< లూకః 9 >

1 తతః పరం స ద్వాదశశిష్యానాహూయ భూతాన్ త్యాజయితుం రోగాన్ ప్రతికర్త్తుఞ్చ తేభ్యః శక్తిమాధిపత్యఞ్చ దదౌ|
ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં;
2 అపరఞ్చ ఈశ్వరీయరాజ్యస్య సుసంవాదం ప్రకాశయితుమ్ రోగిణామారోగ్యం కర్త్తుఞ్చ ప్రేరణకాలే తాన్ జగాద|
ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.
3 యాత్రార్థం యష్టి ర్వస్త్రపుటకం భక్ష్యం ముద్రా ద్వితీయవస్త్రమ్, ఏషాం కిమపి మా గృహ్లీత|
ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી મુસાફરીને સારુ કંઈ લેતા નહિ; લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી વસ્ત્ર પણ લેશો નહિ.
4 యూయఞ్చ యన్నివేశనం ప్రవిశథ నగరత్యాగపర్య్యనతం తన్నివేశనే తిష్ఠత|
જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.
5 తత్ర యది కస్యచిత్ పురస్య లోకా యుష్మాకమాతిథ్యం న కుర్వ్వన్తి తర్హి తస్మాన్నగరాద్ గమనకాలే తేషాం విరుద్ధం సాక్ష్యార్థం యుష్మాకం పదధూలీః సమ్పాతయత|
તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાંએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.’”
6 అథ తే ప్రస్థాయ సర్వ్వత్ర సుసంవాదం ప్రచారయితుం పీడితాన్ స్వస్థాన్ కర్త్తుఞ్చ గ్రామేషు భ్రమితుం ప్రారేభిరే|
અને શિષ્યો ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ સુવાર્તાનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.
7 ఏతర్హి హేరోద్ రాజా యీశోః సర్వ్వకర్మ్మణాం వార్త్తాం శ్రుత్వా భృశముద్వివిజే
જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ મૂંઝવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.’”
8 యతః కేచిదూచుర్యోహన్ శ్మశానాదుదతిష్ఠత్| కేచిదూచుః, ఏలియో దర్శనం దత్తవాన్; ఏవమన్యలోకా ఊచుః పూర్వ్వీయః కశ్చిద్ భవిష్యద్వాదీ సముత్థితః|
કેટલાક કહેતાં હતા કે, ‘એલિયા પ્રગટ થયો છે’; અને બીજાઓ કહેતાં હતા કે, ‘પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.’”
9 కిన్తు హేరోదువాచ యోహనః శిరోఽహమఛినదమ్ ఇదానీం యస్యేదృక్కర్మ్మణాం వార్త్తాం ప్రాప్నోమి స కః? అథ స తం ద్రష్టుమ్ ఐచ్ఛత్|
હેરોદે કહ્યું કે, ‘યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?’ અને હેરોદે ઈસુને જોવા માટે ઈચ્છા કરી.
10 అనన్తరం ప్రేరితాః ప్రత్యాగత్య యాని యాని కర్మ్మాణి చక్రుస్తాని యీశవే కథయామాసుః తతః స తాన్ బైత్సైదానామకనగరస్య విజనం స్థానం నీత్వా గుప్తం జగామ|
૧૦પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.
11 పశ్చాల్ లోకాస్తద్ విదిత్వా తస్య పశ్చాద్ యయుః; తతః స తాన్ నయన్ ఈశ్వరీయరాజ్యస్య ప్రసఙ్గముక్తవాన్, యేషాం చికిత్సయా ప్రయోజనమ్ ఆసీత్ తాన్ స్వస్థాన్ చకార చ|
૧૧લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.
12 అపరఞ్చ దివావసన్నే సతి ద్వాదశశిష్యా యీశోరన్తికమ్ ఏత్య కథయామాసుః, వయమత్ర ప్రాన్తరస్థానే తిష్ఠామః, తతో నగరాణి గ్రామాణి గత్వా వాసస్థానాని ప్రాప్య భక్ష్యద్రవ్యాణి క్రేతుం జననివహం భవాన్ విసృజతు|
૧૨દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’”
13 తదా స ఉవాచ, యూయమేవ తాన్ భేజయధ్వం; తతస్తే ప్రోచురస్మాకం నికటే కేవలం పఞ్చ పూపా ద్వౌ మత్స్యౌ చ విద్యన్తే, అతఏవ స్థానాన్తరమ్ ఇత్వా నిమిత్తమేతేషాం భక్ష్యద్రవ్యేషు న క్రీతేషు న భవతి|
૧૩ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’”
14 తత్ర ప్రాయేణ పఞ్చసహస్రాణి పురుషా ఆసన్|
૧૪કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.
15 తదా స శిష్యాన్ జగాద పఞ్చాశత్ పఞ్చాశజ్జనైః పంక్తీకృత్య తానుపవేశయత, తస్మాత్ తే తదనుసారేణ సర్వ్వలోకానుపవేశయాపాసుః|
૧૫શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા.
16 తతః స తాన్ పఞ్చ పూపాన్ మీనద్వయఞ్చ గృహీత్వా స్వర్గం విలోక్యేశ్వరగుణాన్ కీర్త్తయాఞ్చక్రే భఙ్క్తా చ లోకేభ్యః పరివేషణార్థం శిష్యేషు సమర్పయామ్బభూవ|
૧૬પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.
17 తతః సర్వ్వే భుక్త్వా తృప్తిం గతా అవశిష్టానాఞ్చ ద్వాదశ డల్లకాన్ సంజగృహుః|
૧૭તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.
18 అథైకదా నిర్జనే శిష్యైః సహ ప్రార్థనాకాలే తాన్ పప్రచ్ఛ, లోకా మాం కం వదన్తి?
૧૮એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’”
19 తతస్తే ప్రాచుః, త్వాం యోహన్మజ్జకం వదన్తి; కేచిత్ త్వామ్ ఏలియం వదన్తి, పూర్వ్వకాలికః కశ్చిద్ భవిష్యద్వాదీ శ్మశానాద్ ఉదతిష్ఠద్ ఇత్యపి కేచిద్ వదన్తి|
૧૯શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે, એલિયા; અને બીજા કહે છે કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછા સજીવન થયેલ પ્રબોધક.’”
20 తదా స ఉవాచ, యూయం మాం కం వదథ? తతః పితర ఉక్తవాన్ త్వమ్ ఈశ్వరాభిషిక్తః పురుషః|
૨૦ઈસુએ તેઓને કહ્યું કે, ‘પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?’ પિતરે ઉત્તર આપતા કહ્યું કે, ‘ઈશ્વરના ખ્રિસ્ત.’”
21 తదా స తాన్ దృఢమాదిదేశ, కథామేతాం కస్మైచిదపి మా కథయత|
૨૧પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’”
22 స పునరువాచ, మనుష్యపుత్రేణ వహుయాతనా భోక్తవ్యాః ప్రాచీనలోకైః ప్రధానయాజకైరధ్యాపకైశ్చ సోవజ్ఞాయ హన్తవ్యః కిన్తు తృతీయదివసే శ్మశానాత్ తేనోత్థాతవ్యమ్|
૨૨વળી, ઈસુએ તેઓને કહ્યું કે, ‘માણસના દીકરાને ઘણું દુ: ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.’”
23 అపరం స సర్వ్వానువాచ, కశ్చిద్ యది మమ పశ్చాద్ గన్తుం వాఞ్ఛతి తర్హి స స్వం దామ్యతు, దినే దినే క్రుశం గృహీత్వా చ మమ పశ్చాదాగచ్ఛతు|
૨૩ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
24 యతో యః కశ్చిత్ స్వప్రాణాన్ రిరక్షిషతి స తాన్ హారయిష్యతి, యః కశ్చిన్ మదర్థం ప్రాణాన్ హారయిష్యతి స తాన్ రక్షిష్యతి|
૨૪કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
25 కశ్చిద్ యది సర్వ్వం జగత్ ప్రాప్నోతి కిన్తు స్వప్రాణాన్ హారయతి స్వయం వినశ్యతి చ తర్హి తస్య కో లాభః?
૨૫જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?
26 పున ర్యః కశ్చిన్ మాం మమ వాక్యం వా లజ్జాస్పదం జానాతి మనుష్యపుత్రో యదా స్వస్య పితుశ్చ పవిత్రాణాం దూతానాఞ్చ తేజోభిః పరివేష్టిత ఆగమిష్యతి తదా సోపి తం లజ్జాస్పదం జ్ఞాస్యతి|
૨૬કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે.
27 కిన్తు యుష్మానహం యథార్థం వదామి, ఈశ్వరీయరాజత్వం న దృష్టవా మృత్యుం నాస్వాదిష్యన్తే, ఏతాదృశాః కియన్తో లోకా అత్ర స్థనేఽపి దణ్డాయమానాః సన్తి|
૨૭હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.
28 ఏతదాఖ్యానకథనాత్ పరం ప్రాయేణాష్టసు దినేషు గతేషు స పితరం యోహనం యాకూబఞ్చ గృహీత్వా ప్రార్థయితుం పర్వ్వతమేకం సమారురోహ|
૨૮એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા.
29 అథ తస్య ప్రార్థనకాలే తస్య ముఖాకృతిరన్యరూపా జాతా, తదీయం వస్త్రముజ్జ్వలశుక్లం జాతం|
૨૯ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં.
30 అపరఞ్చ మూసా ఏలియశ్చోభౌ తేజస్వినౌ దృష్టౌ
૩૦અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા.
31 తౌ తేన యిరూశాలమ్పురే యో మృత్యుః సాధిష్యతే తదీయాం కథాం తేన సార్ద్ధం కథయితుమ్ ఆరేభాతే|
૩૧તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.
32 తదా పితరాదయః స్వస్య సఙ్గినో నిద్రయాకృష్టా ఆసన్ కిన్తు జాగరిత్వా తస్య తేజస్తేన సార్ద్ధమ్ ఉత్తిష్ఠన్తౌ జనౌ చ దదృశుః|
૩૨હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા.
33 అథ తయోరుభయో ర్గమనకాలే పితరో యీశుం బభాషే, హే గురోఽస్మాకం స్థానేఽస్మిన్ స్థితిః శుభా, తత ఏకా త్వదర్థా, ఏకా మూసార్థా, ఏకా ఏలియార్థా, ఇతి తిస్రః కుట్యోస్మాభి ర్నిర్మ్మీయన్తాం, ఇమాం కథాం స న వివిచ్య కథయామాస|
૩૩તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.
34 అపరఞ్చ తద్వాక్యవదనకాలే పయోద ఏక ఆగత్య తేషాముపరి ఛాయాం చకార, తతస్తన్మధ్యే తయోః ప్రవేశాత్ తే శశఙ్కిరే|
૩૪તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા.
35 తదా తస్మాత్ పయోదాద్ ఇయమాకాశీయా వాణీ నిర్జగామ, మమాయం ప్రియః పుత్ర ఏతస్య కథాయాం మనో నిధత్త|
૩૫વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.’”
36 ఇతి శబ్దే జాతే తే యీశుమేకాకినం దదృశుః కిన్తు తే తదానీం తస్య దర్శనస్య వాచమేకామపి నోక్త్వా మనఃసు స్థాపయామాసుః|
૩૬તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.
37 పరేఽహని తేషు తస్మాచ్ఛైలాద్ అవరూఢేషు తం సాక్షాత్ కర్త్తుం బహవో లోకా ఆజగ్ముః|
૩૭બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા.
38 తేషాం మధ్యాద్ ఏకో జన ఉచ్చైరువాచ, హే గురో అహం వినయం కరోమి మమ పుత్రం ప్రతి కృపాదృష్టిం కరోతు, మమ స ఏవైకః పుత్రః|
૩૮અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, ‘ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દૃષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે;
39 భూతేన ధృతః సన్ సం ప్రసభం చీచ్ఛబ్దం కరోతి తన్ముఖాత్ ఫేణా నిర్గచ్ఛన్తి చ, భూత ఇత్థం విదార్య్య క్లిష్ట్వా ప్రాయశస్తం న త్యజతి|
૩૯એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે.
40 తస్మాత్ తం భూతం త్యాజయితుం తవ శిష్యసమీపే న్యవేదయం కిన్తు తే న శేకుః|
૪૦તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.’”
41 తదా యీశురవాదీత్, రే ఆవిశ్వాసిన్ విపథగామిన్ వంశ కతికాలాన్ యుష్మాభిః సహ స్థాస్యామ్యహం యుష్మాకమ్ ఆచరణాని చ సహిష్యే? తవ పుత్రమిహానయ|
૪૧ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.’”
42 తతస్తస్మిన్నాగతమాత్రే భూతస్తం భూమౌ పాతయిత్వా విదదార; తదా యీశుస్తమమేధ్యం భూతం తర్జయిత్వా బాలకం స్వస్థం కృత్వా తస్య పితరి సమర్పయామాస|
૪૨તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.
43 ఈశ్వరస్య మహాశక్తిమ్ ఇమాం విలోక్య సర్వ్వే చమచ్చక్రుః; ఇత్థం యీశోః సర్వ్వాభిః క్రియాభిః సర్వ్వైర్లోకైరాశ్చర్య్యే మన్యమానే సతి స శిష్యాన్ బభాషే,
૪૩ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા.
44 కథేయం యుష్మాకం కర్ణేషు ప్రవిశతు, మనుష్యపుత్రో మనుష్యాణాం కరేషు సమర్పయిష్యతే|
૪૪ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.’”
45 కిన్తు తే తాం కథాం న బుబుధిరే, స్పష్టత్వాభావాత్ తస్యా అభిప్రాయస్తేషాం బోధగమ్యో న బభూవ; తస్యా ఆశయః క ఇత్యపి తే భయాత్ ప్రష్టుం న శేకుః|
૪૫પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.
46 తదనన్తరం తేషాం మధ్యే కః శ్రేష్ఠః కథామేతాం గృహీత్వా తే మిథో వివాదం చక్రుః|
૪૬શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, ‘આપણામાં સૌથી મોટો કોણ છે?’”
47 తతో యీశుస్తేషాం మనోభిప్రాయం విదిత్వా బాలకమేకం గృహీత్వా స్వస్య నికటే స్థాపయిత్వా తాన్ జగాద,
૪૭પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું,
48 యో జనో మమ నామ్నాస్య బాలాస్యాతిథ్యం విదధాతి స మమాతిథ్యం విదధాతి, యశ్చ మమాతిథ్యం విదధాతి స మమ ప్రేరకస్యాతిథ్యం విదధాతి, యుష్మాకం మధ్యేయః స్వం సర్వ్వస్మాత్ క్షుద్రం జానీతే స ఏవ శ్రేష్ఠో భవిష్యతి|
૪૮ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે; કેમ કે તમારામાંનો જે વ્યક્તિ નાનામાં નાનું છે એ સૌથી મહાન છે.’”
49 అపరఞ్చ యోహన్ వ్యాజహార హే ప్రభే తవ నామ్నా భూతాన్ త్యాజయన్తం మానుషమ్ ఏకం దృష్టవన్తో వయం, కిన్త్వస్మాకమ్ అపశ్చాద్ గామిత్వాత్ తం న్యషేధామ్| తదానీం యీశురువాచ,
૪૯યોહાને કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.’”
50 తం మా నిషేధత, యతో యో జనోస్మాకం న విపక్షః స ఏవాస్మాకం సపక్షో భవతి|
૫૦પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.’”
51 అనన్తరం తస్యారోహణసమయ ఉపస్థితే స స్థిరచేతా యిరూశాలమం ప్రతి యాత్రాం కర్త్తుం నిశ్చిత్యాగ్రే దూతాన్ ప్రేషయామాస|
૫૧એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.
52 తస్మాత్ తే గత్వా తస్య ప్రయోజనీయద్రవ్యాణి సంగ్రహీతుం శోమిరోణీయానాం గ్రామం ప్రవివిశుః|
૫૨ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.
53 కిన్తు స యిరూశాలమం నగరం యాతి తతో హేతో ర్లోకాస్తస్యాతిథ్యం న చక్రుః|
૫૩પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.
54 అతఏవ యాకూబ్యోహనౌ తస్య శిష్యౌ తద్ దృష్ట్వా జగదతుః, హే ప్రభో ఏలియో యథా చకార తథా వయమపి కిం గగణాద్ ఆగన్తుమ్ ఏతాన్ భస్మీకర్త్తుఞ్చ వహ్నిమాజ్ఞాపయామః? భవాన్ కిమిచ్ఛతి?
૫૪તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’”
55 కిన్తు స ముఖం పరావర్త్య తాన్ తర్జయిత్వా గదితవాన్ యుష్మాకం మనోభావః కః, ఇతి యూయం న జానీథ|
૫૫ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં.
56 మనుజసుతో మనుజానాం ప్రాణాన్ నాశయితుం నాగచ్ఛత్, కిన్తు రక్షితుమ్ ఆగచ్ఛత్| పశ్చాద్ ఇతరగ్రామం తే యయుః|
૫૬અને તેઓ બીજે ગામ ગયા.
57 తదనన్తరం పథి గమనకాలే జన ఏకస్తం బభాషే, హే ప్రభో భవాన్ యత్ర యాతి భవతా సహాహమపి తత్ర యాస్యామి|
૫૭તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.’”
58 తదానీం యీశుస్తమువాచ, గోమాయూనాం గర్త్తా ఆసతే, విహాయసీయవిహగానాం నీడాని చ సన్తి, కిన్తు మానవతనయస్య శిరః స్థాపయితుం స్థానం నాస్తి|
૫૮ઈસુએ તેને કહ્યું કે, ‘શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.’”
59 తతః పరం స ఇతరజనం జగాద, త్వం మమ పశ్చాద్ ఏహి; తతః స ఉవాచ, హే ప్రభో పూర్వ్వం పితరం శ్మశానే స్థాపయితుం మామాదిశతు|
૫૯ઈસુએ બીજાને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’ પણ તેણે કહ્યું કે, ‘પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.’”
60 తదా యీశురువాచ, మృతా మృతాన్ శ్మశానే స్థాపయన్తు కిన్తు త్వం గత్వేశ్వరీయరాజ్యస్య కథాం ప్రచారయ|
૬૦પણ તેમણે કહ્યું કે, ‘મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો. પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.’”
61 తతోన్యః కథయామాస, హే ప్రభో మయాపి భవతః పశ్చాద్ గంస్యతే, కిన్తు పూర్వ్వం మమ నివేశనస్య పరిజనానామ్ అనుమతిం గ్రహీతుమ్ అహమాదిశ్యై భవతా|
૬૧અને બીજાએ પણ કહ્યું કે, ‘હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.’”
62 తదానీం యీశుస్తం ప్రోక్తవాన్, యో జనో లాఙ్గలే కరమర్పయిత్వా పశ్చాత్ పశ్యతి స ఈశ్వరీయరాజ్యం నార్హతి|
૬૨પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.’”

< లూకః 9 >