< રોમનોને પત્ર 1 >
1 ૧ પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે
ඊශ්වරෝ නිජපුත්රමධි යං සුසංවාදං භවිෂ්යද්වාදිභි ර්ධර්ම්මග්රන්ථේ ප්රතිශ්රුතවාන් තං සුසංවාදං ප්රචාරයිතුං පෘථක්කෘත ආහූතඃ ප්රේරිතශ්ච ප්රභෝ ර්යීශුඛ්රීෂ්ටස්ය සේවකෝ යඃ පෞලඃ
2 ૨ જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું;
ස රෝමානගරස්ථාන් ඊශ්වරප්රියාන් ආහූතාංශ්ච පවිත්රලෝකාන් ප්රති පත්රං ලිඛති|
3 ૩ તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા.
අස්මාකං ස ප්රභු ර්යීශුඃ ඛ්රීෂ්ටඃ ශාරීරිකසම්බන්ධේන දායූදෝ වංශෝද්භවඃ
4 ૪ પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે.
පවිත්රස්යාත්මනඃ සම්බන්ධේන චේශ්වරස්ය ප්රභාවවාන් පුත්ර ඉති ශ්මශානාත් තස්යෝත්ථානේන ප්රතිපන්නං|
5 ૫ સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ;
අපරං යේෂාං මධ්යේ යීශුනා ඛ්රීෂ්ටේන යූයමප්යාහූතාස්තේ (අ)න්යදේශීයලෝකාස්තස්ය නාම්නි විශ්වස්ය නිදේශග්රාහිණෝ යථා භවන්ති
6 ૬ અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે.
තදභිප්රායේණ වයං තස්මාද් අනුග්රහං ප්රේරිතත්වපදඤ්ච ප්රාප්තාඃ|
7 ૭ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
තාතේනාස්මාකම් ඊශ්වරේණ ප්රභුණා යීශුඛ්රීෂ්ටේන ච යුෂ්මභ්යම් අනුග්රහඃ ශාන්තිශ්ච ප්රදීයේතාං|
8 ૮ પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.
ප්රථමතඃ සර්ව්වස්මින් ජගති යුෂ්මාකං විශ්වාසස්ය ප්රකාශිතත්වාද් අහං යුෂ්මාකං සර්ව්වේෂාං නිමිත්තං යීශුඛ්රීෂ්ටස්ය නාම ගෘහ්ලන් ඊශ්වරස්ය ධන්යවාදං කරෝමි|
9 ૯ કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું
අපරම් ඊශ්වරස්ය ප්රසාදාද් බහුකාලාත් පරං සාම්ප්රතං යුෂ්මාකං සමීපං යාතුං කථමපි යත් සුයෝගං ප්රාප්නෝමි, ඒතදර්ථං නිරන්තරං නාමාන්යුච්චාරයන් නිජාසු සර්ව්වප්රාර්ථනාසු සර්ව්වදා නිවේදයාමි,
10 ૧૦ અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.
ඒතස්මින් යමහං තත්පුත්රීයසුසංවාදප්රචාරණේන මනසා පරිචරාමි ස ඊශ්වරෝ මම සාක්ෂී විද්යතේ|
11 ૧૧ કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું;
යතෝ යුෂ්මාකං මම ච විශ්වාසේන වයම් උභයේ යථා ශාන්තියුක්තා භවාම ඉති කාරණාද්
12 ૧૨ એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.
යුෂ්මාකං ස්ථෛර්ය්යකරණාර්ථං යුෂ්මභ්යං කිඤ්චිත්පරමාර්ථදානදානාය යුෂ්මාන් සාක්ෂාත් කර්ත්තුං මදීයා වාඤ්ඡා|
13 ૧૩ હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે.
හේ භ්රාතෘගණ භින්නදේශීයලෝකානාං මධ්යේ යද්වත් තද්වද් යුෂ්මාකං මධ්යේපි යථා ඵලං භුඤ්ජේ තදභිප්රායේණ මුහුර්මුහු ර්යුෂ්මාකං සමීපං ගන්තුම් උද්යතෝ(අ)හං කින්තු යාවද් අද්ය තස්මින් ගමනේ මම විඝ්නෝ ජාත ඉති යූයං යද් අඥාතාස්තිෂ්ඨථ තදහම් උචිතං න බුධ්යේ|
14 ૧૪ ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું.
අහං සභ්යාසභ්යානාං විද්වදවිද්වතාඤ්ච සර්ව්වේෂාම් ඍණී විද්යේ|
15 ૧૫ તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.
අතඒව රෝමානිවාසිනාං යුෂ්මාකං සමීපේ(අ)පි යථාශක්ති සුසංවාදං ප්රචාරයිතුම් අහම් උද්යතෝස්මි|
16 ૧૬ ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.
යතඃ ඛ්රීෂ්ටස්ය සුසංවාදෝ මම ලජ්ජාස්පදං නහි ස ඊශ්වරස්ය ශක්තිස්වරූපඃ සන් ආ යිහූදීයේභ්යෝ (අ)න්යජාතීයාන් යාවත් සර්ව්වජාතීයානාං මධ්යේ යඃ කශ්චිද් තත්ර විශ්වසිති තස්යෛව ත්රාණං ජනයති|
17 ૧૭ કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”
යතඃ ප්රත්යයස්ය සමපරිමාණම් ඊශ්වරදත්තං පුණ්යං තත්සුසංවාදේ ප්රකාශතේ| තදධි ධර්ම්මපුස්තකේපි ලිඛිතමිදං "පුණ්යවාන් ජනෝ විශ්වාසේන ජීවිෂ්යති"|
18 ૧૮ કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.
අතඒව යේ මානවාඃ පාපකර්ම්මණා සත්යතාං රුන්ධන්ති තේෂාං සර්ව්වස්ය දුරාචරණස්යාධර්ම්මස්ය ච විරුද්ධං ස්වර්ගාද් ඊශ්වරස්ය කෝපඃ ප්රකාශතේ|
19 ૧૯ કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.
යත ඊශ්වරමධි යද්යද් ඥේයං තද් ඊශ්වරඃ ස්වයං තාන් ප්රති ප්රකාශිතවාන් තස්මාත් තේෂාම් අගෝචරං නහි|
20 ૨૦ તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. (aïdios )
ඵලතස්තස්යානන්තශක්තීශ්වරත්වාදීන්යදෘශ්යාන්යපි සෘෂ්ටිකාලම් ආරභ්ය කර්ම්මසු ප්රකාශමානානි දෘශ්යන්තේ තස්මාත් තේෂාං දෝෂප්රක්ෂාලනස්ය පන්ථා නාස්ති| (aïdios )
21 ૨૧ કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.
අපරම් ඊශ්වරං ඥාත්වාපි තේ තම් ඊශ්වරඥානේන නාද්රියන්ත කෘතඥා වා න ජාතාඃ; තස්මාත් තේෂාං සර්ව්වේ තර්කා විඵලීභූතාඃ, අපරඤ්ච තේෂාං විවේකශූන්යානි මනාංසි තිමිරේ මග්නානි|
22 ૨૨ પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;
තේ ස්වාන් ඥානිනෝ ඥාත්වා ඥානහීනා අභවන්
23 ૨૩ તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.
අනශ්වරස්යේශ්වරස්ය ගෞරවං විහාය නශ්වරමනුෂ්යපශුපක්ෂ්යුරෝගාමිප්රභෘතේරාකෘතිවිශිෂ්ටප්රතිමාස්තෛරාශ්රිතාඃ|
24 ૨૪ તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે ત્યજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
ඉත්ථං ත ඊශ්වරස්ය සත්යතාං විහාය මෘෂාමතම් ආශ්රිතවන්තඃ සච්චිදානන්දං සෘෂ්ටිකර්ත්තාරං ත්යක්ත්වා සෘෂ්ටවස්තුනඃ පූජාං සේවාඤ්ච කෘතවන්තඃ; (aiōn )
25 ૨૫ કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. (aiōn )
ඉති හේතෝරීශ්වරස්තාන් කුක්රියායාං සමර්ප්ය නිජනිජකුචින්තාභිලාෂාභ්යාං ස්වං ස්වං ශරීරං පරස්පරම් අපමානිතං කර්ත්තුම් අදදාත්|
26 ૨૬ તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.
ඊශ්වරේණ තේෂු ක්වභිලාෂේ සමර්පිතේෂු තේෂාං යෝෂිතඃ ස්වාභාවිකාචරණම් අපහාය විපරීතකෘත්යේ ප්රාවර්ත්තන්ත;
27 ૨૭ અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.
තථා පුරුෂා අපි ස්වාභාවිකයෝෂිත්සඞ්ගමං විහාය පරස්පරං කාමකෘශානුනා දග්ධාඃ සන්තඃ පුමාංසඃ පුංභිඃ සාකං කුකෘත්යේ සමාසජ්ය නිජනිජභ්රාන්තේඃ සමුචිතං ඵලම් අලභන්ත|
28 ૨૮ અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.
තේ ස්වේෂාං මනඃස්වීශ්වරාය ස්ථානං දාතුම් අනිච්ඡුකාස්තතෝ හේතෝරීශ්වරස්තාන් ප්රති දුෂ්ටමනස්කත්වම් අවිහිතක්රියත්වඤ්ච දත්තවාන්|
29 ૨૯ તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,
අතඒව තේ සර්ව්වේ (අ)න්යායෝ ව්යභිචාරෝ දුෂ්ටත්වං ලෝභෝ ජිඝාංසා ඊර්ෂ්යා වධෝ විවාදශ්චාතුරී කුමතිරිත්යාදිභි ර්දුෂ්කර්ම්මභිඃ පරිපූර්ණාඃ සන්තඃ
30 ૩૦ નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,
කර්ණේජපා අපවාදින ඊශ්වරද්වේෂකා හිංසකා අහඞ්කාරිණ ආත්මශ්ලාඝිනඃ කුකර්ම්මෝත්පාදකාඃ පිත්රෝරාඥාලඞ්ඝකා
31 ૩૧ બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.
අවිචාරකා නියමලඞ්ඝිනඃ ස්නේහරහිතා අතිද්වේෂිණෝ නිර්දයාශ්ච ජාතාඃ|
32 ૩૨ ‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.
යේ ජනා ඒතාදෘශං කර්ම්ම කුර්ව්වන්ති තඒව මෘතියෝග්යා ඊශ්වරස්ය විචාරමීදෘශං ඥාත්වාපි ත ඒතාදෘශං කර්ම්ම ස්වයං කුර්ව්වන්ති කේවලමිති නහි කින්තු තාදෘශකර්ම්මකාරිෂු ලෝකේෂ්වපි ප්රීයන්තේ|