< લૂક 20 >

1 એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા.
ⲁ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲛⲟⲩϩⲟⲟⲩ ⲉϥϯⲥⲃⲱ ⲙ̅ⲡⲗⲁⲟⲥ ϩⲙ̅ⲡⲉⲣⲡⲉ ⲁⲩⲱ ⲉϥⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲍⲉ ⲁⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲉ͡ⲓ ⲉϫⲱϥ ⲛⲙ̅ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲛⲙ̅ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ
2 તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો છે?’”
ⲃ̅ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ. ⲁϫⲓⲥ ⲛⲁⲛ ϫⲉ ⲉⲕⲓⲣⲉ ⲛ̅ⲛⲁⲓ̈ ϩⲛⲁϣ ⲛ̅ⲉⲝⲟⲩⲥⲓⲁ. ⲏ ⲛⲓⲙ ⲡⲉⲛⲧⲁϥϯ ⲛⲁⲕ ⲛ̅ⲧⲉⲓ̈ⲉⲝⲟⲩⲥⲓⲁ.
3 ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો
ⲅ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲇⲉ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁⲩ ϫⲉ. ϯⲛⲁϫⲛⲟⲩⲧⲛ̅ ϩⲱ ⲉⲩϣⲁϫⲉ ⲉⲧⲉⲧⲛ̅ϣⲁⲛϫⲟⲟϥ ⲉⲣⲟⲓ̈.
4 યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’”
ⲇ̅ⲡⲃⲁⲡⲧⲓⲥⲙⲁ ⲛ̅ⲓ̈ⲱϩⲁⲛⲛⲏⲥ ⲟⲩⲉⲃⲟⲗ ⲧⲱⲛ ⲡⲉ. ⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲡⲉⲉ ⲡⲉ ϫⲉ ⲛ̅ⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ̅ⲣ̅ⲣⲱⲙⲉ ⲡⲉ.
5 તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
ⲉ̅ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲙⲉⲕⲙⲟⲩⲕⲟⲩ ⲛⲙ̅ⲛⲉⲩⲉⲣⲏⲩ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ. ⲉⲛϣⲁϫⲟⲟⲥ ϫⲉ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲡⲉⲉ ⲡⲉ. ϥⲛⲁϫⲟⲟⲥ ⲛⲁⲛ. ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ϭⲉ ⲙ̅ⲡⲉⲧⲛ̅ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ.
6 અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’”
ⲋ̅ⲉⲛϣⲁϫⲟⲟⲥ ⲇⲉ ϫⲉ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ̅ⲣ̅ⲣⲱⲙⲉ ⲡⲉ. ⲡⲗⲁⲟⲥ ⲧⲏⲣϥ̅ ⲛⲁϩⲓⲱⲛⲉ ⲉⲣⲟⲛ ⲥⲉⲡⲓⲑⲉ ⲅⲁⲣ ϩⲁⲓ̈ⲱϩⲁⲛⲛⲏⲥ ϫⲉ ⲟⲩⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲡⲉ.
7 તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’”
ⲍ̅ⲁⲩⲟⲩⲱϣⲃ̅ ⲇⲉ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲛ̅ⲧⲛ̅ⲥⲟⲟⲩⲛ ⲁⲛ ϫⲉ ⲟⲩⲉⲃⲟⲗ ⲧⲱⲛ ⲡⲉ.
8 ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’”
ⲏ̅ⲡⲉϫⲉⲓ̅ⲥ̅ ⲇⲉ ⲛⲁⲩ ϫⲉ. ⲁⲛⲟⲕ ϩⲱ ⲛ̅ϯⲛⲁϫⲟⲟⲥ ⲛⲏⲧⲛ̅ ⲁⲛ ϫⲉ ϩⲛ̅ⲁϣ ⲛ̅ⲉⲝⲟⲩⲥⲓⲁ ⲉⲓ̈ⲉ͡ⲓⲣⲉ ⲛⲁⲓ̈·
9 તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો.
ⲑ̅ⲁϥⲁⲣⲭⲓ ⲇⲉ ⲛ̅ϫⲱ ⲙ̅ⲡⲗⲁⲟⲥ ⲛ̅ⲧⲉⲓ̈ⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ϫⲉ ⲟⲩⲣⲱⲙⲉ ⲡⲉⲛⲧⲁϥⲧⲱϭⲉ ⲛ̅ⲟⲩⲙⲁ ⲛⲉⲗⲟⲟⲗⲉ ⲁϥⲧⲁⲁⲁϥ ⲛ̅ϩⲉⲛⲟⲩⲉⲓ̈ⲏ ⲁϥⲁⲡⲟⲇⲏⲙⲉⲓ ⲛ̅ϩⲉⲛⲛ̅ⲟϭ ⲛ̅ⲟⲩⲟⲓ̈ϣ.
10 ૧૦ મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.
ⲓ̅ϩⲙ̅ⲡⲉⲩⲟⲉⲓϣ ⲇⲉ ⲛⲛ̅ⲕⲁⲣⲡⲟⲥ ⲁϥϫⲉⲩⲟⲩϩⲙ̅ϩⲁⲗ ⲛ̅ⲟⲩⲉⲓ̈ⲏ ϫⲉ ⲉⲩⲉϯ ⲛⲁϥ ϩⲙ̅ⲡⲕⲁⲣⲡⲟⲥ ⲙ̅ⲡⲙⲁ ⲛⲉⲗⲟⲟⲗⲉ. ⲛ̅ⲟⲩⲉⲓ̈ⲏ ⲇⲉ ⲁⲩϩⲓⲟⲩⲉ ⲉⲣⲟϥ ⲁⲩϫⲛⲁϥ ⲉϥϣⲟⲩⲉⲓⲧʾ
11 ૧૧ પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો.
ⲓ̅ⲁ̅ⲁⲩⲱ ⲁϥⲟⲩⲱϩ ⲉⲧⲟⲟⲧϥ̅ ⲉϫⲟⲟⲩ ⲛ̅ⲕⲉϩⲙ̅ϩⲁⲗ ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩϩⲓⲟⲩⲉ ⲉⲡⲕⲉⲟⲩⲁ ⲁⲩⲥⲟϣϥ̅ ⲁⲩϫⲟⲟⲩϥ ⲉϥϣⲟⲩⲉⲓⲧʾ
12 ૧૨ તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.
ⲓ̅ⲃ̅ⲁϥⲟⲩⲱϩ ⲉⲧⲟⲟⲧϥ̅ ⲉϫⲟⲟⲩ ⲙ̅ⲡⲙⲉϩϣⲟⲙⲛ̅ⲧʾ ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲕⲗϩ̅ⲡⲉⲓ̈ⲕⲉⲧʾ ⲁⲩⲛⲟϫϥ̅ ⲉⲃⲟⲗ.
13 ૧૩ દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’”
ⲓ̅ⲅ̅ⲡⲉϫⲉⲡϫⲟⲉⲓⲥ ⲇⲉ ⲙ̅ⲡⲙⲁ ⲛⲉⲗⲟⲟⲗⲉ ϫⲉ ⲉⲓ̈ⲛⲁⲣⲟⲩ ϯⲛⲁϫⲟⲟⲩ ⲙ̅ⲡⲁϣⲏⲣⲉ ⲙ̅ⲙⲉⲣⲓⲧʾ ⲙⲉϣⲁⲕ ⲉⲩⲉϣⲓⲡⲉ ϩⲏⲧϥ̅ ⲙ̅ⲡⲁⲓ̈.
14 ૧૪ પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.
ⲓ̅ⲇ̅ⲁⲛⲟⲩⲉⲓ̈ⲏ ⲇⲉ ⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲁⲩϣⲟϫⲛⲉ ⲛⲙ̅ⲛⲉⲩⲉⲣⲏⲩ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲡⲁⲓ̈ ⲡⲉ ⲡⲉⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲙⲁⲣⲛ̅ⲙⲟⲟⲩⲧϥ̅ ϫⲉ ⲉⲣⲉⲧⲉⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲓⲁ ϣⲱⲡⲉ ⲛⲁⲛ.
15 ૧૫ તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?
ⲓ̅ⲉ̅ⲁⲩⲛⲟϫϥ̅ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲡⲃⲟⲗ ⲙ̅ⲡⲙⲁ ⲛⲉⲗⲟⲟⲗⲉ ⲁⲩⲙⲟⲟⲩⲧϥ̅. ⲉⲣⲉⲡϫⲟⲉⲓⲥ ϭⲉ ⲙ̅ⲡⲙⲁ ⲛⲉⲗⲟⲟⲗⲉ ⲛⲁⲣⲟⲩ ⲛⲁⲩ.
16 ૧૬ તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”
ⲓ̅ⲋ̅ϥⲛⲏⲩ ⲛϥ̅ⲧⲁⲕⲉⲛ̅ⲟⲩⲉⲓ̈ⲏ ⲛϥ̅ϯ ⲙ̅ⲡⲙⲁ ⲛⲉⲗⲟⲟⲗⲉ ⲛ̅ϩⲉⲛⲕⲟⲟⲩⲉ. ⲁⲩⲥⲱⲧⲙ̅ ⲇⲉ ⲡⲉϫⲁⲩ ϫⲉ ⲛ̅ⲛⲉⲥϣⲱⲡⲉ.
17 ૧૭ પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો.
ⲓ̅ⲍ̅ⲛ̅ⲧⲟϥ ⲇⲉ ⲁϥϭⲱϣⲧ̅ʾ ⲉϩⲟⲩⲛ ⲉϩⲣⲁⲩ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ. ⲟⲩ ⲛ̅ⲧⲟⲟⲩⲛ ⲡⲉ ⲡⲁⲓ̈ ⲉⲧⲥⲏϩ ϫⲉ ⲡⲱⲛⲉ ⲉⲛⲧⲁⲛⲉⲧⲕⲱⲧʾ ⲥⲧⲟϥ ⲉⲃⲟⲗ ⲡⲁⲓ̈ ⲁϥϣⲱⲡⲉ ⲉⲩⲁⲡⲉ ⲛ̅ⲕⲟⲟϩ.
18 ૧૮ તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.
ⲓ̅ⲏ̅ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲛⲧⲁϥϩⲉ ⲉϫⲙ̅ⲡⲉⲓ̈ⲱⲛⲉ ⲉⲧⲙ̅ⲙⲁⲩ. ϥⲛⲁⲗⲱⲱⲥ. ⲡⲉⲧϥ̅ⲛⲁϩⲉ ⲇⲉ ⲉϫⲱϥ ϥⲛⲁϣⲁϣϥ̅ ⲉⲃⲟⲗ.
19 ૧૯ શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે.
ⲓ̅ⲑ̅ⲁⲩϣⲓⲛⲉ ⲇⲉ ⲛ̅ϭⲓⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲛⲙ̅ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲉⲛ̅ⲛⲉⲩϭⲓϫ ⲉϩⲣⲁⲓ̈ ⲉϫⲱϥ ⲉϭⲟⲡϥ̅ ϩⲛⲧⲉⲩⲛⲟⲩ ⲇⲉ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲁⲩⲣ̅ϩⲟⲧⲉ ϩⲏⲧϥ̅ ⲙ̅ⲡⲗⲁⲟⲥ. ⲁⲩⲓ̈ⲙⲉ ⲅⲁⲣ ϫⲉ ⲛ̅ⲧⲁϥϫⲱ ⲉⲣⲟⲟⲩ ⲛ̅ⲧⲉⲓ̈ⲡⲁⲣⲁⲃⲟⲗⲏ.
20 ૨૦ તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.
ⲕ̅ⲁⲩⲡⲁⲣⲁⲧⲏⲣⲓ ⲇⲉ ⲁⲩϫⲟⲟⲩ ⲛ̅ϩⲉⲛⲣⲉϥϭⲱⲣϭ̅ ⲉϩⲩⲡⲟⲕⲣⲓⲛⲉ. ϫⲉ ⲛⲉϩⲉⲛⲇⲓⲕⲁⲓⲟⲥ ⲛⲉ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉϭⲟⲡϥ̅ ⲛ̅ⲟⲩϣⲁϫⲉ ⲉⲧⲣⲉⲩⲧⲁⲁϥ ⲉⲧⲁⲣⲭⲏ ⲛⲙ̅ⲧⲉⲝⲟⲩⲥⲓⲁ ⲙⲫⲏⲅⲉⲙⲱⲛ.
21 ૨૧ તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;
ⲕ̅ⲁ̅ⲁⲩϫⲛⲟⲩϥ ⲇⲉ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲡⲥⲁϩ ⲧⲛ̅ⲥⲟⲟⲩⲛ̅ ϫⲉ ⲕϣⲁϫⲉ ϩⲛ̅ⲟⲩⲥⲟⲟⲩⲧⲛ̅ ⲁⲩⲱ ⲕϯⲥⲃⲱ ⲉⲙⲉⲕϫⲓϩⲟ ⲁⲗⲗⲁ ⲉⲕϯⲥⲃⲱ ϩⲛ̅ⲧⲉϩⲓⲏ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ϩⲛ̅ⲟⲩⲙⲉ.
22 ૨૨ તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”
ⲕ̅ⲃ̅ⲉⲝⲉⲥⲧⲓ ⲛⲁⲛ ⲉϯⲫⲟⲣⲟⲥ ⲙ̅ⲡⲣⲣⲟ ϫⲉⲛⲟⲩⲕ ⲉⲝⲉⲥⲧⲓ.
23 ૨૩ પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે,
ⲕ̅ⲅ̅ⲁϥⲓ̈ⲙⲉ ⲇⲉ ⲉⲧⲉⲩⲡⲁⲛⲟⲩⲣⲅⲓⲁ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ
24 ૨૪ ‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”
ⲕ̅ⲇ̅ϫⲉ ⲙⲁⲧⲥⲁⲃⲟⲓ̈ ⲉⲩⲥⲁⲧⲉⲉⲣⲉ. ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲧⲟⲩⲟϥ. ⲡⲉϫⲁϥ ϫⲉ. ⲡϩⲟ ⲛ̅ⲛⲓⲙ ⲧⲉⲧϩⲓⲱⲱⲥ ⲛⲙ̅ⲛⲉⲥϩⲁⲓ̈. ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ. ⲡⲁⲡⲣ̅ⲣⲟ ⲡⲉ.
25 ૨૫ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’”
ⲕ̅ⲉ̅ⲛ̅ⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ. ϯ ⲛ̅ⲧⲟⲟⲩⲛ ⲛ̅ⲛⲁⲡⲣⲣⲟ ⲙ̅ⲡⲣ̅ⲣⲟ. ⲁⲩⲱ ⲛⲁⲡⲛⲟⲩⲧⲉ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ.
26 ૨૬ લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.
ⲕ̅ⲋ̅ⲁⲩⲱ ⲙ̅ⲡⲟⲩⲉϣϭⲙ̅ϭⲟⲙ ⲉϭⲟⲡϥ̅ ⲛ̅ⲟⲩϣⲁϫⲉ ⲙ̅ⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙ̅ⲡⲗⲁⲟⲥ ⲁⲩⲣ̅ϣⲡⲏⲣⲉ ⲇⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉϫⲙ̅ⲡⲉϥϣⲁϫⲉ ⲁⲩⲕⲁⲣⲱⲟⲩ·
27 ૨૭ સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે,
ⲕ̅ⲍ̅ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ̈ ⲇⲉ ⲛ̅ϭⲓϩⲟⲓ̈ⲛⲉ ⲛⲛ̅ⲥⲁⲇⲇⲟⲩⲕⲁⲓⲟⲥ ⲛⲁⲓ̈ ⲉⲧϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲙ̅ⲙⲛ̅ⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲛⲁϣⲱⲡⲉ
28 ૨૮ ‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.
ⲕ̅ⲏ̅ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲡⲥⲁϩ ⲁⲙⲱⲩ̈ⲥⲏⲥ ⲥⲁϩϥ̅ ⲛⲁⲛ ϫⲉ ⲉϣⲱⲡⲉ ⲉⲣϣⲁⲛⲡⲥⲟⲛ ⲟⲩⲁ ⲙⲟⲩ ⲉⲩⲛⲧϥ̅ⲥϩⲓⲙⲉ ⲙ̅ⲙⲁⲩ ⲡⲁⲓ̈ ⲇⲉ ⲉⲩⲁⲧϣⲏⲣⲉ ⲡⲉ ⲉⲣⲉⲡⲉϥⲥⲟⲛ ϫⲓⲧⲉϥⲥϩⲓⲙⲉ ⲛϥ̅ⲧⲟⲩⲛⲟⲥ ⲛ̅ⲟⲩⲥⲡⲉⲣⲙⲁ ⲙ̅ⲡⲉϥⲥⲟⲛ.
29 ૨૯ હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો;
ⲕ̅ⲑ̅ⲛⲉⲩⲛ̅ⲥⲁϣϥ̅ ⲇⲉ ⲛ̅ⲥⲟⲛ. ⲁⲡϣⲟⲣⲡ̅ ϫⲓϩⲓⲙⲉ ⲁϥⲙⲟⲩ. ⲉϥⲟ ⲛ̅ⲁⲧϣⲏⲣⲉ.
30 ૩૦ પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી
ⲗ̅ⲁⲩⲱ ⲁⲡⲙⲉϩⲥⲛⲁⲩ
31 ૩૧ ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ: સંતાન મરણ પામ્યા.
ⲗ̅ⲁ̅ⲛⲙ̅ⲡⲙⲉϩϣⲟⲙⲛⲧ̅ ϫⲓⲧⲥ̅. ϩⲱⲥⲁⲩⲧⲱⲥ ⲇⲉ ⲙ̅ⲡⲥⲁϣϥ̅ ⲙ̅ⲡⲟⲩⲕⲁϣⲏⲣⲉ ⲁⲩⲙⲟⲩ.
32 ૩૨ પછી તે સ્ત્રી પણ મરણ પામી.
ⲗ̅ⲃ̅ⲙⲛ̅ⲛ̅ⲥⲱⲟⲩ ⲇⲉ ⲧⲏⲣⲟⲩ ⲁⲥⲙⲟⲩ ⲛ̅ϭⲓⲧⲉⲥϩⲓⲙⲉ
33 ૩૩ તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”
ⲗ̅ⲅ̅ϩⲛ̅ⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲇⲉ ⲉⲥⲛⲁⲣ̅ϩⲓⲙⲉ ⲛ̅ⲛⲓⲙ ⲙ̅ⲙⲟⲟⲩ. ⲁⲡⲥⲁϣϥ ⲅⲁⲣ ϫⲓⲧⲥ̅ ⲛ̅ⲥϩⲓⲙⲉ
34 ૩૪ ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; (aiōn g165)
ⲗ̅ⲇ̅ⲡⲉϫⲉⲓ̅ⲥ̅ ⲛⲁⲩ ϫⲉ. ⲛ̅ϣⲏⲣⲉ ⲙ̅ⲡⲉⲓ̈ⲁⲓⲱⲛ ⲥⲉϫⲓϩⲓⲙⲉ ⲥⲉϩⲙⲟⲟⲥ ⲛⲙϩⲁⲓ̈. (aiōn g165)
35 ૩૫ પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; (aiōn g165)
ⲗ̅ⲉ̅ⲛⲉⲛⲧⲁⲩⲕⲁⲧⲁⲝⲓⲟⲩ ⲇⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ⲉϫⲓ ⲙ̅ⲡⲁⲓⲱⲛ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲛⲙ̅ⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲉⲧⲙⲟⲟⲩⲧʾ. ⲟⲩⲇⲉ ⲙⲉⲩϫⲓϩⲓⲙⲉ ⲟⲩⲇⲉ ⲙⲉⲩϩⲙⲟⲟⲥ ⲛⲙ̅ϩⲁⲓ̈ (aiōn g165)
36 ૩૬ કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.
ⲗ̅ⲋ̅ⲟⲩⲇⲉ ⲅⲁⲣ ⲛ̅ⲥⲉⲛⲁϣⲙⲟⲩ ⲁⲛ ϫⲓⲛⲧⲉⲛⲟⲩ. ϩⲉⲛϩⲓⲥⲁⲅⲅⲉⲗⲟⲥ ⲅⲁⲣ ⲛⲉ ϩⲉⲛϣⲏⲣⲉ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲉ. ⲁⲩⲱ ⲛ̅ϣⲏⲣⲉ ⲛⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ.
37 ૩૭ વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે.
ⲗ̅ⲍ̅ⲉⲧⲃⲉϫⲉⲛⲉⲧⲙⲟⲟⲩⲧʾ ⲇⲉ ⲛⲁⲧⲱⲟⲩⲛ ⲁⲙⲱⲩ̈ⲥⲏⲥ ⲟⲛ ϫⲟⲟⲥ ϩⲓⲡⲃⲁⲧⲟⲥ ⲛ̅ⲑⲉ ⲉϣⲁⲩϫⲟⲟⲥ ϫⲉ ⲡϫⲟⲓ̈ⲥ ⲡⲛⲟⲩⲧⲉ ⲛ̅ⲁⲃⲣⲁϩⲁⲙ. ⲡⲛⲟⲩⲧⲉ ⲛ̅ⲓ̈ⲥⲁⲁⲕ. ⲡⲛⲟⲩⲧⲉ ⲛ̅ⲓ̈ⲁⲕⲱⲃ.
38 ૩૮ હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’”
ⲗ̅ⲏ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲛ̅ⲛⲉⲧⲙⲟⲟⲩⲧʾ ⲁⲛ ⲡⲉ. ⲁⲗⲗⲁ ⲡⲁⲛⲉⲧⲟⲛϩ̅ ⲡⲉ. ⲥⲉⲟⲛϩ̅ ⲅⲁⲣ ⲧⲏⲣⲟⲩ ⲛⲁϥ.
39 ૩૯ શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’”
ⲗ̅ⲑ̅ⲁϩⲟⲓ̈ⲛⲉ ⲇⲉ ⲟⲩⲱϣⲃ̅ ⲛ̅ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ ⲡⲥⲁϩ ⲕⲁⲗⲱⲥ ⲁⲕϫⲟⲟⲥ.
40 ૪૦ પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
ⲙ̅ⲙ̅ⲡⲟⲩⲧⲟⲗⲙⲁ ⲅⲁⲣ ⲙⲛ̅ⲛ̅ⲥⲱⲥ ⲉϫⲛⲟⲩϥ ⲉⲗⲁⲁⲩ.
41 ૪૧ ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?
ⲙ̅ⲁ̅ⲡⲉϫⲁϥ ⲇⲉ ⲛⲁⲩ ϫⲉ ⲛ̅ⲁϣ ⲛ̅ϩⲉ ⲧⲉⲧⲛ̅ϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ. ⲡⲉⲭ̅ⲥ̅ ⲡϣⲏⲣⲉ ⲛ̅ⲇⲁⲩⲉⲓⲇ ⲡⲉ
42 ૪૨ કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
ⲙ̅ⲃ̅ⲛ̅ⲧⲟϥ ⲅⲁⲣ ⲇⲁⲩⲉⲓⲇ ϣⲁϥϫⲟⲟⲥ ϩⲙ̅ⲡϫⲱⲱⲙⲉ ⲛ̅ⲛⲉⲯⲁⲗⲙⲟⲥ. ϫⲉ ⲡⲉϫⲉⲡϫⲟⲉⲓⲥ ⲙ̅ⲡⲁϫⲟⲓ̈ⲥ ϫⲉ ϩⲙⲟⲟⲥ ϩⲓⲟⲩⲛⲁⲙ ⲙ̅ⲙⲟⲓ̈
43 ૪૩ હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
ⲙ̅ⲅ̅ϣⲁⲛϯⲕⲱ ⲛ̅ⲛⲉⲕϫⲁϫⲉ ⲛ̅ϩⲩⲡⲟⲡⲟⲇⲓⲟⲛ ⲛ̅ⲛⲉⲕⲟⲩⲉⲣⲏⲧⲉ.
44 ૪૪ દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”
ⲙ̅ⲇ̅ⲇⲁⲩⲉⲓⲇ ϭⲉ ⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲡⲁϫⲟⲉⲓⲥ ⲛ̅ⲁϣ ⲛ̅ϩⲉ ⲡⲉϥϣⲏⲣⲉ ⲡⲉ.
45 ૪૫ સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે,
ⲙ̅ⲉ̅ⲛⲉⲣⲉⲡⲗⲁⲟⲥ ⲇⲉ ⲧⲏⲣϥ ⲥⲱⲧⲙ̅ ⲡⲉϫⲁϥ ⲛ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ
46 ૪૬ ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે;
ⲙ̅ⲋ̅ϫⲉ. ϯϩⲧⲏⲧⲛ̅ ⲉⲣⲱⲧⲛ̅ ⲉⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲛⲁⲓ̈ ⲉⲧⲟⲩⲉϣⲙⲟⲟϣⲉ ϩⲛ̅ϩⲉⲛⲥⲧⲟⲗⲏ. ⲉⲧⲙⲉ ⲛⲛ̅ⲁⲥⲡⲁⲥⲙⲟⲥ ϩⲛ̅ⲛ̅ⲁⲅⲟⲣⲁ. ⲁⲩⲱ ⲙ̅ⲙⲁ ⲛⲉϩⲙⲟⲟⲥ ⲛ̅ϣⲟⲣⲡ̅ ϩⲛ̅ⲛ̅ⲥⲩⲛⲁⲅⲱⲅⲏ ⲛⲙ̅ⲛ̅ⲙⲁ ⲛ̅ⲛⲟϫⲟⲩ ⲛ̅ϣⲟⲣⲡ̅ ϩⲛ̅ⲛ̅ⲇⲉⲓⲡⲛⲟⲛ.
47 ૪૭ જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”
ⲙ̅ⲍ̅ⲛⲁⲓ̈ ⲉⲧⲟⲩⲱⲙ ⲛⲛ̅ⲏⲓ̈ ⲛ̅ⲛⲉⲭⲏⲣⲁ. ⲁⲩⲱ ϩⲛ̅ⲟⲩⲛⲟϭ ⲛ̅ⲗⲟⲓ̈ϭⲉ ⲉⲩϣⲗⲏⲗ ⲛⲁⲓ̈ ⲛⲁϫⲓ ⲛ̅ⲟⲩⲕⲣⲓⲙⲁ ⲛ̅ϩⲟⲩⲟ·

< લૂક 20 >