< યોહાનનો પહેલો પત્ર 1 >

1 જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ.
ආදිතෝ ය ආසීද් යස්‍ය වාග් අස්මාභිරශ්‍රාවි යඤ්ච වයං ස්වනේත්‍රෛ ර්දෘෂ්ටවන්තෝ යඤ්ච වීක්‍ෂිතවන්තඃ ස්වකරෛඃ ස්පෘෂ්ටවන්තශ්ච තං ජීවනවාදං වයං ඥාපයාමඃ|
2 તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ. (aiōnios g166)
ස ජීවනස්වරූපඃ ප්‍රකාශත වයඤ්ච තං දෘෂ්ටවන්තස්තමධි සාක්‍ෂ්‍යං දද්මශ්ච, යශ්ච පිතුඃ සන්නිධාවවර්ත්තතාස්මාකං සමීපේ ප්‍රකාශත ච තම් අනන්තජීවනස්වරූපං වයං යුෂ්මාන් ඥාපයාමඃ| (aiōnios g166)
3 હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.
අස්මාභි ර‍්‍යද් දෘෂ්ටං ශ්‍රුතඤ්ච තදේව යුෂ්මාන් ඥාප්‍යතේ තේනාස්මාභිඃ සහාංශිත්වං යුෂ්මාකං භවිෂ්‍යති| අස්මාකඤ්ච සහාංශිත්වං පිත්‍රා තත්පුත්‍රේණ යීශුඛ්‍රීෂ්ටේන ච සාර්ද්ධං භවති|
4 અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.
අපරඤ්ච යුෂ්මාකම් ආනන්දෝ යත් සම්පූර්ණෝ භවේද් තදර්ථං වයම් ඒතානි ලිඛාමඃ|
5 હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી.
වයං යාං වාර්ත්තාං තස්මාත් ශ්‍රුත්වා යුෂ්මාන් ඥාපයාමඃ සේයම්| ඊශ්වරෝ ජ්‍යෝතිස්තස්මින් අන්ධකාරස්‍ය ලේශෝ(අ)පි නාස්ති|
6 જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી.
වයං තේන සහාංශින ඉති ගදිත්වා යද්‍යන්ධාකාරේ චරාමස්තර්හි සත්‍යාචාරිණෝ න සන්තෝ (අ)නෘතවාදිනෝ භවාමඃ|
7 પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.
කින්තු ස යථා ජ්‍යෝතිෂි වර්ත්තතේ තථා වයමපි යදි ජ්‍යෝතිෂි චරාමස්තර්හි පරස්පරං සහභාගිනෝ භවාමස්තස්‍ය පුත්‍රස්‍ය යීශුඛ්‍රීෂ්ටස්‍ය රුධිරඤ්චාස්මාන් සර්ව්වස්මාත් පාපාත් ශුද්ධයති|
8 જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.
වයං නිෂ්පාපා ඉති යදි වදාමස්තර්හි ස්වයමේව ස්වාන් වඤ්චයාමඃ සත්‍යමතඤ්චාස්මාකම් අන්තරේ න විද්‍යතේ|
9 જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
යදි ස්වපාපානි ස්වීකුර්ම්මහේ තර්හි ස විශ්වාස්‍යෝ යාථාර්ථිකශ්චාස්ති තස්මාද් අස්මාකං පාපානි ක්‍ෂමිෂ්‍යතේ සර්ව්වස්මාද් අධර්ම්මාච්චාස්මාන් ශුද්ධයිෂ්‍යති|
10 ૧૦ જો આપણે કહીએ કે, આપણે પાપ કર્યું નથી, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી.
වයම් අකෘතපාපා ඉති යදි වදාමස්තර්හි තම් අනෘතවාදිනං කුර්ම්මස්තස්‍ය වාක්‍යඤ්චාස්මාකම් අන්තරේ න විද්‍යතේ|

< યોહાનનો પહેલો પત્ર 1 >