Aionian Verses

તેના સર્વ દીકરાઓ તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવીને ઊભા રહ્યાં. પણ તેણે દિલાસો પામવાની ના પાડી. તેણે કહ્યું, “હું નિશ્ચે શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ.” તેનો પિતા તેને સારુ રડ્યો. (Sheol h7585)
(parallel missing)
યાકૂબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે. કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમારાથી મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મરણ થાય, તમે એવું કરવા ઇચ્છો છો.” (Sheol h7585)
(parallel missing)
પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.” (Sheol h7585)
(parallel missing)
અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે. (Sheol h7585)
(parallel missing)
પણ જો યહોવાહ કરે અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને સ્વાહા કરી જાય અને તેઓ જીવતેજીવત મૃત્યુલોકમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે, એ માણસોએ યહોવાહને ધિક્કાર્યા છે.” (Sheol h7585)
(parallel missing)
તેઓ અને તેઓનાં ઘરનાં સર્વ જીવતાં જ મૃત્યુલોકમાં પહોંચી ગયાં. પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં અને આ રીતે તેઓ સમુદાયમાંથી નાશ પામ્યાં. (Sheol h7585)
(parallel missing)
માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે. (Sheol h7585)
(parallel missing)
ઈશ્વર મારે અને જીવાડે છે. તે શેઓલ સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે. (Sheol h7585)
(parallel missing)
શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો. (Sheol h7585)
(parallel missing)
તું તારા ડહાપણ અનુસાર યોઆબ સાથે વર્તજે, પણ તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો. (Sheol h7585)
(parallel missing)
પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહિ. તું બુદ્ધિમાન છે અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પળિયાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.” (Sheol h7585)
(parallel missing)
જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ. (Sheol h7585)
(parallel missing)
તે બાબત આકાશ જેટલી ઊંચી છે તેમાં તું શું કરી શકે? તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી શકે? (Sheol h7585)
(parallel missing)
તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો; અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું! (Sheol h7585)
(parallel missing)
જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત, જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત; (Sheol h7585)
(parallel missing)
જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?” (Sheol h7585)
(parallel missing)
તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે. (Sheol h7585)
(parallel missing)
અનાવૃષ્ટિ તથા ગરમી બરફના પાણીને શોષી લે છે; તેમ શેઓલ પાપીઓને શોષી લે છે. (Sheol h7585)
(parallel missing)
ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઈ આવરણ નથી. (Sheol h7585)
(parallel missing)
કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે? (Sheol h7585)
(parallel missing)
દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે. (Sheol h7585)
(parallel missing)
કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. (Sheol h7585)
(parallel missing)
શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે. (Sheol h7585)
(parallel missing)
હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી. (Sheol h7585)
(parallel missing)
હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો. (Sheol h7585)
(parallel missing)
તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; તેઓ સીધા કબર તરફ ઉતરશે; તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, ત્યાં કોઈ બાકી રહેશે નહિ. (Sheol h7585)
(parallel missing)
પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે; તે મારો અંગીકાર કરશે. (સેલાહ) (Sheol h7585)
(parallel missing)
એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે. (Sheol h7585)
(parallel missing)
કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે. (Sheol h7585)
(parallel missing)
કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. (Sheol h7585)
(parallel missing)
એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? (સેલાહ) (Sheol h7585)
(parallel missing)
મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. (Sheol h7585)
(parallel missing)
જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો. (Sheol h7585)
(parallel missing)
તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” (Sheol h7585)
(parallel missing)
શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય. (Sheol h7585)
(parallel missing)
તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે; તેના પગલાં શેઓલમાં પહોંચે છે. (Sheol h7585)
(parallel missing)
તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. (Sheol h7585)
(parallel missing)
પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે. (Sheol h7585)
(parallel missing)
શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ? (Sheol h7585)
(parallel missing)
જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે. (Sheol h7585)
(parallel missing)
જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. (Sheol h7585)
(parallel missing)
જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. (Sheol h7585)
(parallel missing)
એટલે શેઓલ; નિઃસંતાન મહિલાનું ગર્ભસ્થાન; પાણીથી તૃપ્ત નહિ થતી જમીન; અને કદી “બસ” ના કહેનાર અગ્નિ. (Sheol h7585)
(parallel missing)
જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી. (Sheol h7585)
(parallel missing)
મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે. (Sheol h7585)
(parallel missing)
તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે. (Sheol h7585)
(parallel missing)
“તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” (Sheol h7585)
(parallel missing)
જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે. (Sheol h7585)
(parallel missing)
તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.’ (Sheol h7585)
(parallel missing)
તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે! (Sheol h7585)
(parallel missing)
કેમ કે તમે કહ્યું છે, “અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે; અમે શેઓલની સાથે સમજૂતી કરી છે. જ્યારે ન્યાય ઊભરાઈને દેશમાં થઈને પાર જશે, ત્યારે તે અમારા સુધી પહોંચશે નહિ, કેમ કે અમે જૂઠાણાને અમારો આશ્રય બનાવ્યો છે અને અસત્યતામાં અમે છુપાઈ ગયા છીએ.” (Sheol h7585)
(parallel missing)
મૃત્યુ સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ. વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો. (Sheol h7585)
(parallel missing)
મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે. (Sheol h7585)
(parallel missing)
કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ. (Sheol h7585)
(parallel missing)
તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું. તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ. (Sheol h7585)
(parallel missing)
પ્રભુ યહોવાહ આમ કહે છે: “તે દિવસે જ્યારે તે શેઓલમાં ઊતરી ગયો ત્યારે મેં પૃથ્વી પર શોક પળાવ્યો. મેં તેના પર ઊંડાણ ઢાંક્યું, મેં સમુદ્રના પાણી રોક્યાં. અને મહાજળ થંભ્યા, મેં તેને લીધે લબાનોન પાસે શોક પળાવ્યો. તેને લીધે ખેતરનાં સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયાં. (Sheol h7585)
(parallel missing)
જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના પતનથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી, સર્વ પાણી પીનારા એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં. (Sheol h7585)
(parallel missing)
જેઓ તેના બળવાન હાથરૂપ હતા, જેઓ પ્રજાઓની છાયામાં રહેતા હતા, તેઓ પણ તેની સાથે શેઓલમાં તલવારથી કતલ થયેલાઓની પાસે ગયા. (Sheol h7585)
(parallel missing)
પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સાથીઓની સાથે શેઓલમાંથી બોલશે: ‘તેઓ અહીં નીચે આવ્યા છે! તેઓ તલવારથી મારી નંખાયેલા બેસુન્નતીઓ સાથે સૂઈ ગયા છે. (Sheol h7585)
(parallel missing)
બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે, અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા. (Sheol h7585)
(parallel missing)
શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ? હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ? હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે? પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે. (Sheol h7585)
(parallel missing)
જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ મારો હાથ તેમને પકડી પાડશે. જો તેઓ આકાશમાં ચઢી જશે, તોપણ હું તેઓને ત્યાંથી નીચે ઉતારીશ. (Sheol h7585)
(parallel missing)
તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.” (Sheol h7585)
(parallel missing)
કેમ કે દ્રાક્ષારસ તો તેનો વિશ્વાસઘાત કરે છે, તે ઘમંડી છે, જેથી તે ઘરે ન રહેતાં બહાર ભટકે છે, તે પોતાની લાલસા વધારીને કબર જેવી કરે છે, તે મોતની પેઠે કદી તૃપ્ત થતી નથી. તે દરેક પ્રજાને અને લોકોને પોતાના માટે ભેગા કરે છે. (Sheol h7585)
(parallel missing)
પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે. (Geenna g1067)
କିନ୍ତ୍ୱହଂ ଯୁଷ୍ମାନ୍ ୱଦାମି, ଯଃ କଶ୍ଚିତ୍ କାରଣଂ ୱିନା ନିଜଭ୍ରାତ୍ରେ କୁପ୍ୟତି, ସ ୱିଚାରସଭାଯାଂ ଦଣ୍ଡାର୍ହୋ ଭୱିଷ୍ୟତି; ଯଃ କଶ୍ଚିଚ୍ଚ ସ୍ୱୀଯସହଜଂ ନିର୍ବ୍ବୋଧଂ ୱଦତି, ସ ମହାସଭାଯାଂ ଦଣ୍ଡାର୍ହୋ ଭୱିଷ୍ୟତି; ପୁନଶ୍ଚ ତ୍ୱଂ ମୂଢ ଇତି ୱାକ୍ୟଂ ଯଦି କଶ୍ଚିତ୍ ସ୍ୱୀଯଭ୍ରାତରଂ ୱକ୍ତି, ତର୍ହି ନରକାଗ୍ନୌ ସ ଦଣ୍ଡାର୍ହୋ ଭୱିଷ୍ୟତି| (Geenna g1067)
જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. (Geenna g1067)
ତସ୍ମାତ୍ ତୱ ଦକ୍ଷିଣଂ ନେତ୍ରଂ ଯଦି ତ୍ୱାଂ ବାଧତେ, ତର୍ହି ତନ୍ନେତ୍ରମ୍ ଉତ୍ପାଟ୍ୟ ଦୂରେ ନିକ୍ଷିପ, ଯସ୍ମାତ୍ ତୱ ସର୍ୱ୍ୱୱପୁଷୋ ନରକେ ନିକ୍ଷେପାତ୍ ତୱୈକାଙ୍ଗସ୍ୟ ନାଶୋ ୱରଂ| (Geenna g1067)
જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. (Geenna g1067)
ଯଦ୍ୱା ତୱ ଦକ୍ଷିଣଃ କରୋ ଯଦି ତ୍ୱାଂ ବାଧତେ, ତର୍ହି ତଂ କରଂ ଛିତ୍ତ୍ୱା ଦୂରେ ନିକ୍ଷିପ, ଯତଃ ସର୍ୱ୍ୱୱପୁଷୋ ନରକେ ନିକ୍ଷେପାତ୍ ଏକାଙ୍ଗସ୍ୟ ନାଶୋ ୱରଂ| (Geenna g1067)
શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ. (Geenna g1067)
ଯେ କାଯଂ ହନ୍ତୁଂ ଶକ୍ନୁୱନ୍ତି ନାତ୍ମାନଂ, ତେଭ୍ୟୋ ମା ଭୈଷ୍ଟ; ଯଃ କାଯାତ୍ମାନୌ ନିରଯେ ନାଶଯିତୁଂ, ଶକ୍ନୋତି, ତତୋ ବିଭୀତ| (Geenna g1067)
ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. (Hadēs g86)
ଅପରଞ୍ଚ ବତ କଫର୍ନାହୂମ୍, ତ୍ୱଂ ସ୍ୱର୍ଗଂ ଯାୱଦୁନ୍ନତୋସି, କିନ୍ତୁ ନରକେ ନିକ୍ଷେପ୍ସ୍ୟସେ, ଯସ୍ମାତ୍ ତ୍ୱଯି ଯାନ୍ୟାଶ୍ଚର୍ୟ୍ୟାଣି କର୍ମ୍ମଣ୍ୟକାରିଷତ, ଯଦି ତାନି ସିଦୋମ୍ନଗର ଅକାରିଷ୍ୟନ୍ତ, ତର୍ହି ତଦଦ୍ୟ ଯାୱଦସ୍ଥାସ୍ୟତ୍| (Hadēs g86)
માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ. (aiōn g165)
ଯୋ ମନୁଜସୁତସ୍ୟ ୱିରୁଦ୍ଧାଂ କଥାଂ କଥଯତି, ତସ୍ୟାପରାଧସ୍ୟ କ୍ଷମା ଭୱିତୁଂ ଶକ୍ନୋତି, କିନ୍ତୁ ଯଃ କଶ୍ଚିତ୍ ପୱିତ୍ରସ୍ୟାତ୍ମନୋ ୱିରୁଦ୍ଧାଂ କଥାଂ କଥଯତି ନେହଲୋକେ ନ ପ୍ରେତ୍ୟ ତସ୍ୟାପରାଧସ୍ୟ କ୍ଷମା ଭୱିତୁଂ ଶକ୍ନୋତି| (aiōn g165)
કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. (aiōn g165)
ଅପରଂ କଣ୍ଟକାନାଂ ମଧ୍ୟେ ବୀଜାନ୍ୟୁପ୍ତାନି ତଦର୍ଥ ଏଷଃ; କେନଚିତ୍ କଥାଯାଂ ଶ୍ରୁତାଯାଂ ସାଂସାରିକଚିନ୍ତାଭି ର୍ଭ୍ରାନ୍ତିଭିଶ୍ଚ ସା ଗ୍ରସ୍ୟତେ, ତେନ ସା ମା ୱିଫଲା ଭୱତି| (aiōn g165)
જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે. (aiōn g165)
ୱନ୍ୟଯୱସାନି ପାପାତ୍ମନଃ ସନ୍ତାନାଃ| ଯେନ ରିପୁଣା ତାନ୍ୟୁପ୍ତାନି ସ ଶଯତାନଃ, କର୍ତ୍ତନସମଯଶ୍ଚ ଜଗତଃ ଶେଷଃ, କର୍ତ୍ତକାଃ ସ୍ୱର୍ଗୀଯଦୂତାଃ| (aiōn g165)
એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે. (aiōn g165)
ଯଥା ୱନ୍ୟଯୱସାନି ସଂଗୃହ୍ୟ ଦାହ୍ୟନ୍ତେ, ତଥା ଜଗତଃ ଶେଷେ ଭୱିଷ୍ୟତି; (aiōn g165)
એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે, (aiōn g165)
ତଥୈୱ ଜଗତଃ ଶେଷେ ଭୱିଷ୍ୟତି, ଫଲତଃ ସ୍ୱର୍ଗୀଯଦୂତା ଆଗତ୍ୟ ପୁଣ୍ୟୱଜ୍ଜନାନାଂ ମଧ୍ୟାତ୍ ପାପିନଃ ପୃଥକ୍ କୃତ୍ୱା ୱହ୍ନିକୁଣ୍ଡେ ନିକ୍ଷେପ୍ସ୍ୟନ୍ତି, (aiōn g165)
હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં. (Hadēs g86)
ଅତୋଽହଂ ତ୍ୱାଂ ୱଦାମି, ତ୍ୱଂ ପିତରଃ (ପ୍ରସ୍ତରଃ) ଅହଞ୍ଚ ତସ୍ୟ ପ୍ରସ୍ତରସ୍ୟୋପରି ସ୍ୱମଣ୍ଡଲୀଂ ନିର୍ମ୍ମାସ୍ୟାମି, ତେନ ନିରଯୋ ବଲାତ୍ ତାଂ ପରାଜେତୁଂ ନ ଶକ୍ଷ୍ୟତି| (Hadēs g86)
માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. (aiōnios g166)
ତସ୍ମାତ୍ ତୱ କରଶ୍ଚରଣୋ ୱା ଯଦି ତ୍ୱାଂ ବାଧତେ, ତର୍ହି ତଂ ଛିତ୍ତ୍ୱା ନିକ୍ଷିପ, ଦ୍ୱିକରସ୍ୟ ଦ୍ୱିପଦସ୍ୟ ୱା ତୱାନପ୍ତୱହ୍ନୌ ନିକ୍ଷେପାତ୍, ଖଞ୍ଜସ୍ୟ ୱା ଛିନ୍ନହସ୍ତସ୍ୟ ତୱ ଜୀୱନେ ପ୍ରୱେଶୋ ୱରଂ| (aiōnios g166)
જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. (Geenna g1067)
ଅପରଂ ତୱ ନେତ୍ରଂ ଯଦି ତ୍ୱାଂ ବାଧତେ, ତର୍ହି ତଦପ୍ୟୁତ୍ପାୱ୍ୟ ନିକ୍ଷିପ, ଦ୍ୱିନେତ୍ରସ୍ୟ ନରକାଗ୍ନୌ ନିକ୍ଷେପାତ୍ କାଣସ୍ୟ ତୱ ଜୀୱନେ ପ୍ରୱେଶୋ ୱରଂ| (Geenna g1067)
ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?” (aiōnios g166)
ଅପରମ୍ ଏକ ଆଗତ୍ୟ ତଂ ପପ୍ରଚ୍ଛ, ହେ ପରମଗୁରୋ, ଅନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ତୁଂ ମଯା କିଂ କିଂ ସତ୍କର୍ମ୍ମ କର୍ତ୍ତୱ୍ୟଂ? (aiōnios g166)
જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે. (aiōnios g166)
ଅନ୍ୟଚ୍ଚ ଯଃ କଶ୍ଚିତ୍ ମମ ନାମକାରଣାତ୍ ଗୃହଂ ୱା ଭ୍ରାତରଂ ୱା ଭଗିନୀଂ ୱା ପିତରଂ ୱା ମାତରଂ ୱା ଜାଯାଂ ୱା ବାଲକଂ ୱା ଭୂମିଂ ପରିତ୍ୟଜତି, ସ ତେଷାଂ ଶତଗୁଣଂ ଲପ୍ସ୍ୟତେ, ଅନନ୍ତାଯୁମୋଽଧିକାରିତ୍ୱଞ୍ଚ ପ୍ରାପ୍ସ୍ୟତି| (aiōnios g166)
રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ. (aiōn g165)
ତତୋ ମାର୍ଗପାର୍ଶ୍ୱ ଉଡୁମ୍ବରୱୃକ୍ଷମେକଂ ୱିଲୋକ୍ୟ ତତ୍ସମୀପଂ ଗତ୍ୱା ପତ୍ରାଣି ୱିନା କିମପି ନ ପ୍ରାପ୍ୟ ତଂ ପାଦପଂ ପ୍ରୋୱାଚ, ଅଦ୍ୟାରଭ୍ୟ କଦାପି ତ୍ୱଯି ଫଲଂ ନ ଭୱତୁ; ତେନ ତତ୍କ୍ଷଣାତ୍ ସ ଉଡୁମ୍ବରମାହୀରୁହଃ ଶୁଷ୍କତାଂ ଗତଃ| (aiōn g165)
ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો. (Geenna g1067)
କଞ୍ଚନ ପ୍ରାପ୍ୟ ସ୍ୱତୋ ଦ୍ୱିଗୁଣନରକଭାଜନଂ ତଂ କୁରୁଥ| (Geenna g1067)
ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો? (Geenna g1067)
ରେ ଭୁଜଗାଃ କୃଷ୍ଣଭୁଜଗୱଂଶାଃ, ଯୂଯଂ କଥଂ ନରକଦଣ୍ଡାଦ୍ ରକ୍ଷିଷ୍ୟଧ୍ୱେ| (Geenna g1067)
પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” (aiōn g165)
ଅନନ୍ତରଂ ତସ୍ମିନ୍ ଜୈତୁନପର୍ୱ୍ୱତୋପରି ସମୁପୱିଷ୍ଟେ ଶିଷ୍ୟାସ୍ତସ୍ୟ ସମୀପମାଗତ୍ୟ ଗୁପ୍ତଂ ପପ୍ରଚ୍ଛୁଃ, ଏତା ଘଟନାଃ କଦା ଭୱିଷ୍ୟନ୍ତି? ଭୱତ ଆଗମନସ୍ୟ ଯୁଗାନ୍ତସ୍ୟ ଚ କିଂ ଲକ୍ଷ୍ମ? ତଦସ୍ମାନ୍ ୱଦତୁ| (aiōn g165)
પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ, (aiōnios g166)
ପଶ୍ଚାତ୍ ସ ୱାମସ୍ଥିତାନ୍ ଜନାନ୍ ୱଦିଷ୍ୟତି, ରେ ଶାପଗ୍ରସ୍ତାଃ ସର୍ୱ୍ୱେ, ଶୈତାନେ ତସ୍ୟ ଦୂତେଭ୍ୟଶ୍ଚ ଯୋଽନନ୍ତୱହ୍ନିରାସାଦିତ ଆସ୍ତେ, ଯୂଯଂ ମଦନ୍ତିକାତ୍ ତମଗ୍ନିଂ ଗଚ୍ଛତ| (aiōnios g166)
તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.” (aiōnios g166)
ପଶ୍ଚାଦମ୍ୟନନ୍ତଶାସ୍ତିଂ କିନ୍ତୁ ଧାର୍ମ୍ମିକା ଅନନ୍ତାଯୁଷଂ ଭୋକ୍ତୁଂ ଯାସ୍ୟନ୍ତି| (aiōnios g166)
મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (aiōn g165)
ପଶ୍ୟତ, ଜଗଦନ୍ତଂ ଯାୱତ୍ ସଦାହଂ ଯୁଷ୍ମାଭିଃ ସାକଂ ତିଷ୍ଠାମି| ଇତି| (aiōn g165)
પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” (aiōn g165, aiōnios g166)
କିନ୍ତୁ ଯଃ କଶ୍ଚିତ୍ ପୱିତ୍ରମାତ୍ମାନଂ ନିନ୍ଦତି ତସ୍ୟାପରାଧସ୍ୟ କ୍ଷମା କଦାପି ନ ଭୱିଷ୍ୟତି ସୋନନ୍ତଦଣ୍ଡସ୍ୟାର୍ହୋ ଭୱିଷ୍ୟତି| (aiōn g165, aiōnios g166)
Mark 4:18 (ମାର୍କଃ 4:18)
(parallel missing)
ଯେ ଜନାଃ କଥାଂ ଶୃଣ୍ୱନ୍ତି କିନ୍ତୁ ସାଂସାରିକୀ ଚିନ୍ତା ଧନଭ୍ରାନ୍ତି ର୍ୱିଷଯଲୋଭଶ୍ଚ ଏତେ ସର୍ୱ୍ୱେ ଉପସ୍ଥାଯ ତାଂ କଥାଂ ଗ୍ରସନ୍ତି ତତଃ ମା ୱିଫଲା ଭୱତି (aiōn g165)
પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે. (aiōn g165)
(parallel missing)
જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે (Geenna g1067)
(parallel missing)
Mark 9:44 (ମାର୍କଃ 9:44)
(parallel missing)
ଯସ୍ମାତ୍ ଯତ୍ର କୀଟା ନ ମ୍ରିଯନ୍ତେ ୱହ୍ନିଶ୍ଚ ନ ନିର୍ୱ୍ୱାତି, ତସ୍ମିନ୍ ଅନିର୍ୱ୍ୱାଣାନଲନରକେ କରଦ୍ୱଯୱସ୍ତୱ ଗମନାତ୍ କରହୀନସ୍ୟ ସ୍ୱର୍ଗପ୍ରୱେଶସ୍ତୱ କ୍ଷେମଂ| (Geenna g1067)
જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે (Geenna g1067)
(parallel missing)
Mark 9:46 (ମାର୍କଃ 9:46)
(parallel missing)
ଯତୋ ଯତ୍ର କୀଟା ନ ମ୍ରିଯନ୍ତେ ୱହ୍ନିଶ୍ଚ ନ ନିର୍ୱ୍ୱାତି, ତସ୍ମିନ୍ ଽନିର୍ୱ୍ୱାଣୱହ୍ନୌ ନରକେ ଦ୍ୱିପାଦୱତସ୍ତୱ ନିକ୍ଷେପାତ୍ ପାଦହୀନସ୍ୟ ସ୍ୱର୍ଗପ୍ରୱେଶସ୍ତୱ କ୍ଷେମଂ| (Geenna g1067)
જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું, (Geenna g1067)
(parallel missing)
Mark 9:48 (ମାର୍କଃ 9:48)
(parallel missing)
ତସ୍ମିନ ଽନିର୍ୱ୍ୱାଣୱହ୍ନୌ ନରକେ ଦ୍ୱିନେତ୍ରସ୍ୟ ତୱ ନିକ୍ଷେପାଦ୍ ଏକନେତ୍ରୱତ ଈଶ୍ୱରରାଜ୍ୟେ ପ୍ରୱେଶସ୍ତୱ କ୍ଷେମଂ| (Geenna g1067)
તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે, ‘ઓ ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?’” (aiōnios g166)
ଅଥ ସ ୱର୍ତ୍ମନା ଯାତି, ଏତର୍ହି ଜନ ଏକୋ ଧାୱନ୍ ଆଗତ୍ୟ ତତ୍ସମ୍ମୁଖେ ଜାନୁନୀ ପାତଯିତ୍ୱା ପୃଷ୍ଟୱାନ୍, ଭୋଃ ପରମଗୁରୋ, ଅନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ତଯେ ମଯା କିଂ କର୍ତ୍ତୱ୍ୟଂ? (aiōnios g166)
તે હમણાં આ જીવનકાળમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જોકે તેઓની સતાવણી થશે. વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. (aiōn g165, aiōnios g166)
ଗୃହଭ୍ରାତୃଭଗିନୀପିତୃମାତୃପତ୍ନୀସନ୍ତାନଭୂମୀନାମିହ ଶତଗୁଣାନ୍ ପ୍ରେତ୍ୟାନନ୍ତାଯୁଶ୍ଚ ନ ପ୍ରାପ୍ନୋତି ତାଦୃଶଃ କୋପି ନାସ୍ତି| (aiōn g165, aiōnios g166)
ઈસુએ તેને કહ્યું કે, ‘હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય’ અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું. (aiōn g165)
ଅଦ୍ୟାରଭ୍ୟ କୋପି ମାନୱସ୍ତ୍ୱତ୍ତଃ ଫଲଂ ନ ଭୁଞ୍ଜୀତ; ଇମାଂ କଥାଂ ତସ୍ୟ ଶିଷ୍ୟାଃ ଶୁଶ୍ରୁୱୁଃ| (aiōn g165)
તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’” (aiōn g165)
ତଥା ସ ଯାକୂବୋ ୱଂଶୋପରି ସର୍ୱ୍ୱଦା ରାଜତ୍ୱଂ କରିଷ୍ୟତି, ତସ୍ୟ ରାଜତ୍ୱସ୍ୟାନ୍ତୋ ନ ଭୱିଷ୍ୟତି| (aiōn g165)
Luke 1:54 (ଲୂକଃ 1:54)
(parallel missing)
ଇବ୍ରାହୀମି ଚ ତଦ୍ୱଂଶେ ଯା ଦଯାସ୍ତି ସଦୈୱ ତାଂ| ସ୍ମୃତ୍ୱା ପୁରା ପିତୃଣାଂ ନୋ ଯଥା ସାକ୍ଷାତ୍ ପ୍ରତିଶ୍ରୁତଂ| (aiōn g165)
સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’” (aiōn g165)
(parallel missing)
( જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે, ), (aiōn g165)
(parallel missing)
Luke 1:73 (ଲୂକଃ 1:73)
(parallel missing)
ସୃଷ୍ଟେଃ ପ୍ରଥମତଃ ସ୍ୱୀଯୈଃ ପୱିତ୍ରୈ ର୍ଭାୱିୱାଦିଭିଃ| (aiōn g165)
દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’” (Abyssos g12)
ଅଥ ଭୂତା ୱିନଯେନ ଜଗଦୁଃ, ଗଭୀରଂ ଗର୍ତ୍ତଂ ଗନ୍ତୁଂ ମାଜ୍ଞାପଯାସ୍ମାନ୍| (Abyssos g12)
વળી, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે. (Hadēs g86)
ହେ କଫର୍ନାହୂମ୍, ତ୍ୱଂ ସ୍ୱର୍ଗଂ ଯାୱଦ୍ ଉନ୍ନତା କିନ୍ତୁ ନରକଂ ଯାୱତ୍ ନ୍ୟଗ୍ଭୱିଷ୍ୟସି| (Hadēs g86)
જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ‘ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?’” (aiōnios g166)
ଅନନ୍ତରମ୍ ଏକୋ ୱ୍ୟୱସ୍ଥାପକ ଉତ୍ଥାଯ ତଂ ପରୀକ୍ଷିତୁଂ ପପ୍ରଚ୍ଛ, ହେ ଉପଦେଶକ ଅନନ୍ତାଯୁଷଃ ପ୍ରାପ୍ତଯେ ମଯା କିଂ କରଣୀଯଂ? (aiōnios g166)
પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો. (Geenna g1067)
ତର୍ହି କସ୍ମାଦ୍ ଭେତୱ୍ୟମ୍ ଇତ୍ୟହଂ ୱଦାମି, ଯଃ ଶରୀରଂ ନାଶଯିତ୍ୱା ନରକଂ ନିକ୍ଷେପ୍ତୁଂ ଶକ୍ନୋତି ତସ୍ମାଦେୱ ଭଯଂ କୁରୁତ, ପୁନରପି ୱଦାମି ତସ୍ମାଦେୱ ଭଯଂ କୁରୁତ| (Geenna g1067)
તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. (aiōn g165)
ତେନୈୱ ପ୍ରଭୁସ୍ତମଯଥାର୍ଥକୃତମ୍ ଅଧୀଶଂ ତଦ୍ବୁଦ୍ଧିନୈପୁଣ୍ୟାତ୍ ପ୍ରଶଶଂସ; ଇତ୍ଥଂ ଦୀପ୍ତିରୂପସନ୍ତାନେଭ୍ୟ ଏତତ୍ସଂସାରସ୍ୟ ସନ୍ତାନା ୱର୍ତ୍ତମାନକାଲେଽଧିକବୁଦ୍ଧିମନ୍ତୋ ଭୱନ୍ତି| (aiōn g165)
અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે. (aiōnios g166)
ଅତୋ ୱଦାମି ଯୂଯମପ୍ୟଯଥାର୍ଥେନ ଧନେନ ମିତ୍ରାଣି ଲଭଧ୍ୱଂ ତତୋ ଯୁଷ୍ମାସୁ ପଦଭ୍ରଷ୍ଟେଷ୍ୱପି ତାନି ଚିରକାଲମ୍ ଆଶ୍ରଯଂ ଦାସ୍ୟନ୍ତି| (aiōnios g166)
પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. (Hadēs g86)
ପଶ୍ଚାତ୍ ସ ଧନୱାନପି ମମାର, ତଂ ଶ୍ମଶାନେ ସ୍ଥାପଯାମାସୁଶ୍ଚ; କିନ୍ତୁ ପରଲୋକେ ସ ୱେଦନାକୁଲଃ ସନ୍ ଊର୍ଦ୍ଧ୍ୱାଂ ନିରୀକ୍ଷ୍ୟ ବହୁଦୂରାଦ୍ ଇବ୍ରାହୀମଂ ତତ୍କ୍ରୋଡ ଇଲିଯାସରଞ୍ଚ ୱିଲୋକ୍ୟ ରୁୱନ୍ନୁୱାଚ; (Hadēs g86)
એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’” (aiōnios g166)
ଅପରମ୍ ଏକୋଧିପତିସ୍ତଂ ପପ୍ରଚ୍ଛ, ହେ ପରମଗୁରୋ, ଅନନ୍ତାଯୁଷଃ ପ୍ରାପ୍ତଯେ ମଯା କିଂ କର୍ତ୍ତୱ୍ୟଂ? (aiōnios g166)
તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’” (aiōn g165, aiōnios g166)
ଇହ କାଲେ ତତୋଽଧିକଂ ପରକାଲେ ଽନନ୍ତାଯୁଶ୍ଚ ନ ପ୍ରାପ୍ସ୍ୟତି ଲୋକ ଈଦୃଶଃ କୋପି ନାସ୍ତି| (aiōn g165, aiōnios g166)
ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; (aiōn g165)
ତଦା ଯୀଶୁଃ ପ୍ରତ୍ୟୁୱାଚ, ଏତସ୍ୟ ଜଗତୋ ଲୋକା ୱିୱହନ୍ତି ୱାଗ୍ଦତ୍ତାଶ୍ଚ ଭୱନ୍ତି (aiōn g165)
પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; (aiōn g165)
କିନ୍ତୁ ଯେ ତଜ୍ଜଗତ୍ପ୍ରାପ୍ତିଯୋଗ୍ୟତ୍ୱେନ ଗଣିତାଂ ଭୱିଷ୍ୟନ୍ତି ଶ୍ମଶାନାଚ୍ଚୋତ୍ଥାସ୍ୟନ୍ତି ତେ ନ ୱିୱହନ୍ତି ୱାଗ୍ଦତ୍ତାଶ୍ଚ ନ ଭୱନ୍ତି, (aiōn g165)
જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. (aiōnios g166)
ତସ୍ମାଦ୍ ଯଃ କଶ୍ଚିତ୍ ତସ୍ମିନ୍ ୱିଶ୍ୱସିଷ୍ୟତି ସୋଽୱିନାଶ୍ୟଃ ସନ୍ ଅନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ସ୍ୟତି| (aiōnios g166)
કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. (aiōnios g166)
ଈଶ୍ୱର ଇତ୍ଥଂ ଜଗଦଦଯତ ଯତ୍ ସ୍ୱମଦ୍ୱିତୀଯଂ ତନଯଂ ପ୍ରାଦଦାତ୍ ତତୋ ଯଃ କଶ୍ଚିତ୍ ତସ୍ମିନ୍ ୱିଶ୍ୱସିଷ୍ୟତି ସୋଽୱିନାଶ୍ୟଃ ସନ୍ ଅନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ସ୍ୟତି| (aiōnios g166)
દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’” (aiōnios g166)
ଯଃ କଶ୍ଚିତ୍ ପୁତ୍ରେ ୱିଶ୍ୱସିତି ସ ଏୱାନନ୍ତମ୍ ପରମାଯୁଃ ପ୍ରାପ୍ନୋତି କିନ୍ତୁ ଯଃ କଶ୍ଚିତ୍ ପୁତ୍ରେ ନ ୱିଶ୍ୱସିତି ସ ପରମାଯୁଷୋ ଦର୍ଶନଂ ନ ପ୍ରାପ୍ନୋତି କିନ୍ତ୍ୱୀଶ୍ୱରସ୍ୟ କୋପଭାଜନଂ ଭୂତ୍ୱା ତିଷ୍ଠତି| (aiōnios g166)
પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’” (aiōn g165, aiōnios g166)
କିନ୍ତୁ ମଯା ଦତ୍ତଂ ପାନୀଯଂ ଯଃ ପିୱତି ସ ପୁନଃ କଦାପି ତୃଷାର୍ତ୍ତୋ ନ ଭୱିଷ୍ୟତି| ମଯା ଦତ୍ତମ୍ ଇଦଂ ତୋଯଂ ତସ୍ୟାନ୍ତଃ ପ୍ରସ୍ରୱଣରୂପଂ ଭୂତ୍ୱା ଅନନ୍ତାଯୁର୍ୟାୱତ୍ ସ୍ରୋଷ୍ୟତି| (aiōn g165, aiōnios g166)
જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે. (aiōnios g166)
ଯଶ୍ଛିନତ୍ତି ସ ୱେତନଂ ଲଭତେ ଅନନ୍ତାଯୁଃସ୍ୱରୂପଂ ଶସ୍ୟଂ ସ ଗୃହ୍ଲାତି ଚ, ତେନୈୱ ୱପ୍ତା ଛେତ୍ତା ଚ ଯୁଗପଦ୍ ଆନନ୍ଦତଃ| (aiōnios g166)
હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. (aiōnios g166)
ଯୁଷ୍ମାନାହଂ ଯଥାର୍ଥତରଂ ୱଦାମି ଯୋ ଜନୋ ମମ ୱାକ୍ୟଂ ଶ୍ରୁତ୍ୱା ମତ୍ପ୍ରେରକେ ୱିଶ୍ୱସିତି ସୋନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ନୋତି କଦାପି ଦଣ୍ଡବାଜନଂ ନ ଭୱତି ନିଧନାଦୁତ୍ଥାଯ ପରମାଯୁଃ ପ୍ରାପ୍ନୋତି| (aiōnios g166)
તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. (aiōnios g166)
ଧର୍ମ୍ମପୁସ୍ତକାନି ଯୂଯମ୍ ଆଲୋଚଯଧ୍ୱଂ ତୈ ର୍ୱାକ୍ୟୈରନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ସ୍ୟାମ ଇତି ଯୂଯଂ ବୁଧ୍ୟଧ୍ୱେ ତଦ୍ଧର୍ମ୍ମପୁସ୍ତକାନି ମଦର୍ଥେ ପ୍ରମାଣଂ ଦଦତି| (aiōnios g166)
જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’” (aiōnios g166)
କ୍ଷଯଣୀଯଭକ୍ଷ୍ୟାର୍ଥଂ ମା ଶ୍ରାମିଷ୍ଟ କିନ୍ତ୍ୱନ୍ତାଯୁର୍ଭକ୍ଷ୍ୟାର୍ଥଂ ଶ୍ରାମ୍ୟତ, ତସ୍ମାତ୍ ତାଦୃଶଂ ଭକ୍ଷ୍ୟଂ ମନୁଜପୁତ୍ରୋ ଯୁଷ୍ମାଭ୍ୟଂ ଦାସ୍ୟତି; ତସ୍ମିନ୍ ତାତ ଈଶ୍ୱରଃ ପ୍ରମାଣଂ ପ୍ରାଦାତ୍| (aiōnios g166)
કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’” (aiōnios g166)
ଯଃ କଶ୍ଚିନ୍ ମାନୱସୁତଂ ୱିଲୋକ୍ୟ ୱିଶ୍ୱସିତି ସ ଶେଷଦିନେ ମଯୋତ୍ଥାପିତଃ ସନ୍ ଅନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ସ୍ୟତି ଇତି ମତ୍ପ୍ରେରକସ୍ୟାଭିମତଂ| (aiōnios g166)
હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. (aiōnios g166)
ଅହଂ ଯୁଷ୍ମାନ୍ ଯଥାର୍ଥତରଂ ୱଦାମି ଯୋ ଜନୋ ମଯି ୱିଶ୍ୱାସଂ କରୋତି ସୋନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ନୋତି| (aiōnios g166)
સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’” (aiōn g165)
ଯଜ୍ଜୀୱନଭକ୍ଷ୍ୟଂ ସ୍ୱର୍ଗାଦାଗଚ୍ଛତ୍ ସୋହମେୱ ଇଦଂ ଭକ୍ଷ୍ୟଂ ଯୋ ଜନୋ ଭୁଙ୍କ୍ତ୍ତେ ସ ନିତ୍ୟଜୀୱୀ ଭୱିଷ୍ୟତି| ପୁନଶ୍ଚ ଜଗତୋ ଜୀୱନାର୍ଥମହଂ ଯତ୍ ସ୍ୱକୀଯପିଶିତଂ ଦାସ୍ୟାମି ତଦେୱ ମଯା ୱିତରିତଂ ଭକ୍ଷ୍ୟମ୍| (aiōn g165)
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. (aiōnios g166)
ଯୋ ମମାମିଷଂ ସ୍ୱାଦତି ମମ ସୁଧିରଞ୍ଚ ପିୱତି ସୋନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ନୋତି ତତଃ ଶେଷେଽହ୍ନି ତମହମ୍ ଉତ୍ଥାପଯିଷ୍ୟାମି| (aiōnios g166)
જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” (aiōn g165)
ଯଦ୍ଭକ୍ଷ୍ୟଂ ସ୍ୱର୍ଗାଦାଗଚ୍ଛତ୍ ତଦିଦଂ ଯନ୍ମାନ୍ନାଂ ସ୍ୱାଦିତ୍ୱା ଯୁଷ୍ମାକଂ ପିତରୋଽମ୍ରିଯନ୍ତ ତାଦୃଶମ୍ ଇଦଂ ଭକ୍ଷ୍ୟଂ ନ ଭୱତି ଇଦଂ ଭକ୍ଷ୍ୟଂ ଯୋ ଭକ୍ଷତି ସ ନିତ୍ୟଂ ଜୀୱିଷ୍ୟତି| (aiōn g165)
સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. (aiōnios g166)
ତତଃ ଶିମୋନ୍ ପିତରଃ ପ୍ରତ୍ୟୱୋଚତ୍ ହେ ପ୍ରଭୋ କସ୍ୟାଭ୍ୟର୍ଣଂ ଗମିଷ୍ୟାମଃ? (aiōnios g166)
હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે. (aiōn g165)
ଦାସଶ୍ଚ ନିରନ୍ତରଂ ନିୱେଶନେ ନ ତିଷ୍ଠତି କିନ୍ତୁ ପୁତ୍ରୋ ନିରନ୍ତରଂ ତିଷ୍ଠତି| (aiōn g165)
હું તમને નિશ્ચે કહું છું કે, જો કોઈ મારા વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. (aiōn g165)
ଅହଂ ଯୁଷ୍ମଭ୍ୟମ୍ ଅତୀୱ ଯଥାର୍ଥଂ କଥଯାମି ଯୋ ନରୋ ମଦୀଯଂ ୱାଚଂ ମନ୍ୟତେ ସ କଦାଚନ ନିଧନଂ ନ ଦ୍ରକ୍ଷ୍ୟତି| (aiōn g165)
યહૂદીઓએ તેમને કહ્યું, ‘તને દુષ્ટાત્મા વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. (aiōn g165)
ଯିହୂଦୀଯାସ୍ତମୱଦନ୍ ତ୍ୱଂ ଭୂତଗ୍ରସ୍ତ ଇତୀଦାନୀମ୍ ଅୱୈଷ୍ମ| ଇବ୍ରାହୀମ୍ ଭୱିଷ୍ୟଦ୍ୱାଦିନଞ୍ଚ ସର୍ୱ୍ୱେ ମୃତାଃ କିନ୍ତୁ ତ୍ୱଂ ଭାଷସେ ଯୋ ନରୋ ମମ ଭାରତୀଂ ଗୃହ୍ଲାତି ସ ଜାତୁ ନିଧାନାସ୍ୱାଦଂ ନ ଲପ୍ସ୍ୟତେ| (aiōn g165)
સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. (aiōn g165)
କୋପି ମନୁଷ୍ୟୋ ଜନ୍ମାନ୍ଧାଯ ଚକ୍ଷୁଷୀ ଅଦଦାତ୍ ଜଗଦାରମ୍ଭାଦ୍ ଏତାଦୃଶୀଂ କଥାଂ କୋପି କଦାପି ନାଶୃଣୋତ୍| (aiōn g165)
હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ. (aiōn g165, aiōnios g166)
ଅହଂ ତେଭ୍ୟୋଽନନ୍ତାଯୁ ର୍ଦଦାମି, ତେ କଦାପି ନ ନଂକ୍ଷ୍ୟନ୍ତି କୋପି ମମ କରାତ୍ ତାନ୍ ହର୍ତ୍ତୁଂ ନ ଶକ୍ଷ୍ୟତି| (aiōn g165, aiōnios g166)
અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” (aiōn g165)
ଯଃ କଶ୍ଚନ ଚ ଜୀୱନ୍ ମଯି ୱିଶ୍ୱସିତି ସ କଦାପି ନ ମରିଷ୍ୟତି, ଅସ୍ୟାଂ କଥାଯାଂ କିଂ ୱିଶ୍ୱସିଷି? (aiōn g165)
જે પોતાનો જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે. (aiōnios g166)
ଯୋ ଜନେ ନିଜପ୍ରାଣାନ୍ ପ୍ରିଯାନ୍ ଜାନାତି ସ ତାନ୍ ହାରଯିଷ୍ୟତି କିନ୍ତୁ ଯେ ଜନ ଇହଲୋକେ ନିଜପ୍ରାଣାନ୍ ଅପ୍ରିଯାନ୍ ଜାନାତି ସେନନ୍ତାଯୁଃ ପ୍ରାପ୍ତୁଂ ତାନ୍ ରକ୍ଷିଷ୍ୟତି| (aiōnios g166)
એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, ‘ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?’” (aiōn g165)
ତଦା ଲୋକା ଅକଥଯନ୍ ସୋଭିଷିକ୍ତଃ ସର୍ୱ୍ୱଦା ତିଷ୍ଠତୀତି ୱ୍ୟୱସ୍ଥାଗ୍ରନ୍ଥେ ଶ୍ରୁତମ୍ ଅସ୍ମାଭିଃ, ତର୍ହି ମନୁଷ୍ୟପୁତ୍ରଃ ପ୍ରୋତ୍ଥାପିତୋ ଭୱିଷ୍ୟତୀତି ୱାକ୍ୟଂ କଥଂ ୱଦସି? ମନୁଷ୍ୟପୁତ୍ରୋଯଂ କଃ? (aiōn g165)
તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું. (aiōnios g166)
ତସ୍ୟ ସାଜ୍ଞା ଅନନ୍ତାଯୁରିତ୍ୟହଂ ଜାନାମି, ଅତଏୱାହଂ ଯତ୍ କଥଯାମି ତତ୍ ପିତା ଯଥାଜ୍ଞାପଯତ୍ ତଥୈୱ କଥଯାମ୍ୟହମ୍| (aiōnios g166)
પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’” (aiōn g165)
ତତଃ ପିତରଃ କଥିତୱାନ୍ ଭୱାନ୍ କଦାପି ମମ ପାଦୌ ନ ପ୍ରକ୍ଷାଲଯିଷ୍ୟତି| ଯୀଶୁରକଥଯଦ୍ ଯଦି ତ୍ୱାଂ ନ ପ୍ରକ୍ଷାଲଯେ ତର୍ହି ମଯି ତୱ କୋପ୍ୟଂଶୋ ନାସ୍ତି| (aiōn g165)
અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે, (aiōn g165)
ତତୋ ମଯା ପିତୁଃ ସମୀପେ ପ୍ରାର୍ଥିତେ ପିତା ନିରନ୍ତରଂ ଯୁଷ୍ମାଭିଃ ସାର୍ଦ୍ଧଂ ସ୍ଥାତୁମ୍ ଇତରମେକଂ ସହାଯମ୍ ଅର୍ଥାତ୍ ସତ୍ୟମଯମ୍ ଆତ୍ମାନଂ ଯୁଷ୍ମାକଂ ନିକଟଂ ପ୍ରେଷଯିଷ୍ୟତି| (aiōn g165)
કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. (aiōnios g166)
ତ୍ୱଂ ଯୋଲ୍ଲୋକାନ୍ ତସ୍ୟ ହସ୍ତେ ସମର୍ପିତୱାନ୍ ସ ଯଥା ତେଭ୍ୟୋଽନନ୍ତାଯୁ ର୍ଦଦାତି ତଦର୍ଥଂ ତ୍ୱଂ ପ୍ରାଣିମାତ୍ରାଣାମ୍ ଅଧିପତିତ୍ୱଭାରଂ ତସ୍ମୈ ଦତ୍ତୱାନ୍| (aiōnios g166)
અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. (aiōnios g166)
ଯସ୍ତ୍ୱମ୍ ଅଦ୍ୱିତୀଯଃ ସତ୍ୟ ଈଶ୍ୱରସ୍ତ୍ୱଯା ପ୍ରେରିତଶ୍ଚ ଯୀଶୁଃ ଖ୍ରୀଷ୍ଟ ଏତଯୋରୁଭଯୋଃ ପରିଚଯେ ପ୍ରାପ୍ତେଽନନ୍ତାଯୁ ର୍ଭୱତି| (aiōnios g166)
કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ. (Hadēs g86)
ପରଲୋକେ ଯତୋ ହେତୋସ୍ତ୍ୱଂ ମାଂ ନୈୱ ହି ତ୍ୟକ୍ଷ୍ୟସି| ସ୍ୱକୀଯଂ ପୁଣ୍ୟୱନ୍ତଂ ତ୍ୱଂ କ୍ଷଯିତୁଂ ନୈୱ ଦାସ୍ୟସି| ଏୱଂ ଜୀୱନମାର୍ଗଂ ତ୍ୱଂ ମାମେୱ ଦର୍ଶଯିଷ୍ୟସି| (Hadēs g86)
એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં પુનરુત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં. (Hadēs g86)
ଇତି ଜ୍ଞାତ୍ୱା ଦାଯୂଦ୍ ଭୱିଷ୍ୟଦ୍ୱାଦୀ ସନ୍ ଭୱିଷ୍ୟତ୍କାଲୀଯଜ୍ଞାନେନ ଖ୍ରୀଷ୍ଟୋତ୍ଥାନେ କଥାମିମାଂ କଥଯାମାସ ଯଥା ତସ୍ୟାତ୍ମା ପରଲୋକେ ନ ତ୍ୟକ୍ଷ୍ୟତେ ତସ୍ୟ ଶରୀରଞ୍ଚ ନ କ୍ଷେଷ୍ୟତି; (Hadēs g86)
ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. (aiōn g165)
କିନ୍ତୁ ଜଗତଃ ସୃଷ୍ଟିମାରଭ୍ୟ ଈଶ୍ୱରୋ ନିଜପୱିତ୍ରଭୱିଷ୍ୟଦ୍ୱାଦିଗଣୋନ ଯଥା କଥିତୱାନ୍ ତଦନୁସାରେଣ ସର୍ୱ୍ୱେଷାଂ କାର୍ୟ୍ୟାଣାଂ ସିଦ୍ଧିପର୍ୟ୍ୟନ୍ତଂ ତେନ ସ୍ୱର୍ଗେ ୱାସଃ କର୍ତ୍ତୱ୍ୟଃ| (aiōn g165)
ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ. (aiōnios g166)
ତତଃ ପୌଲବର୍ଣବ୍ବାୱକ୍ଷୋଭୌ କଥିତୱନ୍ତୌ ପ୍ରଥମଂ ଯୁଷ୍ମାକଂ ସନ୍ନିଧାୱୀଶ୍ୱରୀଯକଥାଯାଃ ପ୍ରଚାରଣମ୍ ଉଚିତମାସୀତ୍ କିନ୍ତୁଂ ତଦଗ୍ରାହ୍ୟତ୍ୱକରଣେନ ଯୂଯଂ ସ୍ୱାନ୍ ଅନନ୍ତାଯୁଷୋଽଯୋଗ୍ୟାନ୍ ଦର୍ଶଯଥ, ଏତତ୍କାରଣାଦ୍ ୱଯମ୍ ଅନ୍ୟଦେଶୀଯଲୋକାନାଂ ସମୀପଂ ଗଚ୍ଛାମଃ| (aiōnios g166)
એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો. (aiōnios g166)
ତଦା କଥାମୀଦୃଶୀଂ ଶ୍ରୁତ୍ୱା ଭିନ୍ନଦେଶୀଯା ଆହ୍ଲାଦିତାଃ ସନ୍ତଃ ପ୍ରଭୋଃ କଥାଂ ଧନ୍ୟାଂ ଧନ୍ୟାମ୍ ଅୱଦନ୍, ଯାୱନ୍ତୋ ଲୋକାଶ୍ଚ ପରମାଯୁଃ ପ୍ରାପ୍ତିନିମିତ୍ତଂ ନିରୂପିତା ଆସନ୍ ତେ ୱ୍ୟଶ୍ୱସନ୍| (aiōnios g166)
પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.” (aiōn g165)
ଆ ପ୍ରଥମାଦ୍ ଈଶ୍ୱରଃ ସ୍ୱୀଯାନି ସର୍ୱ୍ୱକର୍ମ୍ମାଣି ଜାନାତି| (aiōn g165)
તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. (aïdios g126)
ଫଲତସ୍ତସ୍ୟାନନ୍ତଶକ୍ତୀଶ୍ୱରତ୍ୱାଦୀନ୍ୟଦୃଶ୍ୟାନ୍ୟପି ସୃଷ୍ଟିକାଲମ୍ ଆରଭ୍ୟ କର୍ମ୍ମସୁ ପ୍ରକାଶମାନାନି ଦୃଶ୍ୟନ୍ତେ ତସ୍ମାତ୍ ତେଷାଂ ଦୋଷପ୍ରକ୍ଷାଲନସ୍ୟ ପନ୍ଥା ନାସ୍ତି| (aïdios g126)
Romans 1:24 (ରୋମିଣଃ 1:24)
(parallel missing)
ଇତ୍ଥଂ ତ ଈଶ୍ୱରସ୍ୟ ସତ୍ୟତାଂ ୱିହାଯ ମୃଷାମତମ୍ ଆଶ୍ରିତୱନ୍ତଃ ସଚ୍ଚିଦାନନ୍ଦଂ ସୃଷ୍ଟିକର୍ତ୍ତାରଂ ତ୍ୟକ୍ତ୍ୱା ସୃଷ୍ଟୱସ୍ତୁନଃ ପୂଜାଂ ସେୱାଞ୍ଚ କୃତୱନ୍ତଃ; (aiōn g165)
કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. (aiōn g165)
(parallel missing)
એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન. (aiōnios g166)
ୱସ୍ତୁତସ୍ତୁ ଯେ ଜନା ଧୈର୍ୟ୍ୟଂ ଧୃତ୍ୱା ସତ୍କର୍ମ୍ମ କୁର୍ୱ୍ୱନ୍ତୋ ମହିମା ସତ୍କାରୋଽମରତ୍ୱଞ୍ଚୈତାନି ମୃଗଯନ୍ତେ ତେଭ୍ୟୋଽନନ୍ତାଯୁ ର୍ଦାସ୍ୟତି| (aiōnios g166)
તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે. (aiōnios g166)
ତେନ ମୃତ୍ୟୁନା ଯଦ୍ୱତ୍ ପାପସ୍ୟ ରାଜତ୍ୱମ୍ ଅଭୱତ୍ ତଦ୍ୱଦ୍ ଅସ୍ମାକଂ ପ୍ରଭୁଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଦ୍ୱାରାନନ୍ତଜୀୱନଦାଯିପୁଣ୍ୟେନାନୁଗ୍ରହସ୍ୟ ରାଜତ୍ୱଂ ଭୱତି| (aiōnios g166)
પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે. (aiōnios g166)
କିନ୍ତୁ ସାମ୍ପ୍ରତଂ ଯୂଯଂ ପାପସେୱାତୋ ମୁକ୍ତାଃ ସନ୍ତ ଈଶ୍ୱରସ୍ୟ ଭୃତ୍ୟାଽଭୱତ ତସ୍ମାଦ୍ ଯୁଷ୍ମାକଂ ପୱିତ୍ରତ୍ୱରୂପଂ ଲଭ୍ୟମ୍ ଅନନ୍ତଜୀୱନରୂପଞ୍ଚ ଫଲମ୍ ଆସ୍ତେ| (aiōnios g166)
કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે. (aiōnios g166)
ଯତଃ ପାପସ୍ୟ ୱେତନଂ ମରଣଂ କିନ୍ତ୍ୱସ୍ମାକଂ ପ୍ରଭୁଣା ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟେନାନନ୍ତଜୀୱନମ୍ ଈଶ୍ୱରଦତ୍ତଂ ପାରିତୋଷିକମ୍ ଆସ୍ତେ| (aiōnios g166)
પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન. (aiōn g165)
ତତ୍ କେୱଲଂ ନହି କିନ୍ତୁ ସର୍ୱ୍ୱାଧ୍ୟକ୍ଷଃ ସର୍ୱ୍ୱଦା ସଚ୍ଚିଦାନନ୍ଦ ଈଶ୍ୱରୋ ଯଃ ଖ୍ରୀଷ୍ଟଃ ସୋଽପି ଶାରୀରିକସମ୍ବନ୍ଧେନ ତେଷାଂ ୱଂଶସମ୍ଭୱଃ| (aiōn g165)
અથવા એ કે, ‘ઊંડાણમાં કોણ ઊતરશે?” એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને. (Abyssos g12)
କୋ ୱା ପ୍ରେତଲୋକମ୍ ଅୱରୁହ୍ୟ ଖ୍ରୀଷ୍ଟଂ ମୃତଗଣମଧ୍ୟାଦ୍ ଆନେଷ୍ୟତୀତି ୱାକ୍ ମନସି ତ୍ୱଯା ନ ଗଦିତୱ୍ୟା| (Abyssos g12)
કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યાં છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે. (eleēsē g1653)
ଈଶ୍ୱରଃ ସର୍ୱ୍ୱାନ୍ ପ୍ରତି କୃପାଂ ପ୍ରକାଶଯିତୁଂ ସର୍ୱ୍ୱାନ୍ ଅୱିଶ୍ୱାସିତ୍ୱେନ ଗଣଯତି| (eleēsē g1653)
કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન. (aiōn g165)
ଯତୋ ୱସ୍ତୁମାତ୍ରମେୱ ତସ୍ମାତ୍ ତେନ ତସ୍ମୈ ଚାଭୱତ୍ ତଦୀଯୋ ମହିମା ସର୍ୱ୍ୱଦା ପ୍ରକାଶିତୋ ଭୱତୁ| ଇତି| (aiōn g165)
આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો. (aiōn g165)
ଅପରଂ ଯୂଯଂ ସାଂସାରିକା ଇୱ ମାଚରତ, କିନ୍ତୁ ସ୍ୱଂ ସ୍ୱଂ ସ୍ୱଭାୱଂ ପରାୱର୍ତ୍ୟ ନୂତନାଚାରିଣୋ ଭୱତ, ତତ ଈଶ୍ୱରସ୍ୟ ନିଦେଶଃ କୀଦୃଗ୍ ଉତ୍ତମୋ ଗ୍ରହଣୀଯଃ ସମ୍ପୂର୍ଣଶ୍ଚେତି ଯୁଷ୍ମାଭିରନୁଭାୱିଷ୍ୟତେ| (aiōn g165)
હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે, (aiōnios g166)
ପୂର୍ୱ୍ୱକାଲିକଯୁଗେଷୁ ପ୍ରଚ୍ଛନ୍ନା ଯା ମନ୍ତ୍ରଣାଧୁନା ପ୍ରକାଶିତା ଭୂତ୍ୱା ଭୱିଷ୍ୟଦ୍ୱାଦିଲିଖିତଗ୍ରନ୍ଥଗଣସ୍ୟ ପ୍ରମାଣାଦ୍ ୱିଶ୍ୱାସେନ ଗ୍ରହଣାର୍ଥଂ ସଦାତନସ୍ୟେଶ୍ୱରସ୍ୟାଜ୍ଞଯା ସର୍ୱ୍ୱଦେଶୀଯଲୋକାନ୍ ଜ୍ଞାପ୍ୟତେ, (aiōnios g166)
Romans 16:26 (ରୋମିଣଃ 16:26)
(parallel missing)
ତସ୍ୟା ମନ୍ତ୍ରଣାଯା ଜ୍ଞାନଂ ଲବ୍ଧ୍ୱା ମଯା ଯଃ ସୁସଂୱାଦୋ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟମଧି ପ୍ରଚାର୍ୟ୍ୟତେ, ତଦନୁସାରାଦ୍ ଯୁଷ୍ମାନ୍ ଧର୍ମ୍ମେ ସୁସ୍ଥିରାନ୍ କର୍ତ୍ତୁଂ ସମର୍ଥୋ ଯୋଽଦ୍ୱିତୀଯଃ (aiōnios g166)
તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન. (aiōn g165)
ସର୍ୱ୍ୱଜ୍ଞ ଈଶ୍ୱରସ୍ତସ୍ୟ ଧନ୍ୟୱାଦୋ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟେନ ସନ୍ତତଂ ଭୂଯାତ୍| ଇତି| (aiōn g165)
જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના ડહાપણને મૂર્ખતા ઠરાવી નથી? (aiōn g165)
ଜ୍ଞାନୀ କୁତ୍ର? ଶାସ୍ତ୍ରୀ ୱା କୁତ୍ର? ଇହଲୋକସ୍ୟ ୱିଚାରତତ୍ପରୋ ୱା କୁତ୍ର? ଇହଲୋକସ୍ୟ ଜ୍ଞାନଂ କିମୀଶ୍ୱରେଣ ମୋହୀକୃତଂ ନହି? (aiōn g165)
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn g165)
ୱଯଂ ଜ୍ଞାନଂ ଭାଷାମହେ ତଚ୍ଚ ସିଦ୍ଧଲୋକୈ ର୍ଜ୍ଞାନମିୱ ମନ୍ୟତେ, ତଦିହଲୋକସ୍ୟ ଜ୍ଞାନଂ ନହି, ଇହଲୋକସ୍ୟ ନଶ୍ୱରାଣାମ୍ ଅଧିପତୀନାଂ ୱା ଜ୍ଞାନଂ ନହି; (aiōn g165)
પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn g165)
କିନ୍ତୁ କାଲାୱସ୍ଥାଯାଃ ପୂର୍ୱ୍ୱସ୍ମାଦ୍ ଯତ୍ ଜ୍ଞାନମ୍ ଅସ୍ମାକଂ ୱିଭୱାର୍ଥମ୍ ଈଶ୍ୱରେଣ ନିଶ୍ଚିତ୍ୟ ପ୍ରଚ୍ଛନ୍ନଂ ତନ୍ନିଗୂଢମ୍ ଈଶ୍ୱରୀଯଜ୍ଞାନଂ ପ୍ରଭାଷାମହେ| (aiōn g165)
આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn g165)
ଇହଲୋକସ୍ୟାଧିପତୀନାଂ କେନାପି ତତ୍ ଜ୍ଞାନଂ ନ ଲବ୍ଧଂ, ଲବ୍ଧେ ସତି ତେ ପ୍ରଭାୱୱିଶିଷ୍ଟଂ ପ୍ରଭୁଂ କ୍ରୁଶେ ନାହନିଷ୍ୟନ୍| (aiōn g165)
કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે. (aiōn g165)
କୋପି ସ୍ୱଂ ନ ୱଞ୍ଚଯତାଂ| ଯୁଷ୍ମାକଂ କଶ୍ଚନ ଚେଦିହଲୋକସ୍ୟ ଜ୍ଞାନେନ ଜ୍ଞାନୱାନହମିତି ବୁଧ୍ୟତେ ତର୍ହି ସ ଯତ୍ ଜ୍ଞାନୀ ଭୱେତ୍ ତଦର୍ଥଂ ମୂଢୋ ଭୱତୁ| (aiōn g165)
તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે. (aiōn g165)
ଅତୋ ହେତୋଃ ପିଶିତାଶନଂ ଯଦି ମମ ଭ୍ରାତୁ ର୍ୱିଘ୍ନସ୍ୱରୂପଂ ଭୱେତ୍ ତର୍ହ୍ୟହଂ ଯତ୍ ସ୍ୱଭ୍ରାତୁ ର୍ୱିଘ୍ନଜନକୋ ନ ଭୱେଯଂ ତଦର୍ଥଂ ଯାୱଜ୍ଜୀୱନଂ ପିଶିତଂ ନ ଭୋକ୍ଷ୍ୟେ| (aiōn g165)
હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે. (aiōn g165)
ତାନ୍ ପ୍ରତି ଯାନ୍ୟେତାନି ଜଘଟିରେ ତାନ୍ୟସ୍ମାକଂ ନିଦର୍ଶନାନି ଜଗତଃ ଶେଷଯୁଗେ ୱର୍ତ୍ତମାନାନାମ୍ ଅସ୍ମାକଂ ଶିକ୍ଷାର୍ଥଂ ଲିଖିତାନି ଚ ବଭୂୱୁଃ| (aiōn g165)
અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’” (Hadēs g86)
ମୃତ୍ୟୋ ତେ କଣ୍ଟକଂ କୁତ୍ର ପରଲୋକ ଜଯଃ କ୍କ ତେ|| (Hadēs g86)
જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય. (aiōn g165)
ଯତ ଈଶ୍ୱରସ୍ୟ ପ୍ରତିମୂର୍ତ୍ତି ର୍ୟଃ ଖ୍ରୀଷ୍ଟସ୍ତସ୍ୟ ତେଜସଃ ସୁସଂୱାଦସ୍ୟ ପ୍ରଭା ଯତ୍ ତାନ୍ ନ ଦୀପଯେତ୍ ତଦର୍ଥମ୍ ଇହ ଲୋକସ୍ୟ ଦେୱୋଽୱିଶ୍ୱାସିନାଂ ଜ୍ଞାନନଯନମ୍ ଅନ୍ଧୀକୃତୱାନ୍ ଏତସ୍ୟୋଦାହରଣଂ ତେ ଭୱନ୍ତି| (aiōn g165)
કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; (aiōnios g166)
କ୍ଷଣମାତ୍ରସ୍ଥାଯି ଯଦେତତ୍ ଲଘିଷ୍ଠଂ ଦୁଃଖଂ ତଦ୍ ଅତିବାହୁଲ୍ୟେନାସ୍ମାକମ୍ ଅନନ୍ତକାଲସ୍ଥାଯି ଗରିଷ୍ଠସୁଖଂ ସାଧଯତି, (aiōnios g166)
એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે. (aiōnios g166)
ଯତୋ ୱଯଂ ପ୍ରତ୍ୟକ୍ଷାନ୍ ୱିଷଯାନ୍ ଅନୁଦ୍ଦିଶ୍ୟାପ୍ରତ୍ୟକ୍ଷାନ୍ ଉଦ୍ଦିଶାମଃ| ଯତୋ ହେତୋଃ ପ୍ରତ୍ୟକ୍ଷୱିଷଯାଃ କ୍ଷଣମାତ୍ରସ୍ଥାଯିନଃ କିନ୍ତ୍ୱପ୍ରତ୍ୟକ୍ଷା ଅନନ୍ତକାଲସ୍ଥାଯିନଃ| (aiōnios g166)
કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે. (aiōnios g166)
ଅପରମ୍ ଅସ୍ମାକମ୍ ଏତସ୍ମିନ୍ ପାର୍ଥିୱେ ଦୂଷ୍ୟରୂପେ ୱେଶ୍ମନି ଜୀର୍ଣେ ସତୀଶ୍ୱରେଣ ନିର୍ମ୍ମିତମ୍ ଅକରକୃତମ୍ ଅସ୍ମାକମ୍ ଅନନ୍ତକାଲସ୍ଥାଯି ୱେଶ୍ମୈକଂ ସ୍ୱର୍ଗେ ୱିଦ୍ୟତ ଇତି ୱଯଂ ଜାନୀମଃ| (aiōnios g166)
જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’” (aiōn g165)
ଏତସ୍ମିନ୍ ଲିଖିତମାସ୍ତେ, ଯଥା, ୱ୍ୟଯତେ ସ ଜନୋ ରାଯଂ ଦୁର୍ଗତେଭ୍ୟୋ ଦଦାତି ଚ| ନିତ୍ୟସ୍ଥାଯୀ ଚ ତଦ୍ଧର୍ମ୍ମଃ (aiōn g165)
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી. (aiōn g165)
ମଯା ମୃଷାୱାକ୍ୟଂ ନ କଥ୍ୟତ ଇତି ନିତ୍ୟଂ ପ୍ରଶଂସନୀଯୋଽସ୍ମାକଂ ପ୍ରଭୋ ର୍ୟୀଶୁଖ୍ରୀଷ୍ଟସ୍ୟ ତାତ ଈଶ୍ୱରୋ ଜାନାତି| (aiōn g165)
જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. (aiōn g165)
ଅସ୍ମାକଂ ତାତେଶ୍ୱରେସ୍ୟେଚ୍ଛାନୁସାରେଣ ୱର୍ତ୍ତମାନାତ୍ କୁତ୍ସିତସଂସାରାଦ୍ ଅସ୍ମାନ୍ ନିସ୍ତାରଯିତୁଂ ଯୋ (aiōn g165)
ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn g165)
ଯୀଶୁରସ୍ମାକଂ ପାପହେତୋରାତ୍ମୋତ୍ସର୍ଗଂ କୃତୱାନ୍ ସ ସର୍ୱ୍ୱଦା ଧନ୍ୟୋ ଭୂଯାତ୍| ତଥାସ୍ତୁ| (aiōn g165)
કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. (aiōnios g166)
ସ୍ୱଶରୀରାର୍ଥଂ ଯେନ ବୀଜମ୍ ଉପ୍ୟତେ ତେନ ଶରୀରାଦ୍ ୱିନାଶରୂପଂ ଶସ୍ୟଂ ଲପ୍ସ୍ୟତେ କିନ୍ତ୍ୱାତ୍ମନଃ କୃତେ ଯେନ ବୀଜମ୍ ଉପ୍ୟତେ ତେନାତ୍ମତୋଽନନ୍ତଜୀୱିତରୂପଂ ଶସ୍ୟଂ ଲପ୍ସ୍ୟତେ| (aiōnios g166)
અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા. (aiōn g165)
ଅଧିପତିତ୍ୱପଦଂ ଶାସନପଦଂ ପରାକ୍ରମୋ ରାଜତ୍ୱଞ୍ଚେତିନାମାନି ଯାୱନ୍ତି ପଦାନୀହ ଲୋକେ ପରଲୋକେ ଚ ୱିଦ୍ୟନ୍ତେ ତେଷାଂ ସର୍ୱ୍ୱେଷାମ୍ ଊର୍ଦ୍ଧ୍ୱେ ସ୍ୱର୍ଗେ ନିଜଦକ୍ଷିଣପାର୍ଶ୍ୱେ ତମ୍ ଉପୱେଶିତୱାନ୍, (aiōn g165)
Ephesians 2:1 (ଇଫିଷିଣଃ 2:1)
(parallel missing)
ପୁରା ଯୂଯମ୍ ଅପରାଧୈଃ ପାପୈଶ୍ଚ ମୃତାଃ ସନ୍ତସ୍ତାନ୍ୟାଚରନ୍ତ ଇହଲୋକସ୍ୟ ସଂସାରାନୁସାରେଣାକାଶରାଜ୍ୟସ୍ୟାଧିପତିମ୍ (aiōn g165)
એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; (aiōn g165)
(parallel missing)
એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે. (aiōn g165)
ଇତ୍ଥଂ ସ ଖ୍ରୀଷ୍ଟେନ ଯୀଶୁନାସ୍ମାନ୍ ପ୍ରତି ସ୍ୱହିତୈଷିତଯା ଭାୱିଯୁଗେଷୁ ସ୍ୱକୀଯାନୁଗ୍ରହସ୍ୟାନୁପମଂ ନିଧିଂ ପ୍ରକାଶଯିତୁମ୍ ଇଚ୍ଛତି| (aiōn g165)
અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું. (aiōn g165)
କାଲାୱସ୍ଥାତଃ ପୂର୍ୱ୍ୱସ୍ମାଚ୍ଚ ଯୋ ନିଗୂଢଭାୱ ଈଶ୍ୱରେ ଗୁପ୍ତ ଆସୀତ୍ ତଦୀଯନିଯମଂ ସର୍ୱ୍ୱାନ୍ ଜ୍ଞାପଯାମି| (aiōn g165)
તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય. (aiōn g165)
(parallel missing)
Ephesians 3:12 (ଇଫିଷିଣଃ 3:12)
(parallel missing)
ପ୍ରାପ୍ତୱନ୍ତସ୍ତମସ୍ମାକଂ ପ୍ରଭୁଂ ଯୀଶୁଂ ଖ୍ରୀଷ୍ଟମଧି ସ କାଲାୱସ୍ଥାଯାଃ ପୂର୍ୱ୍ୱଂ ତଂ ମନୋରଥଂ କୃତୱାନ୍| (aiōn g165)
તેમને ઈશ્વરને ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન. (aiōn g165)
ଖ୍ରୀଷ୍ଟଯୀଶୁନା ସମିତେ ର୍ମଧ୍ୟେ ସର୍ୱ୍ୱେଷୁ ଯୁଗେଷୁ ତସ୍ୟ ଧନ୍ୟୱାଦୋ ଭୱତୁ| ଇତି| (aiōn g165)
કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે. (aiōn g165)
ଯତଃ କେୱଲଂ ରକ୍ତମାଂସାଭ୍ୟାମ୍ ଇତି ନହି କିନ୍ତୁ କର୍ତୃତ୍ୱପରାକ୍ରମଯୁକ୍ତୈସ୍ତିମିରରାଜ୍ୟସ୍ୟେହଲୋକସ୍ୟାଧିପତିଭିଃ ସ୍ୱର୍ଗୋଦ୍ଭୱୈ ର୍ଦୁଷ୍ଟାତ୍ମଭିରେୱ ସାର୍ଦ୍ଧମ୍ ଅସ୍ମାଭି ର୍ୟୁଦ୍ଧଂ କ୍ରିଯତେ| (aiōn g165)
આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન. (aiōn g165)
ଅସ୍ମାକଂ ପିତୁରୀଶ୍ୱରସ୍ୟ ଧନ୍ୟୱାଦୋଽନନ୍ତକାଲଂ ଯାୱଦ୍ ଭୱତୁ| ଆମେନ୍| (aiōn g165)
તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે; (aiōn g165)
ତତ୍ ନିଗୂଢଂ ୱାକ୍ୟଂ ପୂର୍ୱ୍ୱଯୁଗେଷୁ ପୂର୍ୱ୍ୱପୁରୁଷେଭ୍ୟଃ ପ୍ରଚ୍ଛନ୍ନମ୍ ଆସୀତ୍ କିନ୍ତ୍ୱିଦାନୀଂ ତସ୍ୟ ପୱିତ୍ରଲୋକାନାଂ ସନ୍ନିଧୌ ତେନ ପ୍ରାକାଶ୍ୟତ| (aiōn g165)
પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે (aiōnios g166)
ତେ ଚ ପ୍ରଭୋ ର୍ୱଦନାତ୍ ପରାକ୍ରମଯୁକ୍ତୱିଭୱାଚ୍ଚ ସଦାତନୱିନାଶରୂପଂ ଦଣ୍ଡଂ ଲପ୍ସ୍ୟନ୍ତେ, (aiōnios g166)
હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને અનંતકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં, (aiōnios g166)
ଅସ୍ମାକଂ ପ୍ରଭୁ ର୍ୟୀଶୁଖ୍ରୀଷ୍ଟସ୍ତାତ ଈଶ୍ୱରଶ୍ଚାର୍ଥତୋ ଯୋ ଯୁଷ୍ମାସୁ ପ୍ରେମ କୃତୱାନ୍ ନିତ୍ୟାଞ୍ଚ ସାନ୍ତ୍ୱନାମ୍ ଅନୁଗ୍ରହେଣୋତ୍ତମପ୍ରତ୍ୟାଶାଞ୍ଚ ଯୁଷ୍ମଭ୍ୟଂ ଦତ୍ତୱାନ୍ (aiōnios g166)
પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. (aiōnios g166)
ତେଷାଂ ପାପିନାଂ ମଧ୍ୟେଽହଂ ପ୍ରଥମ ଆସଂ କିନ୍ତୁ ଯେ ମାନୱା ଅନନ୍ତଜୀୱନପ୍ରାପ୍ତ୍ୟର୍ଥଂ ତସ୍ମିନ୍ ୱିଶ୍ୱସିଷ୍ୟନ୍ତି ତେଷାଂ ଦୃଷ୍ଟାନ୍ତେ ମଯି ପ୍ରଥମେ ଯୀଶୁନା ଖ୍ରୀଷ୍ଟେନ ସ୍ୱକୀଯା କୃତ୍ସ୍ନା ଚିରସହିଷ୍ଣୁତା ଯତ୍ ପ୍ରକାଶ୍ୟତେ ତଦର୍ଥମେୱାହମ୍ ଅନୁକମ୍ପାଂ ପ୍ରାପ୍ତୱାନ୍| (aiōnios g166)
જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન. (aiōn g165)
ଅନାଦିରକ୍ଷଯୋଽଦୃଶ୍ୟୋ ରାଜା ଯୋଽଦ୍ୱିତୀଯଃ ସର୍ୱ୍ୱଜ୍ଞ ଈଶ୍ୱରସ୍ତସ୍ୟ ଗୌରୱଂ ମହିମା ଚାନନ୍ତକାଲଂ ଯାୱଦ୍ ଭୂଯାତ୍| ଆମେନ୍| (aiōn g165)
વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે. (aiōnios g166)
ୱିଶ୍ୱାସରୂପମ୍ ଉତ୍ତମଯୁଦ୍ଧଂ କୁରୁ, ଅନନ୍ତଜୀୱନମ୍ ଆଲମ୍ବସ୍ୱ ଯତସ୍ତଦର୍ଥଂ ତ୍ୱମ୍ ଆହୂତୋ ଽଭୱଃ, ବହୁସାକ୍ଷିଣାଂ ସମକ୍ଷଞ୍ଚୋତ୍ତମାଂ ପ୍ରତିଜ୍ଞାଂ ସ୍ୱୀକୃତୱାନ୍| (aiōnios g166)
તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન. (aiōnios g166)
ଅମରତାଯା ଅଦ୍ୱିତୀଯ ଆକରଃ, ଅଗମ୍ୟତେଜୋନିୱାସୀ, ମର୍ତ୍ତ୍ୟାନାଂ କେନାପି ନ ଦୃଷ୍ଟଃ କେନାପି ନ ଦୃଶ୍ୟଶ୍ଚ| ତସ୍ୟ ଗୌରୱପରାକ୍ରମୌ ସଦାତନୌ ଭୂଯାସ୍ତାଂ| ଆମେନ୍| (aiōnios g166)
આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે; (aiōn g165)
ଇହଲୋକେ ଯେ ଧନିନସ୍ତେ ଚିତ୍ତସମୁନ୍ନତିଂ ଚପଲେ ଧନେ ୱିଶ୍ୱାସଞ୍ଚ ନ କୁର୍ୱ୍ୱତାଂ କିନ୍ତୁ ଭୋଗାର୍ଥମ୍ ଅସ୍ମଭ୍ୟଂ ପ୍ରଚୁରତ୍ୱେନ ସର୍ୱ୍ୱଦାତା (aiōn g165)
તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યાં. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી; (aiōnios g166)
ସୋଽସ୍ମାନ୍ ପରିତ୍ରାଣପାତ୍ରାଣି କୃତୱାନ୍ ପୱିତ୍ରେଣାହ୍ୱାନେନାହୂତୱାଂଶ୍ଚ; ଅସ୍ମତ୍କର୍ମ୍ମହେତୁନେତି ନହି ସ୍ୱୀଯନିରୂପାଣସ୍ୟ ପ୍ରସାଦସ୍ୟ ଚ କୃତେ ତତ୍ କୃତୱାନ୍| ସ ପ୍ରସାଦଃ ସୃଷ୍ଟେଃ ପୂର୍ୱ୍ୱକାଲେ ଖ୍ରୀଷ୍ଟେନ ଯୀଶୁନାସ୍ମଭ୍ୟମ୍ ଅଦାଯି, (aiōnios g166)
હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે. (aiōnios g166)
ଖ୍ରୀଷ୍ଟେନ ଯୀଶୁନା ଯଦ୍ ଅନନ୍ତଗୌରୱସହିତଂ ପରିତ୍ରାଣଂ ଜାଯତେ ତଦଭିରୁଚିତୈ ର୍ଲୋକୈରପି ଯତ୍ ଲଭ୍ୟେତ ତଦର୍ଥମହଂ ତେଷାଂ ନିମିତ୍ତଂ ସର୍ୱ୍ୱାଣ୍ୟେତାନି ସହେ| (aiōnios g166)
દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે. (aiōn g165)
ଯତୋ ଦୀମା ଐହିକସଂସାରମ୍ ଈହମାନୋ ମାଂ ପରିତ୍ୟଜ୍ୟ ଥିଷଲନୀକୀଂ ଗତୱାନ୍ ତଥା କ୍ରୀଷ୍କି ର୍ଗାଲାତିଯାଂ ଗତୱାନ୍ ତୀତଶ୍ଚ ଦାଲ୍ମାତିଯାଂ ଗତୱାନ୍| (aiōn g165)
પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન. (aiōn g165)
ଅପରଂ ସର୍ୱ୍ୱସ୍ମାଦ୍ ଦୁଷ୍କର୍ମ୍ମତଃ ପ୍ରଭୁ ର୍ମାମ୍ ଉଦ୍ଧରିଷ୍ୟତି ନିଜସ୍ୱର୍ଗୀଯରାଜ୍ୟଂ ନେତୁଂ ମାଂ ତାରଯିଷ୍ୟତି ଚ| ତସ୍ୟ ଧନ୍ୟୱାଦଃ ସଦାକାଲଂ ଭୂଯାତ୍| ଆମେନ୍| (aiōn g165)
Titus 1:1 (ତୀତଃ 1:1)
(parallel missing)
ଅନନ୍ତଜୀୱନସ୍ୟାଶାତୋ ଜାତାଯା ଈଶ୍ୱରଭକ୍ତେ ର୍ୟୋଗ୍ୟସ୍ୟ ସତ୍ୟମତସ୍ୟ ଯତ୍ ତତ୍ୱଜ୍ଞାନଂ ଯଶ୍ଚ ୱିଶ୍ୱାସ ଈଶ୍ୱରସ୍ୟାଭିରୁଚିତଲୋକୈ ର୍ଲଭ୍ୟତେ ତଦର୍ଥଂ (aiōnios g166)
અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું. (aiōnios g166)
(parallel missing)
તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું; (aiōn g165)
ସ ଚାସ୍ମାନ୍ ଇଦଂ ଶିକ୍ଷ୍ୟତି ଯଦ୍ ୱଯମ୍ ଅଧର୍ମ୍ମଂ ସାଂସାରିକାଭିଲାଷାଂଶ୍ଚାନଙ୍ଗୀକୃତ୍ୟ ୱିନୀତତ୍ୱେନ ନ୍ୟାଯେନେଶ୍ୱରଭକ୍ତ୍ୟା ଚେହଲୋକେ ଆଯୁ ର୍ୟାପଯାମଃ, (aiōn g165)
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. (aiōnios g166)
ଇତ୍ଥଂ ୱଯଂ ତସ୍ୟାନୁଗ୍ରହେଣ ସପୁଣ୍ୟୀଭୂଯ ପ୍ରତ୍ୟାଶଯାନନ୍ତଜୀୱନସ୍ୟାଧିକାରିଣୋ ଜାତାଃ| (aiōnios g166)
કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે, (aiōnios g166)
କୋ ଜାନାତି କ୍ଷଣକାଲାର୍ଥଂ ତ୍ୱତ୍ତସ୍ତସ୍ୟ ୱିଚ୍ଛେଦୋଽଭୱଦ୍ ଏତସ୍ୟାଯମ୍ ଅଭିପ୍ରାଯୋ ଯତ୍ ତ୍ୱମ୍ ଅନନ୍ତକାଲାର୍ଥଂ ତଂ ଲପ୍ସ୍ୟସେ (aiōnios g166)
તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. (aiōn g165)
ସ ଏତସ୍ମିନ୍ ଶେଷକାଲେ ନିଜପୁତ୍ରେଣାସ୍ମଭ୍ୟଂ କଥିତୱାନ୍| ସ ତଂ ପୁତ୍ରଂ ସର୍ୱ୍ୱାଧିକାରିଣଂ କୃତୱାନ୍ ତେନୈୱ ଚ ସର୍ୱ୍ୱଜଗନ୍ତି ସୃଷ୍ଟୱାନ୍| (aiōn g165)
પણ પુત્ર વિષે તે કહે છે, ‘ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. (aiōn g165)
କିନ୍ତୁ ପୁତ୍ରମୁଦ୍ଦିଶ୍ୟ ତେନୋକ୍ତଂ, ଯଥା, "ହେ ଈଶ୍ୱର ସଦା ସ୍ଥାଯି ତୱ ସିଂହାସନଂ ଭୱେତ୍| ଯାଥାର୍ଥ୍ୟସ୍ୟ ଭୱେଦ୍ଦଣ୍ଡୋ ରାଜଦଣ୍ଡସ୍ତ୍ୱଦୀଯକଃ| (aiōn g165)
વળી તે પ્રમાણે પણ બીજી જગ્યાએ પણ તે કહે છે કે, ‘મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે, ‘તમે સનાતન યાજક છો.’” (aiōn g165)
ତଦ୍ୱଦ୍ ଅନ୍ୟଗୀତେଽପୀଦମୁକ୍ତଂ, ତ୍ୱଂ ମଲ୍କୀଷେଦକଃ ଶ୍ରେଣ୍ୟାଂ ଯାଜକୋଽସି ସଦାତନଃ| (aiōn g165)
અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા. (aiōnios g166)
ଇତ୍ଥଂ ସିଦ୍ଧୀଭୂଯ ନିଜାଜ୍ଞାଗ୍ରାହିଣାଂ ସର୍ୱ୍ୱେଷାମ୍ ଅନନ୍ତପରିତ୍ରାଣସ୍ୟ କାରଣସ୍ୱରୂପୋ ଽଭୱତ୍| (aiōnios g166)
બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ. (aiōnios g166)
ଅନନ୍ତକାଲସ୍ଥାଯିୱିଚାରାଜ୍ଞା ଚୈତୈଃ ପୁନର୍ଭିତ୍ତିମୂଲଂ ନ ସ୍ଥାପଯନ୍ତଃ ଖ୍ରୀଷ୍ଟୱିଷଯକଂ ପ୍ରଥମୋପଦେଶଂ ପଶ୍ଚାତ୍କୃତ୍ୟ ସିଦ୍ଧିଂ ଯାୱଦ୍ ଅଗ୍ରସରା ଭୱାମ| (aiōnios g166)
જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, (aiōn g165)
ଈଶ୍ୱରସ୍ୟ ସୁୱାକ୍ୟଂ ଭାୱିକାଲସ୍ୟ ଶକ୍ତିଞ୍ଚାସ୍ୱଦିତୱନ୍ତଶ୍ଚ ତେ ଭ୍ରଷ୍ଟ୍ୱା ଯଦି (aiōn g165)
ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે. (aiōn g165)
ତତ୍ରୈୱାସ୍ମାକମ୍ ଅଗ୍ରସରୋ ଯୀଶୁଃ ପ୍ରୱିଶ୍ୟ ମଲ୍କୀଷେଦକଃ ଶ୍ରେଣ୍ୟାଂ ନିତ୍ୟସ୍ଥାଯୀ ଯାଜକୋଽଭୱତ୍| (aiōn g165)
કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે, મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ‘તમે સનાતન યાજક છો.’” (aiōn g165)
ଯତ ଈଶ୍ୱର ଇଦଂ ସାକ୍ଷ୍ୟଂ ଦତ୍ତୱାନ୍, ଯଥା, "ତ୍ୱଂ ମକ୍ଲୀଷେଦକଃ ଶ୍ରେଣ୍ୟାଂ ଯାଜକୋଽସି ସଦାତନଃ| " (aiōn g165)
પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’” (aiōn g165)
(parallel missing)
Hebrews 7:22 (ଇବ୍ରିଣଃ 7:22)
(parallel missing)
"ପରମେଶ ଇଦଂ ଶେପେ ନ ଚ ତସ୍ମାନ୍ନିୱର୍ତ୍ସ୍ୟତେ| ତ୍ୱଂ ମଲ୍କୀଷେଦକଃ ଶ୍ରେଣ୍ୟାଂ ଯାଜକୋଽସି ସଦାତନଃ| " (aiōn g165)
પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે. (aiōn g165)
କିନ୍ତ୍ୱସାୱନନ୍ତକାଲଂ ଯାୱତ୍ ତିଷ୍ଠତି ତସ୍ମାତ୍ ତସ୍ୟ ଯାଜକତ୍ୱଂ ନ ପରିୱର୍ତ୍ତନୀଯଂ| (aiōn g165)
કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે. (aiōn g165)
ଯତୋ ୱ୍ୟୱସ୍ଥଯା ଯେ ମହାଯାଜକା ନିରୂପ୍ୟନ୍ତେ ତେ ଦୌର୍ବ୍ବଲ୍ୟଯୁକ୍ତା ମାନୱାଃ କିନ୍ତୁ ୱ୍ୟୱସ୍ଥାତଃ ପରଂ ଶପଥଯୁକ୍ତେନ ୱାକ୍ୟେନ ଯୋ ମହାଯାଜକୋ ନିରୂପିତଃ ସୋ ଽନନ୍ତକାଲାର୍ଥଂ ସିଦ୍ଧଃ ପୁତ୍ର ଏୱ| (aiōn g165)
બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા. (aiōnios g166)
ଛାଗାନାଂ ଗୋୱତ୍ସାନାଂ ୱା ରୁଧିରମ୍ ଅନାଦାଯ ସ୍ୱୀଯରୁଧିରମ୍ ଆଦାଯୈକକୃତ୍ୱ ଏୱ ମହାପୱିତ୍ରସ୍ଥାନଂ ପ୍ରୱିଶ୍ୟାନନ୍ତକାଲିକାଂ ମୁକ୍ତିଂ ପ୍ରାପ୍ତୱାନ୍| (aiōnios g166)
તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે? (aiōnios g166)
ତର୍ହି କିଂ ମନ୍ୟଧ୍ୱେ ଯଃ ସଦାତନେନାତ୍ମନା ନିଷ୍କଲଙ୍କବଲିମିୱ ସ୍ୱମେୱେଶ୍ୱରାଯ ଦତ୍ତୱାନ୍, ତସ୍ୟ ଖ୍ରୀଷ୍ଟସ୍ୟ ରୁଧିରେଣ ଯୁଷ୍ମାକଂ ମନାଂସ୍ୟମରେଶ୍ୱରସ୍ୟ ସେୱାଯୈ କିଂ ମୃତ୍ୟୁଜନକେଭ୍ୟଃ କର୍ମ୍ମଭ୍ୟୋ ନ ପୱିତ୍ରୀକାରିଷ୍ୟନ୍ତେ? (aiōnios g166)
માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે. (aiōnios g166)
ସ ନୂତନନିଯମସ୍ୟ ମଧ୍ୟସ୍ଥୋଽଭୱତ୍ ତସ୍ୟାଭିପ୍ରାଯୋଽଯଂ ଯତ୍ ପ୍ରଥମନିଯମଲଙ୍ଘନରୂପପାପେଭ୍ୟୋ ମୃତ୍ୟୁନା ମୁକ୍ତୌ ଜାତାଯାମ୍ ଆହୂତଲୋକା ଅନନ୍ତକାଲୀଯସମ୍ପଦଃ ପ୍ରତିଜ୍ଞାଫଲଂ ଲଭେରନ୍| (aiōnios g166)
કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. (aiōn g165)
କର୍ତ୍ତୱ୍ୟେ ସତି ଜଗତଃ ସୃଷ୍ଟିକାଲମାରଭ୍ୟ ବହୁୱାରଂ ତସ୍ୟ ମୃତ୍ୟୁଭୋଗ ଆୱଶ୍ୟକୋଽଭୱତ୍; କିନ୍ତ୍ୱିଦାନୀଂ ସ ଆତ୍ମୋତ୍ସର୍ଗେଣ ପାପନାଶାର୍ଥମ୍ ଏକକୃତ୍ୱୋ ଜଗତଃ ଶେଷକାଲେ ପ୍ରଚକାଶେ| (aiōn g165)
વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે દ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી. (aiōn g165)
ଅପରମ୍ ଈଶ୍ୱରସ୍ୟ ୱାକ୍ୟେନ ଜଗନ୍ତ୍ୟସୃଜ୍ୟନ୍ତ, ଦୃଷ୍ଟୱସ୍ତୂନି ଚ ପ୍ରତ୍ୟକ୍ଷୱସ୍ତୁଭ୍ୟୋ ନୋଦପଦ୍ୟନ୍ତୈତଦ୍ ୱଯଂ ୱିଶ୍ୱାସେନ ବୁଧ୍ୟାମହେ| (aiōn g165)
ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે. (aiōn g165)
ଯୀଶୁଃ ଖ୍ରୀଷ୍ଟଃ ଶ୍ୱୋଽଦ୍ୟ ସଦା ଚ ସ ଏୱାସ୍ତେ| (aiōn g165)
હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, (aiōnios g166)
ଅନନ୍ତନିଯମସ୍ୟ ରୁଧିରେଣ ୱିଶିଷ୍ଟୋ ମହାନ୍ ମେଷପାଲକୋ ଯେନ ମୃତଗଣମଧ୍ୟାତ୍ ପୁନରାନାଯି ସ ଶାନ୍ତିଦାଯକ ଈଶ୍ୱରୋ (aiōnios g166)
તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn g165)
ନିଜାଭିମତସାଧନାଯ ସର୍ୱ୍ୱସ୍ମିନ୍ ସତ୍କର୍ମ୍ମଣି ଯୁଷ୍ମାନ୍ ସିଦ୍ଧାନ୍ କରୋତୁ, ତସ୍ୟ ଦୃଷ୍ଟୌ ଚ ଯଦ୍ୟତ୍ ତୁଷ୍ଟିଜନକଂ ତଦେୱ ଯୁଷ୍ମାକଂ ମଧ୍ୟେ ଯୀଶୁନା ଖ୍ରୀଷ୍ଟେନ ସାଧଯତୁ| ତସ୍ମୈ ମହିମା ସର୍ୱ୍ୱଦା ଭୂଯାତ୍| ଆମେନ୍| (aiōn g165)
જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે. (Geenna g1067)
ରସନାପି ଭୱେଦ୍ ୱହ୍ନିରଧର୍ମ୍ମରୂପପିଷ୍ଟପେ| ଅସ୍ମଦଙ୍ଗେଷୁ ରସନା ତାଦୃଶଂ ସନ୍ତିଷ୍ଠତି ସା କୃତ୍ସ୍ନଂ ଦେହଂ କଲଙ୍କଯତି ସୃଷ୍ଟିରଥସ୍ୟ ଚକ୍ରଂ ପ୍ରଜ୍ୱଲଯତି ନରକାନଲେନ ଜ୍ୱଲତି ଚ| (Geenna g1067)
કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. (aiōn g165)
ଯସ୍ମାଦ୍ ଯୂଯଂ କ୍ଷଯଣୀଯୱୀର୍ୟ୍ୟାତ୍ ନହି କିନ୍ତ୍ୱକ୍ଷଯଣୀଯୱୀର୍ୟ୍ୟାଦ୍ ଈଶ୍ୱରସ୍ୟ ଜୀୱନଦାଯକେନ ନିତ୍ୟସ୍ଥାଯିନା ୱାକ୍ୟେନ ପୁନର୍ଜନ୍ମ ଗୃହୀତୱନ୍ତଃ| (aiōn g165)
પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે. (aiōn g165)
କିନ୍ତୁ ୱାକ୍ୟଂ ପରେଶସ୍ୟାନନ୍ତକାଲଂ ୱିତିଷ୍ଠତେ| ତଦେୱ ଚ ୱାକ୍ୟଂ ସୁସଂୱାଦେନ ଯୁଷ୍ମାକମ୍ ଅନ୍ତିକେ ପ୍ରକାଶିତଂ| (aiōn g165)
જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન. (aiōn g165)
ଯୋ ୱାକ୍ୟଂ କଥଯତି ସ ଈଶ୍ୱରସ୍ୟ ୱାକ୍ୟମିୱ କଥଯତୁ ଯଶ୍ଚ ପରମ୍ ଉପକରୋତି ସ ଈଶ୍ୱରଦତ୍ତସାମର୍ଥ୍ୟାଦିୱୋପକରୋତୁ| ସର୍ୱ୍ୱୱିଷଯେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟେନେଶ୍ୱରସ୍ୟ ଗୌରୱଂ ପ୍ରକାଶ୍ୟତାଂ ତସ୍ୟୈୱ ଗୌରୱଂ ପରାକ୍ରମଶ୍ଚ ସର୍ୱ୍ୱଦା ଭୂଯାତ୍| ଆମେନ| (aiōn g165)
સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. (aiōnios g166)
କ୍ଷଣିକଦୁଃଖଭୋଗାତ୍ ପରମ୍ ଅସ୍ମଭ୍ୟଂ ଖ୍ରୀଷ୍ଟେନ ଯୀଶୁନା ସ୍ୱକୀଯାନନ୍ତଗୌରୱଦାନାର୍ଥଂ ଯୋଽସ୍ମାନ୍ ଆହୂତୱାନ୍ ସ ସର୍ୱ୍ୱାନୁଗ୍ରାହୀଶ୍ୱରଃ ସ୍ୱଯଂ ଯୁଷ୍ମାନ୍ ସିଦ୍ଧାନ୍ ସ୍ଥିରାନ୍ ସବଲାନ୍ ନିଶ୍ଚଲାଂଶ୍ଚ କରୋତୁ| (aiōnios g166)
તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન. (aiōn g165)
ତସ୍ୟ ଗୌରୱଂ ପରାକ୍ରମଶ୍ଚାନନ୍ତକାଲଂ ଯାୱଦ୍ ଭୂଯାତ୍| ଆମେନ୍| (aiōn g165)
કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો. (aiōnios g166)
ଯତୋ ଽନେନ ପ୍ରକାରେଣାସ୍ମାକଂ ପ୍ରଭୋସ୍ତ୍ରାତୃ ର୍ୟୀଶୁଖ୍ରୀଷ୍ଟସ୍ୟାନନ୍ତରାଜ୍ୟସ୍ୟ ପ୍ରୱେଶେନ ଯୂଯଂ ସୁକଲେନ ଯୋଜଯିଷ୍ୟଧ୍ୱେ| (aiōnios g166)
કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; (Tartaroō g5020)
ଈଶ୍ୱରଃ କୃତପାପାନ୍ ଦୂତାନ୍ ନ କ୍ଷମିତ୍ୱା ତିମିରଶୃଙ୍ଖଲୈଃ ପାତାଲେ ରୁଦ୍ଧ୍ୱା ୱିଚାରାର୍ଥଂ ସମର୍ପିତୱାନ୍| (Tartaroō g5020)
પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn g165)
କିନ୍ତ୍ୱସ୍ମାକଂ ପ୍ରଭୋସ୍ତ୍ରାତୁ ର୍ୟୀଶୁଖ୍ରୀଷ୍ଟସ୍ୟାନୁଗ୍ରହେ ଜ୍ଞାନେ ଚ ୱର୍ଦ୍ଧଧ୍ୱଂ| ତସ୍ୟ ଗୌରୱମ୍ ଇଦାନୀଂ ସଦାକାଲଞ୍ଚ ଭୂଯାତ୍| ଆମେନ୍| (aiōn g165)
તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ. (aiōnios g166)
ସ ଜୀୱନସ୍ୱରୂପଃ ପ୍ରକାଶତ ୱଯଞ୍ଚ ତଂ ଦୃଷ୍ଟୱନ୍ତସ୍ତମଧି ସାକ୍ଷ୍ୟଂ ଦଦ୍ମଶ୍ଚ, ଯଶ୍ଚ ପିତୁଃ ସନ୍ନିଧାୱୱର୍ତ୍ତତାସ୍ମାକଂ ସମୀପେ ପ୍ରକାଶତ ଚ ତମ୍ ଅନନ୍ତଜୀୱନସ୍ୱରୂପଂ ୱଯଂ ଯୁଷ୍ମାନ୍ ଜ୍ଞାପଯାମଃ| (aiōnios g166)
જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. (aiōn g165)
ସଂସାରସ୍ତଦୀଯାଭିଲାଷଶ୍ଚ ୱ୍ୟତ୍ୟେତି କିନ୍ତୁ ଯ ଈଶ୍ୱରସ୍ୟେଷ୍ଟଂ କରୋତି ସୋ ଽନନ୍ତକାଲଂ ଯାୱତ୍ ତିଷ୍ଠତି| (aiōn g165)
જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. (aiōnios g166)
ସ ଚ ପ୍ରତିଜ୍ଞଯାସ୍ମଭ୍ୟଂ ଯତ୍ ପ୍ରତିଜ୍ଞାତୱାନ୍ ତଦ୍ ଅନନ୍ତଜୀୱନଂ| (aiōnios g166)
દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી. (aiōnios g166)
ଯଃ କଶ୍ଚିତ୍ ସ୍ୱଭ୍ରାତରଂ ଦ୍ୱେଷ୍ଟି ସଂ ନରଘାତୀ କିଞ୍ଚାନନ୍ତଜୀୱନଂ ନରଘାତିନଃ କସ୍ୟାପ୍ୟନ୍ତରେ ନାୱତିଷ୍ଠତେ ତଦ୍ ଯୂଯଂ ଜାନୀଥ| (aiōnios g166)
આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. (aiōnios g166)
ତଚ୍ଚ ସାକ୍ଷ୍ୟମିଦଂ ଯଦ୍ ଈଶ୍ୱରୋ ଽସ୍ମଭ୍ୟମ୍ ଅନନ୍ତଜୀୱନଂ ଦତ୍ତୱାନ୍ ତଚ୍ଚ ଜୀୱନଂ ତସ୍ୟ ପୁତ୍ରେ ୱିଦ୍ୟତେ| (aiōnios g166)
તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે. (aiōnios g166)
ଈଶ୍ୱରପୁତ୍ରସ୍ୟ ନାମ୍ନି ଯୁଷ୍ମାନ୍ ପ୍ରତ୍ୟେତାନି ମଯା ଲିଖିତାନି ତସ୍ୟାଭିପ୍ରାଯୋ ଽଯଂ ଯଦ୍ ଯୂଯମ୍ ଅନନ୍ତଜୀୱନପ୍ରାପ୍ତା ଇତି ଜାନୀଯାତ ତସ୍ୟେଶ୍ୱରପୁତ୍ରସ୍ୟ ନାମ୍ନି ୱିଶ୍ୱସେତ ଚ| (aiōnios g166)
વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે. (aiōnios g166)
ଅପରମ୍ ଈଶ୍ୱରସ୍ୟ ପୁତ୍ର ଆଗତୱାନ୍ ୱଯଞ୍ଚ ଯଯା ତସ୍ୟ ସତ୍ୟମଯସ୍ୟ ଜ୍ଞାନଂ ପ୍ରାପ୍ନୁଯାମସ୍ତାଦୃଶୀଂ ଧିଯମ୍ ଅସ୍ମଭ୍ୟଂ ଦତ୍ତୱାନ୍ ଇତି ଜାନୀମସ୍ତସ୍ମିନ୍ ସତ୍ୟମଯେ ଽର୍ଥତସ୍ତସ୍ୟ ପୁତ୍ରେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟେ ତିଷ୍ଠାମଶ୍ଚ; ସ ଏୱ ସତ୍ୟମଯ ଈଶ୍ୱରୋ ଽନନ୍ତଜୀୱନସ୍ୱରୂପଶ୍ଚାସ୍ତି| (aiōnios g166)
જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે. (aiōn g165)
ସତ୍ୟମତାଦ୍ ଯୁଷ୍ମାସୁ ମମ ପ୍ରେମାସ୍ତି କେୱଲଂ ମମ ନହି କିନ୍ତୁ ସତ୍ୟମତଜ୍ଞାନାଂ ସର୍ୱ୍ୱେଷାମେୱ| ଯତଃ ସତ୍ୟମତମ୍ ଅସ୍ମାସୁ ତିଷ୍ଠତ୍ୟନନ୍ତକାଲଂ ଯାୱଚ୍ଚାସ୍ମାସୁ ସ୍ଥାସ୍ୟତି| (aiōn g165)
અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. (aïdios g126)
ଯେ ଚ ସ୍ୱର୍ଗଦୂତାଃ ସ୍ୱୀଯକର୍ତୃତ୍ୱପଦେ ନ ସ୍ଥିତ୍ୱା ସ୍ୱୱାସସ୍ଥାନଂ ପରିତ୍ୟକ୍ତୱନ୍ତସ୍ତାନ୍ ସ ମହାଦିନସ୍ୟ ୱିଚାରାର୍ଥମ୍ ଅନ୍ଧକାରମଯେ ଽଧଃସ୍ଥାନେ ସଦାସ୍ଥାଯିଭି ର୍ବନ୍ଧନୈରବଧ୍ନାତ୍| (aïdios g126)
તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે. (aiōnios g166)
ଅପରଂ ସିଦୋମମ୍ ଅମୋରା ତନ୍ନିକଟସ୍ଥନଗରାଣି ଚୈତେଷାଂ ନିୱାସିନସ୍ତତ୍ସମରୂପଂ ୱ୍ୟଭିଚାରଂ କୃତୱନ୍ତୋ ୱିଷମମୈଥୁନସ୍ୟ ଚେଷ୍ଟଯା ୱିପଥଂ ଗତୱନ୍ତଶ୍ଚ ତସ୍ମାତ୍ ତାନ୍ୟପି ଦୃଷ୍ଟାନ୍ତସ୍ୱରୂପାଣି ଭୂତ୍ୱା ସଦାତନୱହ୍ନିନା ଦଣ୍ଡଂ ଭୁଞ୍ଜତେ| (aiōnios g166)
તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે. (aiōn g165)
ସ୍ୱକୀଯଲଜ୍ଜାଫେଣୋଦ୍ୱମକାଃ ପ୍ରଚଣ୍ଡାଃ ସାମୁଦ୍ରତରଙ୍ଗାଃ ସଦାକାଲଂ ଯାୱତ୍ ଘୋରତିମିରଭାଗୀନି ଭ୍ରମଣକାରୀଣି ନକ୍ଷତ୍ରାଣି ଚ ଭୱନ୍ତି| (aiōn g165)
અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. (aiōnios g166)
ଈଶ୍ୱରସ୍ୟ ପ୍ରେମ୍ନା ସ୍ୱାନ୍ ରକ୍ଷତ, ଅନନ୍ତଜୀୱନାଯ ଚାସ୍ମାକଂ ପ୍ରଭୋ ର୍ୟୀଶୁଖ୍ରୀଷ୍ଟସ୍ୟ କୃପାଂ ପ୍ରତୀକ୍ଷଧ୍ୱଂ| (aiōnios g166)
એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન. (aiōn g165)
ଯୋ ଽସ୍ମାକମ୍ ଅଦ୍ୱିତୀଯସ୍ତ୍ରାଣକର୍ତ୍ତା ସର୍ୱ୍ୱଜ୍ଞ ଈଶ୍ୱରସ୍ତସ୍ୟ ଗୌରୱଂ ମହିମା ପରାକ୍ରମଃ କର୍ତୃତ୍ୱଞ୍ଚେଦାନୀମ୍ ଅନନ୍ତକାଲଂ ଯାୱଦ୍ ଭୂଯାତ୍| ଆମେନ୍| (aiōn g165)
અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન. (aiōn g165)
ଯୋ ଽସ୍ମାସୁ ପ୍ରୀତୱାନ୍ ସ୍ୱରୁଧିରେଣାସ୍ମାନ୍ ସ୍ୱପାପେଭ୍ୟଃ ପ୍ରକ୍ଷାଲିତୱାନ୍ ତସ୍ୟ ପିତୁରୀଶ୍ୱରସ୍ୟ ଯାଜକାନ୍ କୃତ୍ୱାସ୍ମାନ୍ ରାଜୱର୍ଗେ ନିଯୁକ୍ତୱାଂଶ୍ଚ ତସ୍ମିନ୍ ମହିମା ପରାକ୍ରମଶ୍ଚାନନ୍ତକାଲଂ ଯାୱଦ୍ ୱର୍ତ୍ତତାଂ| ଆମେନ୍| (aiōn g165)
અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે. (aiōn g165, Hadēs g86)
ଅହମ୍ ଅମରସ୍ତଥାପି ମୃତୱାନ୍ କିନ୍ତୁ ପଶ୍ୟାହମ୍ ଅନନ୍ତକାଲଂ ଯାୱତ୍ ଜୀୱାମି| ଆମେନ୍| ମୃତ୍ୟୋଃ ପରଲୋକସ୍ୟ ଚ କୁଞ୍ଜିକା ମମ ହସ୍ତଗତାଃ| (aiōn g165, Hadēs g86)
રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે બોલશે, (aiōn g165)
ଇତ୍ଥଂ ତୈଃ ପ୍ରାଣିଭିସ୍ତସ୍ୟାନନ୍ତଜୀୱିନଃ ସିଂହାସନୋପୱିଷ୍ଟସ୍ୟ ଜନସ୍ୟ ପ୍ରଭାୱେ ଗୌରୱେ ଧନ୍ୟୱାଦେ ଚ ପ୍ରକୀର୍ତ୍ତିତେ (aiōn g165)
ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને દંડવત પ્રણામ કરશે. જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, (aiōn g165)
ତେ ଚତୁର୍ୱିଂଶତିପ୍ରାଚୀନା ଅପି ତସ୍ୟ ସିଂହାସନୋପୱିଷ୍ଟସ୍ୟାନ୍ତିକେ ପ୍ରଣିନତ୍ୟ ତମ୍ ଅନନ୍ତଜୀୱିନଂ ପ୍ରଣମନ୍ତି ସ୍ୱୀଯକିରୀଟାଂଶ୍ଚ ସିଂହାସନସ୍ୟାନ୍ତିକେ ନିକ୍ଷିପ୍ୟ ୱଦନ୍ତି, (aiōn g165)
વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. (aiōn g165)
ଅପରଂ ସ୍ୱର୍ଗମର୍ତ୍ତ୍ୟପାତାଲସାଗରେଷୁ ଯାନି ୱିଦ୍ୟନ୍ତେ ତେଷାଂ ସର୍ୱ୍ୱେଷାଂ ସୃଷ୍ଟୱସ୍ତୂନାଂ ୱାଗିଯଂ ମଯା ଶ୍ରୁତା, ପ୍ରଶଂସାଂ ଗୌରୱଂ ଶୌର୍ୟ୍ୟମ୍ ଆଧିପତ୍ୟଂ ସନାତନଂ| ସିଂହସନୋପୱିଷ୍ଟଶ୍ଚ ମେଷୱତ୍ସଶ୍ଚ ଗଚ୍ଛତାଂ| (aiōn g165)
મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. (Hadēs g86)
ତତଃ ପାଣ୍ଡୁରୱର୍ଣ ଏକୋ ଽଶ୍ୱୋ ମଯା ଦୃଷ୍ଟଃ, ତଦାରୋହିଣୋ ନାମ ମୃତ୍ୟୁରିତି ପରଲୋକଶ୍ଚ ତମ୍ ଅନୁଚରତି ଖଙ୍ଗେନ ଦୁର୍ଭିକ୍ଷେଣ ମହାମାର୍ୟ୍ୟା ୱନ୍ୟପଶୁଭିଶ୍ଚ ଲୋକାନାଂ ବଧାଯ ପୃଥିୱ୍ୟାଶ୍ଚତୁର୍ଥାଂଶସ୍ୟାଧିପତ୍ୟଂ ତସ୍ମା ଅଦାଯି| (Hadēs g86)
‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’” (aiōn g165)
ତଥାସ୍ତୁ ଧନ୍ୟୱାଦଶ୍ଚ ତେଜୋ ଜ୍ଞାନଂ ପ୍ରଶଂସନଂ| ଶୌର୍ୟ୍ୟଂ ପରାକ୍ରମଶ୍ଚାପି ଶକ୍ତିଶ୍ଚ ସର୍ୱ୍ୱମେୱ ତତ୍| ୱର୍ତ୍ତତାମୀଶ୍ୱରେଽସ୍ମାକଂ ନିତ୍ୟଂ ନିତ୍ୟଂ ତଥାସ୍ତ୍ୱିତି| (aiōn g165)
જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. (Abyssos g12)
ତତଃ ପରଂ ସପ୍ତମଦୂତେନ ତୂର୍ୟ୍ୟାଂ ୱାଦିତାଯାଂ ଗଗନାତ୍ ପୃଥିୱ୍ୟାଂ ନିପତିତ ଏକସ୍ତାରକୋ ମଯା ଦୃଷ୍ଟଃ, ତସ୍ମୈ ରସାତଲକୂପସ୍ୟ କୁଞ୍ଜିକାଦାଯି| (Abyssos g12)
તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા. (Abyssos g12)
ତେନ ରସାତଲକୂପେ ମୁକ୍ତେ ମହାଗ୍ନିକୁଣ୍ଡସ୍ୟ ଧୂମ ଇୱ ଧୂମସ୍ତସ୍ମାତ୍ କୂପାଦ୍ ଉଦ୍ଗତଃ| ତସ୍ମାତ୍ କୂପଧୂମାତ୍ ସୂର୍ୟ୍ୟାକାଶୌ ତିମିରାୱୃତୌ| (Abyssos g12)
અનંતઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન એટલે વિનાશક છે. (Abyssos g12)
ତେଷାଂ ରାଜା ଚ ରସାତଲସ୍ୟ ଦୂତସ୍ତସ୍ୟ ନାମ ଇବ୍ରୀଯଭାଷଯା ଅବଦ୍ଦୋନ୍ ଯୂନାନୀଯଭାଷଯା ଚ ଅପଲ୍ଲୁଯୋନ୍ ଅର୍ଥତୋ ୱିନାଶକ ଇତି| (Abyssos g12)
અને પોતે પ્રતિજ્ઞા કરી કે જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, ‘હવે વિલંબ થશે નહિ; (aiōn g165)
ଅପରଂ ସ୍ୱର୍ଗାଦ୍ ଯସ୍ୟ ରୱୋ ମଯାଶ୍ରାୱି ସ ପୁନ ର୍ମାଂ ସମ୍ଭାୱ୍ୟାୱଦତ୍ ତ୍ୱଂ ଗତ୍ୱା ସମୁଦ୍ରମେଦିନ୍ୟୋସ୍ତିଷ୍ଠତୋ ଦୂତସ୍ୟ କରାତ୍ ତଂ ୱିସ୍ତୀର୍ଣ କ୍ଷୁଦ୍ରଗ୍ରନ୍ଥଂ ଗୃହାଣ, ତେନ ମଯା ଦୂତସମୀପଂ ଗତ୍ୱା କଥିତଂ ଗ୍ରନ୍ଥୋ ଽସୌ ଦୀଯତାଂ| (aiōn g165)
જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંતઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે. (Abyssos g12)
ଅପରଂ ତଯୋଃ ସାକ୍ଷ୍ୟେ ସମାପ୍ତେ ସତି ରସାତଲାଦ୍ ଯେନୋତ୍ଥିତୱ୍ୟଂ ସ ପଶୁସ୍ତାଭ୍ୟାଂ ସହ ଯୁଦ୍ଧ୍ୱା ତୌ ଜେଷ୍ୟତି ହନିଷ୍ୟତି ଚ| (Abyssos g12)
પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે ‘આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.’” (aiōn g165)
ଅନନ୍ତରଂ ସପ୍ତଦୂତେନ ତୂର୍ୟ୍ୟାଂ ୱାଦିତାଯାଂ ସ୍ୱର୍ଗ ଉଚ୍ଚୈଃ ସ୍ୱରୈର୍ୱାଗିଯଂ କୀର୍ତ୍ତିତା, ରାଜତ୍ୱଂ ଜଗତୋ ଯଦ୍ୟଦ୍ ରାଜ୍ୟଂ ତଦଧୁନାଭୱତ୍| ଅସ୍ମତ୍ପ୍ରଭୋସ୍ତଦୀଯାଭିଷିକ୍ତସ୍ୟ ତାରକସ୍ୟ ଚ| ତେନ ଚାନନ୍ତକାଲୀଯଂ ରାଜତ୍ୱଂ ପ୍ରକରିଷ୍ୟତେ|| (aiōn g165)
પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; (aiōnios g166)
ଅନନ୍ତରମ୍ ଆକାଶମଧ୍ୟେନୋଡ୍ଡୀଯମାନୋ ଽପର ଏକୋ ଦୂତୋ ମଯା ଦୃଷ୍ଟଃ ସୋ ଽନନ୍ତକାଲୀଯଂ ସୁସଂୱାଦଂ ଧାରଯତି ସ ଚ ସୁସଂୱାଦଃ ସର୍ୱ୍ୱଜାତୀଯାନ୍ ସର୍ୱ୍ୱୱଂଶୀଯାନ୍ ସର୍ୱ୍ୱଭାଷାୱାଦିନଃ ସର୍ୱ୍ୱଦେଶୀଯାଂଶ୍ଚ ପୃଥିୱୀନିୱାସିନଃ ପ୍ରତି ତେନ ଘୋଷିତୱ୍ୟଃ| (aiōnios g166)
તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી. (aiōn g165)
ତେଷାଂ ଯାତନାଯା ଧୂମୋ ଽନନ୍ତକାଲଂ ଯାୱଦ୍ ଉଦ୍ଗମିଷ୍ୟତି ଯେ ଚ ପଶୁଂ ତସ୍ୟ ପ୍ରତିମାଞ୍ଚ ପୂଜଯନ୍ତି ତସ୍ୟ ନାମ୍ନୋ ଽଙ୍କଂ ୱା ଗୃହ୍ଲନ୍ତି ତେ ଦିୱାନିଶଂ କଞ୍ଚନ ୱିରାମଂ ନ ପ୍ରାପ୍ସ୍ୟନ୍ତି| (aiōn g165)
ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સાત સુવર્ણ પાત્રો તે સાત સ્વર્ગદૂતોને આપ્યાં. (aiōn g165)
ଅପରଂ ଚତୁର୍ଣାଂ ପ୍ରାଣିନାମ୍ ଏକସ୍ତେଭ୍ୟଃ ସପ୍ତଦୂତେଭ୍ୟଃ ସପ୍ତସୁୱର୍ଣକଂସାନ୍ ଅଦଦାତ୍| (aiōn g165)
જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં જલ્દી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે. (Abyssos g12)
ତ୍ୱଯା ଦୃଷ୍ଟୋ ଽସୌ ପଶୁରାସୀତ୍ ନେଦାନୀଂ ୱର୍ତ୍ତତେ କିନ୍ତୁ ରସାତଲାତ୍ ତେନୋଦେତୱ୍ୟଂ ୱିନାଶଶ୍ଚ ଗନ୍ତୱ୍ୟଃ| ତତୋ ଯେଷାଂ ନାମାନି ଜଗତଃ ସୃଷ୍ଟିକାଲମ୍ ଆରଭ୍ୟ ଜୀୱନପୁସ୍ତକେ ଲିଖିତାନି ନ ୱିଦ୍ୟନ୍ତେ ତେ ପୃଥିୱୀନିୱାସିନୋ ଭୂତମ୍ ଅୱର୍ତ୍ତମାନମୁପସ୍ଥାସ୍ୟନ୍ତଞ୍ଚ ତଂ ପଶୁଂ ଦୃଷ୍ଟ୍ୱାଶ୍ଚର୍ୟ୍ୟଂ ମଂସ୍ୟନ୍ତେ| (Abyssos g12)
તેઓએ ફરીથી કહ્યું કે, ‘હાલેલુયા, તેનો નાશનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.’” (aiōn g165)
ପୁନରପି ତୈରିଦମୁକ୍ତଂ ଯଥା, ବ୍ରୂତ ପରେଶ୍ୱରଂ ଧନ୍ୟଂ ଯନ୍ନିତ୍ୟଂ ନିତ୍ୟମେୱ ଚ| ତସ୍ୟା ଦାହସ୍ୟ ଧୂମୋ ଽସୌ ଦିଶମୂର୍ଦ୍ଧ୍ୱମୁଦେଷ୍ୟତି|| (aiōn g165)
હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા. (Limnē Pyr g3041 g4442)
ତତଃ ସ ପଶୁ ର୍ଧୃତୋ ଯଶ୍ଚ ମିଥ୍ୟାଭୱିଷ୍ୟଦ୍ୱକ୍ତା ତସ୍ୟାନ୍ତିକେ ଚିତ୍ରକର୍ମ୍ମାଣି କୁର୍ୱ୍ୱନ୍ ତୈରେୱ ପଶ୍ୱଙ୍କଧାରିଣସ୍ତତ୍ପ୍ରତିମାପୂଜକାଂଶ୍ଚ ଭ୍ରମିତୱାନ୍ ସୋ ଽପି ତେନ ସାର୍ଦ୍ଧଂ ଧୃତଃ| ତୌ ଚ ୱହ୍ନିଗନ୍ଧକଜ୍ୱଲିତହ୍ରଦେ ଜୀୱନ୍ତୌ ନିକ୍ଷିପ୍ତୌ| (Limnē Pyr g3041 g4442)
મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. (Abyssos g12)
ତତଃ ପରଂ ସ୍ୱର୍ଗାଦ୍ ଅୱରୋହନ୍ ଏକୋ ଦୂତୋ ମଯା ଦୃଷ୍ଟସ୍ତସ୍ୟ କରେ ରମାତଲସ୍ୟ କୁଞ୍ଜିକା ମହାଶୃଙ୍ଖଲଞ୍ଚୈକଂ ତିଷ୍ଠତଃ| (Abyssos g12)
અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને મહોર કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે. (Abyssos g12)
ଅପରଂ ରସାତଲେ ତଂ ନିକ୍ଷିପ୍ୟ ତଦୁପରି ଦ୍ୱାରଂ ରୁଦ୍ଧ୍ୱା ମୁଦ୍ରାଙ୍କିତୱାନ୍ ଯସ୍ମାତ୍ ତଦ୍ ୱର୍ଷସହସ୍ରଂ ଯାୱତ୍ ସମ୍ପୂର୍ଣଂ ନ ଭୱେତ୍ ତାୱଦ୍ ଭିନ୍ନଜାତୀଯାସ୍ତେନ ପୁନ ର୍ନ ଭ୍ରମିତୱ୍ୟାଃ| ତତଃ ପରମ୍ ଅଲ୍ପକାଲାର୍ଥଂ ତସ୍ୟ ମୋଚନେନ ଭୱିତୱ୍ୟଂ| (Abyssos g12)
શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે. (aiōn g165, Limnē Pyr g3041 g4442)
ତେଷାଂ ଭ୍ରମଯିତା ଚ ଶଯତାନୋ ୱହ୍ନିଗନ୍ଧକଯୋ ର୍ହ୍ରଦେ ଽର୍ଥତଃ ପଶୁ ର୍ମିଥ୍ୟାଭୱିଷ୍ୟଦ୍ୱାଦୀ ଚ ଯତ୍ର ତିଷ୍ଠତସ୍ତତ୍ରୈୱ ନିକ୍ଷିପ୍ତଃ, ତତ୍ରାନନ୍ତକାଲଂ ଯାୱତ୍ ତେ ଦିୱାନିଶଂ ଯାତନାଂ ଭୋକ୍ଷ୍ୟନ୍ତେ| (aiōn g165, Limnē Pyr g3041 g4442)
સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. (Hadēs g86)
ତଦାନୀଂ ସମୁଦ୍ରେଣ ସ୍ୱାନ୍ତରସ୍ଥା ମୃତଜନାଃ ସମର୍ପିତାଃ, ମୃତ୍ୟୁପରଲୋକାଭ୍ୟାମପି ସ୍ୱାନ୍ତରସ୍ଥା ମୃତଜନାଃ ସର୍ମିପତାଃ, ତେଷାଞ୍ଚୈକୈକସ୍ୟ ସ୍ୱକ୍ରିଯାନୁଯାଯୀ ୱିଚାରଃ କୃତଃ| (Hadēs g86)
મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
ଅପରଂ ମୃତ୍ୟୁପରଲୋକୌ ୱହ୍ନିହ୍ରଦେ ନିକ୍ଷିପ୍ତୌ, ଏଷ ଏୱ ଦ୍ୱିତୀଯୋ ମୃତ୍ୟୁଃ| (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો. (Limnē Pyr g3041 g4442)
ଯସ୍ୟ କସ୍ୟଚିତ୍ ନାମ ଜୀୱନପୁସ୍ତକେ ଲିଖିତଂ ନାୱିଦ୍ୟତ ସ ଏୱ ତସ୍ମିନ୍ ୱହ୍ନିହ୍ରଦେ ନ୍ୟକ୍ଷିପ୍ୟତ| (Limnē Pyr g3041 g4442)
પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.” (Limnē Pyr g3041 g4442)
କିନ୍ତୁ ଭୀତାନାମ୍ ଅୱିଶ୍ୱାସିନାଂ ଘୃଣ୍ୟାନାଂ ନରହନ୍ତୃଣାଂ ୱେଶ୍ୟାଗାମିନାଂ ମୋହକାନାଂ ଦେୱପୂଜକାନାଂ ସର୍ୱ୍ୱେଷାମ୍ ଅନୃତୱାଦିନାଞ୍ଚାଂଶୋ ୱହ୍ନିଗନ୍ଧକଜ୍ୱଲିତହ୍ରଦେ ଭୱିଷ୍ୟତି, ଏଷ ଏୱ ଦ୍ୱିତୀଯୋ ମୃତ୍ୟୁଃ| (Limnē Pyr g3041 g4442)
ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે. (aiōn g165)
ତଦାନୀଂ ରାତ୍ରିଃ ପୁନ ର୍ନ ଭୱିଷ୍ୟତି ଯତଃ ପ୍ରଭୁଃ ପରମେଶ୍ୱରସ୍ତାନ୍ ଦୀପଯିଷ୍ୟତି ତେ ଚାନନ୍ତକାଲଂ ଯାୱଦ୍ ରାଜତ୍ୱଂ କରିଷ୍ୟନ୍ତେ| (aiōn g165)

GUJ > Aionian Verses: 263
SOR > Aionian Verses: 200