< 1 കരിന്ഥിനഃ 2 >

1 ഹേ ഭ്രാതരോ യുഷ്മത്സമീപേ മമാഗമനകാലേഽഹം വക്തൃതായാ വിദ്യായാ വാ നൈപുണ്യേനേശ്വരസ്യ സാക്ഷ്യം പ്രചാരിതവാൻ തന്നഹി;
ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
2 യതോ യീശുഖ്രീഷ്ടം തസ്യ ക്രുശേ ഹതത്വഞ്ച വിനാ നാന്യത് കിമപി യുഷ്മന്മധ്യേ ജ്ഞാപയിതും വിഹിതം ബുദ്ധവാൻ|
કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.
3 അപരഞ്ചാതീവ ദൗർബ്ബല്യഭീതികമ്പയുക്തോ യുഷ്മാഭിഃ സാർദ്ധമാസം|
હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો.
4 അപരം യുഷ്മാകം വിശ്വാസോ യത് മാനുഷികജ്ഞാനസ്യ ഫലം ന ഭവേത് കിന്ത്വീശ്വരീയശക്തേഃ ഫലം ഭവേത്,
મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
5 തദർഥം മമ വക്തൃതാ മദീയപ്രചാരശ്ച മാനുഷികജ്ഞാനസ്യ മധുരവാക്യസമ്ബലിതൗ നാസ്താം കിന്ത്വാത്മനഃ ശക്തേശ്ച പ്രമാണയുക്താവാസ്താം|
કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
6 വയം ജ്ഞാനം ഭാഷാമഹേ തച്ച സിദ്ധലോകൈ ർജ്ഞാനമിവ മന്യതേ, തദിഹലോകസ്യ ജ്ഞാനം നഹി, ഇഹലോകസ്യ നശ്വരാണാമ് അധിപതീനാം വാ ജ്ഞാനം നഹി; (aiōn g165)
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn g165)
7 കിന്തു കാലാവസ്ഥായാഃ പൂർവ്വസ്മാദ് യത് ജ്ഞാനമ് അസ്മാകം വിഭവാർഥമ് ഈശ്വരേണ നിശ്ചിത്യ പ്രച്ഛന്നം തന്നിഗൂഢമ് ഈശ്വരീയജ്ഞാനം പ്രഭാഷാമഹേ| (aiōn g165)
પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn g165)
8 ഇഹലോകസ്യാധിപതീനാം കേനാപി തത് ജ്ഞാനം ന ലബ്ധം, ലബ്ധേ സതി തേ പ്രഭാവവിശിഷ്ടം പ്രഭും ക്രുശേ നാഹനിഷ്യൻ| (aiōn g165)
આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn g165)
9 തദ്വല്ലിഖിതമാസ്തേ, നേത്രേണ ക്കാപി നോ ദൃഷ്ടം കർണേനാപി ച ന ശ്രുതം| മനോമധ്യേ തു കസ്യാപി ന പ്രവിഷ്ടം കദാപി യത്| ഈശ്വരേ പ്രീയമാണാനാം കൃതേ തത് തേന സഞ്ചിതം|
પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.
10 അപരമീശ്വരഃ സ്വാത്മനാ തദസ്മാകം സാക്ഷാത് പ്രാകാശയത്; യത ആത്മാ സർവ്വമേവാനുസന്ധത്തേ തേന ചേശ്വരസ്യ മർമ്മതത്ത്വമപി ബുധ്യതേ|
૧૦તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
11 മനുജസ്യാന്തഃസ്ഥമാത്മാനം വിനാ കേന മനുജേന തസ്യ മനുജസ്യ തത്ത്വം ബുധ്യതേ? തദ്വദീശ്വരസ്യാത്മാനം വിനാ കേനാപീശ്വരസ്യ തത്ത്വം ന ബുധ്യതേ|
૧૧કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
12 വയഞ്ചേഹലോകസ്യാത്മാനം ലബ്ധവന്തസ്തന്നഹി കിന്ത്വീശ്വരസ്യൈവാത്മാനം ലബ്ധവന്തഃ, തതോ ഹേതോരീശ്വരേണ സ്വപ്രസാദാദ് അസ്മഭ്യം യദ് യദ് ദത്തം തത്സർവ്വമ് അസ്മാഭി ർജ്ഞാതും ശക്യതേ|
૧૨પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
13 തച്ചാസ്മാഭി ർമാനുഷികജ്ഞാനസ്യ വാക്യാനി ശിക്ഷിത്വാ കഥ്യത ഇതി നഹി കിന്ത്വാത്മതോ വാക്യാനി ശിക്ഷിത്വാത്മികൈ ർവാക്യൈരാത്മികം ഭാവം പ്രകാശയദ്ഭിഃ കഥ്യതേ|
૧૩તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
14 പ്രാണീ മനുഷ്യ ഈശ്വരീയാത്മനഃ ശിക്ഷാം ന ഗൃഹ്ലാതി യത ആത്മികവിചാരേണ സാ വിചാര്യ്യേതി ഹേതോഃ സ താം പ്രലാപമിവ മന്യതേ ബോദ്ധുഞ്ച ന ശക്നോതി|
૧૪સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
15 ആത്മികോ മാനവഃ സർവ്വാണി വിചാരയതി കിന്തു സ്വയം കേനാപി ന വിചാര്യ്യതേ|
૧૫પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
16 യത ഈശ്വരസ്യ മനോ ജ്ഞാത്വാ തമുപദേഷ്ടും കഃ ശക്നോതി? കിന്തു ഖ്രീഷ്ടസ്യ മനോഽസ്മാഭി ർലബ്ധം|
૧૬કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

< 1 കരിന്ഥിനഃ 2 >