< ଲୁକ 4 >
1 ୧ ୟୀଶୁ ପାବିତାର୍ ଆତ୍ମାତେ ପେରେଃୟାନ୍ଲଃ ଯାର୍ଦାନ୍ ଗାଡ଼ାଏତେ ରୁହାଡ଼୍ୟାନାଏ ଆଡଃ ଆତ୍ମା ଇନିଃକେ ବିର୍ତେ ଇଦିକିୟା ।
૧ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા,
2 ୨ ଏନ୍ତାଃରେ ବାର୍ହିସି ନିଦାସିଙ୍ଗି ଜାକେଦ୍ ସାଏତାନ୍ ଇନିଃକେ ବିଡ଼ାଅକିୟା । ଏନ୍ ହୁଲାଙ୍ଗ୍କରେ ଇନିଃ ଜେତ୍ନାଃ କାଏ ଜମ୍କେନା, ଆଡଃ ଏନ୍ ନେଡା ଟୁଣ୍ଡୁୟାନ୍ରେ ରେଙ୍ଗେଜ୍କିୟାଃ ।
૨તે દરમિયાન શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.
3 ୩ ସାଏତାନ୍ ୟୀଶୁକେ କାଜିକିୟାଏ, “ଆମ୍ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ହନ୍ ତାନ୍ମେରେଦ ନେ ଦିରିକକେ ହଲଙ୍ଗ୍ ବାଇୟଃକା ମେନ୍ତେ ଆଚୁତାମ୍ ।”
૩શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય.
4 ୪ ୟୀଶୁ କାଜିରୁହାଡ଼୍କିୟାଏ, “ନେଆଁଁ ଧାରାମ୍ପୁଥିରେ ଅଲାକାନା, ‘ହଡ଼ ହଲଙ୍ଗ୍ତେ ଏସ୍କାର୍ କାଏ ଜୀହିଦଃଆ ।’”
૪ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”
5 ୫ ସାଏତାନ୍ ଇନିଃକେ ମିଆଁଦ୍ ସାଲାଙ୍ଗି ଠାୟାଦ୍ତେ ଇଦିକିୟାଏ ଆଡଃ ଘାଡ଼ିକାଦ୍ରେଗି ଅତେଦିଶୁମ୍ରେୟାଃ ସବେନ୍ ରାଇଜ୍ ଉଦୁବ୍କିୟାଏ ।
૫શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.
6 ୬ ଆଡଃ ସାଏତାନ୍ ୟୀଶୁକେ କାଜିକିୟାଏ, “ଆଇଙ୍ଗ୍ ନେ ସବେନାଃରେୟାଃ ଆକ୍ତେୟାର୍ ଆଡଃ ସୁଗାଡ଼ାନ୍ତେୟାଃ ଆମ୍କେ ଏମାମେୟାଁଇଙ୍ଗ୍ ଚିୟାଃଚି ନେୟାଁ ସବେନ୍ ଆଇଁୟାଃ ତିଃଇରେ ଏମାକାନା, ଆଡଃ ଆଇଙ୍ଗ୍ ଆଇଁୟାଃ ସାନାଙ୍ଗ୍ ଲେକା ନେ ସବେନାଃଇଙ୍ଗ୍ ଏମ୍ ଦାଡ଼ିୟାଃ ।
૬શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;
7 ୭ ଏନାମେନ୍ତେ ଆଇଙ୍ଗ୍କେ ଇକ୍ଡ଼ୁମ୍କେଦ୍ତେ ଜହାରିଙ୍ଗ୍ରେଦମ୍ ନେୟାଁ ସବେନ୍ ଆମାଃଗି ହବାଅଆଃ ।”
૭માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”
8 ୮ ୟୀଶୁ ଇନିଃକେ କାଜିକିୟାଏ, “ଆତମେନ୍ମେ ସାଏତାନ୍, ଚିୟାଃଚି ନେଆଁଁ ଧାରାମ୍ପୁଥିରେ ଅଲାକାନା, ‘ପ୍ରାଭୁ ଆମାଃ ପାର୍ମେଶ୍ୱାର୍କେ ଜହାରିମେ ଆଡଃ ଇନିଃକେ ଏସ୍କାର୍ ସୁସାରିମେ ।’”
૮અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”
9 ୯ ଏନ୍ତେ ସାଏତାନ୍ ଯୀରୁଶାଲେମ୍ତେ ଇଦିକିଃତେ ମାନ୍ଦିର୍ ଅଡ଼ାଃରେୟାଃ ଚୁଟିରେ ତିଙ୍ଗୁକିୟା, ଆଡଃ କାଜିକିୟାଏ, “ଆମ୍ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ହନ୍ ତାନ୍ମେରେଦ ନେତାଃଏତେ ଲାତାର୍ତେ ଡେଗାଅତାମେ ।
૯તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ.
10 ୧୦ ଚିୟାଃଚି ଧାରାମ୍ପୁଥିରେ ନେୟାଁ ଅଲାକାନା, ‘ଆମ୍କେ ତେଲାମେ ନାଗେନ୍ତେ ପାର୍ମେଶ୍ୱାର୍ ଆୟାଃ ଦୁଁତ୍କକେ ଆଚୁକଆ ।’
૧૦કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;
11 ୧୧ ଆଡଃଗି ଧାରାମ୍ପୁଥିରେ ଅଲାକାନା, ‘ଆମାଃ କାଟା ଦିରିରେ ଆଲକା ଠଗଃକା ମେନ୍ତେ ଇନ୍କୁ ଆକଆଃ ତିଃଇତେକ ତେଲାମେୟାଁ ।’”
૧૧તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”
12 ୧୨ ମେନ୍ଦ ୟୀଶୁ କାଜିରୁହାଡ଼୍କିୟାଏ, “ଧାରାମ୍ପୁଥିରେ ନେଆଁଁହଗି ଅଲାକାନା, ‘ପ୍ରାଭୁ ଆମାଃ ପାର୍ମେଶ୍ୱାର୍କେ ଆଲମ୍ ବିଡ଼ାଅଇୟା ।’”
૧૨ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”
13 ୧୩ ସାଏତାନ୍ ସବେନ୍ ବିନିଡ଼ାଅ ଚାବାକେଦାଏ ଆଡଃ ଘାତାଅ କା ନାମ୍ ଜାକେଦ୍ ୟୀଶୁକେ ବାଗିକେଦ୍ତେ ନିର୍ୟାନା ।
૧૩શેતાન સર્વ પ્રકારના પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.
14 ୧୪ ଏନ୍ତେ ୟୀଶୁ ପାବିତାର୍ ଆତ୍ମାତେ ପେଡ଼େଃ ନାମ୍ତାନ୍ଲଃ ଗାଲିଲ୍ ସାହାର୍ତେ ରୁହାଡ଼୍ୟାନାଏ, ଆଡଃ ଇନିୟାଃ ନୁତୁମ୍ ଗାଲିଲ୍ରେୟାଃ ହପର୍ଜାପାଃ ସବେନ୍ସାଃ ନିତିର୍ୟାନା ।
૧૪ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.
15 ୧୫ ଇନିଃ ଇନ୍କୁଆଃ ସାମାଜ୍ ଅଡ଼ାଃକରେ ଇତୁକେଦ୍କଆଏ ଆଡଃ ସବେନ୍କ ଇନିଃକେ ମାରାଙ୍ଗ୍କିୟାଃକ ।
૧૫અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.
16 ୧୬ ଏନ୍ ତାୟମ୍ତେ ଇନିଃ ନାଜ୍ରେତ୍ତେୟାଏ ହିଜୁଃୟାନା, ଏନ୍ତାଃରେ ଇନିଃ ଆସୁଲ୍ ହାରାକାନ୍ ତାଇନାଏ, ଆଡଃ ଆୟାଃ ରିତି ଲେକାତେ ରୁଡ଼ୁନ୍ ହୁଲାଙ୍ଗ୍ ସାମାଜ୍ ଅଡ଼ାଃରେ ବଲୟାନ୍ତେ, ଧାରାମ୍ପୁଥି ପାଢ଼ାଅ ନାଗେନ୍ତେ ବିରିଦ୍ୟାନାଏ ।
૧૬નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.
17 ୧୭ ଆଡଃ ଇନ୍କୁ ଯିଶାୟ ନାବୀୟାଃ ପୁଥି ଇନିଃକେକ ଏମ୍କିୟାଃ, ଇନିଃ ଏନା ରାଡ଼ାକେଦ୍ତେ ନେଆଁଁ ଅଲାକାନ୍ତେୟାଃ ନାମ୍କେଦାଏ:
૧૭યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,
18 ୧୮ “ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ଆତ୍ମା ଆଇଙ୍ଗ୍ରେ ମେନାଇୟାଃ, ଚିୟାଃଚି ନାରାଦୁରା ହଡ଼କତାଃରେ ସୁକୁକାଜି ଉଦୁବ୍ ନାଗେନ୍ତେ ଇନିଃ ଆଇଙ୍ଗ୍କେ ଆଭିଷେକ୍କାଦିୟାଁ । ତଲାକାନ୍କ ରାଡ଼ାଅଃରେୟାଃ କାଜି ଉଦୁବ୍ ନାଗେନ୍ତେ, କାଣାଁକାନ୍କ ନେନେଲ୍ ଦାଡ଼ିରେୟାଃ କାଜି ଉଦୁବ୍ ନାଗେନ୍ତେ, ଦୁକୁତେ ତେନାକାନ୍କଆଃ ଦୁକୁ ସାଙ୍ଗିନେ ନାଗେନ୍ତେ,
૧૮‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં
19 ୧୯ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ଲିବୁୟାନ୍ ବାରାଷ୍ରେୟାଃ କାଜି ଉଦୁବ୍ ନାଗେନ୍ତେ ଆଇଙ୍ଗ୍କେ କୁଲାକାଦିୟାଁଃଏ ।”
૧૯તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”
20 ୨୦ ଏନ୍ତେ ୟୀଶୁ ପୁଥିକୁଡ଼ାକେଦ୍ତେ ଦାସ୍କେ ଏମ୍ରୁହାଡ଼୍କିୟାଏ ଆଡଃ ଦୁବ୍ୟାନାଏ । ସାମାଜ୍ ଅଡ଼ାଃରେନ୍ ସବେନ୍କ ଇନିଃକେ ଆରିଦାକାଇକ ତାଇକେନା ।
૨૦પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.
21 ୨୧ ୟୀଶୁ ଇନ୍କୁକେ କାଜିକେଦ୍କଆଏ, “ଆଇଙ୍ଗ୍ ପାଢ଼ାଅକେଦ୍ ଧାରାମ୍ପୁଥିରେୟାଃ ନେ କାଜି ତିସିଙ୍ଗ୍ ଆପେୟାଃ ସାମ୍ନାଙ୍ଗ୍ରେ ପୁରାୟାନା ।”
૨૧ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’”
22 ୨୨ ଆଡଃ ସବେନ୍କ ୟୀଶୁଆଃ ବିଷାଏରେ ଗାୱା ଏମ୍ ଏଟେଦ୍କେଦାକ, ଆଡଃ ଇନିୟାଃ ମଚାଏତେ ଅଡଙ୍ଗ୍ଅଃତାନ୍ ସାୟାଦ୍ରାଃ କାଜିତେକ ଆକ୍ଦାନ୍ଦାଅୟାନା । ଆଡଃ ଇନ୍କୁ କାଜିକେଦାଃକ, “ଚିୟାଃ ନିଃ ଯୋଷେଫ୍ଆଃ ହନ୍ ନାହାଁଲିଃ?”
૨૨બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”
23 ୨୩ ଇନିଃ ଇନ୍କୁକେ କାଜିକେଦ୍କଆଏ, “ଆପେ ଆଇଙ୍ଗ୍କେ ସାର୍ତିଗି ଏନ୍ ମାରି ଜନ୍କାପେ କାଜିୟାଇଙ୍ଗ୍ୟାଁ, ‘ଏ ବାଇଦ୍ ଆମ୍ ଆମ୍ଗି ବୁଗିନଃମେଁ’ ଆଡଃଗିପେ କାଜିୟା, ‘ଆମ୍ କପର୍ନାହୁମ୍ ସାହାର୍ରେମ୍ କାମିକେଦ୍ ସବେନାଃଲେ ଆୟୁମାକାଦାଃ, ଏନା ନେ ଆମାଃ ଦିଶୁମ୍ରେୟ କାମିମେଁ ।’”
૨૩ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.
24 ୨୪ ଆଡଃ ୟୀଶୁ ଇନ୍କୁକେ ମେତାଦ୍କଆ, “ଆଇଙ୍ଗ୍ ଆପେକେ ସାର୍ତିଗିଙ୍ଗ୍ କାଜିୟାପେତାନା, ‘ଜେତାଏ ନାବୀ ଆୟାଃ ନାଗାର୍ରେ କାଏ ମାନାତିଙ୍ଗ୍ଅଃଆ ।’
૨૪ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.
25 ୨୫ “ଆଇଙ୍ଗ୍ ଆପେକେ ସାର୍ତି କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍, ନାବୀ ଏଲିୟଆଃ ଦିପିଲିରେ ଆପି ବାରାଷ୍ ତୁରିୟା ମାହିଁନା ଜାକେଦ୍ ସିର୍ମାଏତେ ଦାଆଃ କାଏ ଗାମାକେଦାଃ, ଏନାତେ ଗଟା ଦିଶୁମ୍ରେ ରିଙ୍ଗାକାନ୍ ତାଇକେନ୍ରେ ଇସ୍ରାଏଲ୍ ଦିଶୁମ୍ରେ ପୁରାଃଗି ରାଣ୍ଡିକୁଡ଼ିକ ତାଇକେନା ।
૨૫પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;
26 ୨୬ ମେନ୍ଦ ସିଦୋନ୍ ଦିଶୁମ୍ରେୟାଃ ସାରିଫାତ୍ ହାତୁରେନ୍ ମିଆଁଦ୍ ରାଣ୍ଡିକୁଡ଼ିତାଃ ଏଲିୟ କୁଲ୍ୟାନାଏ ।
૨૬તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.
27 ୨୭ ଆଡଃଗି ଏଲିଶାୟ ନାବୀୟାଃ ଦିପିଲିରେ ଇସ୍ରାଏଲ୍ରେ ପୁରାଃ ନାଗେଘାଅୱାକାନ୍କ ତାଇକେନା ମେନ୍ଦ ଇନ୍କୁଏତେ ସୁରିୟା ଦିଶୁମ୍ରେନ୍ ନାମାନ୍ ଏସ୍କାର୍ ଫାର୍ଚିୟାନାଏ ।”
૨૭વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.
28 ୨୮ ନେ କାଜି ଆୟୁମ୍କେଦ୍ତେ ସାମାଜ୍ ଅଡ଼ାଃରେନ୍ ସବେନ୍କ ଖିସ୍ତେକ ପେରେଃୟାନା ।
૨૮એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા;
29 ୨୯ ଆଡଃ ଇନ୍କୁ ବିରିଦ୍ୟାନ୍ତେ ଇନିଃକେ ସାହାର୍ଏତେକ ଅଡଙ୍ଗ୍କିୟା ଆକଆଃ ସାହାର୍ ବୁରୁ ଚେତାନ୍ରେ ତାଇକେନା । ଆଡଃ ଇନ୍କୁ ଇନିଃକେ ଇଲିଙ୍ଗ୍ ଉୟୁଗି ନାଗେନ୍ତେ ବୁରୁ ଚେତାନ୍ରେୟାଃ ଖାଇଣ୍ତେକ ଇଦିକିୟା ।
૨૯તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
30 ୩୦ ମେନ୍ଦ ଇନିଃ ଇନ୍କୁଆଃ ଥାଲା ଥାଲାଏତେ ଅଡଙ୍ଗ୍ୟାନ୍ଲଃ ସେନଃୟାନାଏ ।
૩૦પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
31 ୩୧ ୟୀଶୁ ଗାଲିଲ୍ରେୟାଃ କପର୍ନାହୁମ୍ ସାହାର୍ତେ ହିଜୁଃକେଦ୍ତେ ରୁଡ଼ୁନ୍ ହୁଲାଙ୍ଗ୍ରେ ଇନିଃ ହଡ଼କକେ ଇତୁ ଏଟେଦ୍କେଦ୍ଆଏ ।
૩૧પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;
32 ୩୨ ଇନିୟାଃ ଇନିତୁରେ ହଡ଼କ ଆକ୍ଦାନ୍ଦାଅୟାନାକ, ଚିୟାଃଚି ଇନିଃ ଆକ୍ତେୟାର୍ ନାମାକାଦ୍ନିଃଲେକା ଇତୁକତାନାଏ ତାଇକେନା ।
૩૨ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.
33 ୩୩ ସାମାଜ୍ ଅଡ଼ାଃରେ ମିଆଁଦ୍ ସତ୍ରା ଆତ୍ମାତେ ଏସେରାକାନ୍ ହଡ଼ ତାଇକେନାଏ । ଇନିଃ ପୁରାଃ କାଉରିତାନ୍ଲଃ କାଜିକେଦାଏ,
૩૩ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું કે,
34 ୩୪ “ହାଏରେ, ହେ ନାଜ୍ରେତ୍ରେନ୍ ୟୀଶୁ ଆଲେଲଃ ଆମାଃ ଚିକାନ୍ କାମି? ଆମ୍ ଚିନାଃ ଆଲେକେ ଜିୟନ୍ ନାଗେନ୍ତେମ୍ ହିଜୁଆକାନା? ଆମ୍ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ପାବିତାର୍ନିଃ ତାନ୍ମେ, ଏନା ଆଇଙ୍ଗ୍ ସାରିତାନାଇଙ୍ଗ୍ ।”
૩૪‘અરે, ઈસુ નાઝારી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!’”
35 ୩୫ ୟୀଶୁ ଇନିଃକେ ମାରାଙ୍ଗ୍ମଚାକେଦ୍ତେ କାଜିକିୟାଏ, “ହାପାଅଃମେଁ, ଆଡଃ ଇନିଃତାଃଏତେ ଅଡଙ୍ଗ୍ଅଃମେ ।” ଏନ୍ତେ ଏନ୍ ସତ୍ରା ଆତ୍ମା ଇନିଃକେ ସବେନ୍କଆଃ ଥାଲାରେ ଥାୱାକିଦ୍ଚି ଇନିୟାଃ ନକ୍ସାନ୍ କା ରିକାତାନ୍ଲଃ ଅଡଙ୍ଗ୍ୟାନା ।
૩૫ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળ’. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો.
36 ୩୬ ହଡ଼କ ଆକ୍ଦାନ୍ଦାଅୟାନ୍ଲଃକ କୁପୁଲିୟାନା, “ନେଆଁଁ ଚିଲ୍କାନ୍ ଇନିତୁ? ଇନିଃଦ ଆକ୍ତେୟାର୍ତେ ଆଡଃ ପେଡ଼େଃଲଃ ସତ୍ରା ଆତ୍ମାକକେ ଅଡଙ୍ଗ୍ଅଃ ନାଙ୍ଗ୍ ଆଚୁକତାନାଏ ଆଡଃ ଇନ୍କୁ ଇନିୟାଃ କାଜିକ ମାନାତିଙ୍ଗ୍ତାନା ।”
૩૬બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?’”
37 ୩୭ ଏନ୍ତେଦ ୟୀଶୁଆଃ କାଜି କଚାକୁନି ସବେନ୍ସାଃରେ ନିତିର୍ୟାନା ।
૩૭આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.
38 ୩୮ ୟୀଶୁ ସାମାଜ୍ ଅଡ଼ାଃଏତେ ଶିମୋନ୍ଆଃ ଅଡ଼ାଃତେ ସେନଃୟାନାଏ । ପାତ୍ରାସ୍ଆଃ ହାନାର୍ତେ ବରୱାନ୍ଗି ଉରିୟୁ ତାଇକେନା, ଆଡଃ ଇନିୟାଃ ବୁଗିୟଃ ନାଗେନ୍ତେ ୟୀଶୁକେ ବିନ୍ତିକିୟାଃକ ।
૩૮સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી.
39 ୩୯ ଏନ୍ତେ ୟୀଶୁ ଇନିୟାଃ ହେପାଦ୍ରେ ତିଙ୍ଗୁୟାନ୍ଲଃ ଉରିୟୁକେ ମାରାଙ୍ଗ୍ମଚାକେଦାଏ ଆଡଃ ଇନିଃ ଉରିୟୁଏତେ ବୁଗିୟାନା । ଆଡଃ ଇମ୍ତାଙ୍ଗ୍ଗି ଇନିଃ ବିରିଦ୍କେଦ୍ତେ ଇନ୍କୁକେ ସୁସାର୍ ଏଟେଦ୍କେଦ୍କଆ ।
૩૯તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
40 ୪୦ ସିଙ୍ଗିହାସୁରଃ ତାନ୍ରେ ହଡ଼କତାଃରେ ତାଇକେନ୍ ଦୁକୁହାସୁତାନ୍ ସବେନ୍ ହଡ଼କକେ ୟୀଶୁତାଃତେକ ଆଉକେଦ୍କଆ, ଇନିଃ ମିପିଆଦ୍ ହଡ଼କଆଃରେ ତିଃଇ ଦହକେଦ୍ତେ ବୁଗିକେଦ୍କଆଏ ।
૪૦સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.
41 ୪୧ ଆଡଃଗି, ପୁରାଃ ହଡ଼କତାଃଏତେ ବଙ୍ଗାକ ଅଡଙ୍ଗ୍ୟାନ୍ଲଃକ କାଉରିକେଦାଃ, “ଆମ୍ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ହନ୍ ତାନ୍ମେ ।” ମେନ୍ଦ ୟୀଶୁ ଇନ୍କୁକେ ହାପାଅଃ ନାଗେନ୍ତେ ମାରାଙ୍ଗ୍ମଚା କେଦ୍କଆ, ଆଡଃ ଇନିଃ ବଙ୍ଗାକକେ କାଏ କାଜି ଇଚିକେଦ୍କଆ, ଚିୟାଃଚି ଏନ୍ ବଙ୍ଗାକ ଇନିଃ ଖ୍ରୀଷ୍ଟ୍ ତାନିଃ ମେନ୍ତେକ ସାରିତାଇକେନା ।
૪૧ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’”
42 ୪୨ ଆଙ୍ଗ୍ୟାନ୍ଚି, ୟୀଶୁ ସାହାର୍ଏତେ ଅଡଙ୍ଗ୍ୟାନା ଆଡଃ ମିଆଁଦ୍ ସିଃସଏଃ ଠାୟାଦ୍ତେ ସେନଃୟାନାଏ । ଗାଦେଲ୍ ହଡ଼କ ଇନିଃକେ ଦାଣାଁଁ ନାମ୍କେଦ୍ତେ ଆୟାଃତାଃକ ହିଜୁଃୟାନା, ଆଡଃ ଇନିଃ ଆକତାଃଏତେ ଆଲକାଏ ସେନଃକା ମେନ୍ତେ କେସେଦିତାନ୍କ ତାଇକେନା ।
૪૨દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં.
43 ୪୩ ମେନ୍ଦ ଇନିଃ କାଜିୟାଦ୍କଆଏ, “ଏଟାଃ ନାଗାର୍ରେୟ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ରାଇଜ୍ରେୟାଃ ସୁକୁକାଜି ଆଇଙ୍ଗ୍କେ ଉଦୁବ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ, ଚିୟାଃଚି ଏନା ନାଗେନ୍ତେ ପାର୍ମେଶ୍ୱାର୍ ଆଇଙ୍ଗ୍କେ କୁଲାକାଇଙ୍ଗ୍ୟାଁ ।”
૪૩પણ તેમણે તેઓને કહ્યું કે, ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’”
44 ୪୪ ଆଡଃ ଇନିଃ ଯିହୁଦା ଦିଶୁମ୍ରେୟାଃ ସାମାଜ୍ ଅଡ଼ାଃକରେ ଇତୁକତାନାଏ ତାଇକେନା ।
૪૪યહૂદિયાના દરેક સભાસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.