< ᎪᎵᏂᏗᏱ ᎠᏁᎯ ᎢᎬᏱᏱ ᎨᎪᏪᎳᏁᎸᎯ 2 >

1 ᎠᎴ ᎠᏴ ᎢᏓᎵᏅᏟ, ᏫᏨᎷᏤᎸ, ᎥᏝ ᎣᏌᏂ ᎦᏬᏂᎯᏍᏗ ᎨᏒ ᎠᎴ ᎠᎦᏙᎥᎯᏍᏗ ᎨᏒ ᏱᏨᎷᎯᏍᏓᏁᎴᎢ, ᎢᏨᏃᏁᎲ ᎪᎯᏳᏗᏍᎩ ᎤᏁᎳᏅᎯ ᎤᏤᎵᎦ.
ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
2 ᏓᏊᎪᏔᏅᎩᏰᏃ ᎾᏍᎩ ᎪᎱᏍᏗ ᎠᎩᎦᏙᎥᎯᏍᏗᏱ ᏂᎨᏒᎾ ᏂᎯ ᎢᏤᎲ, ᎤᏩᏒᎯᏳ ᏥᏌ ᎦᎶᏁᏛ ᎠᎴ ᎾᏍᎩ ᏓᏓᎿᎭᏩᏍᏛ ᎠᎦᏛᏅᎯ.
કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.
3 ᎠᎴ ᏥᏩᎾᎦᎸᎢ, ᎠᎴ ᏥᎾᏰᏍᎬᎢ, ᎠᎴ ᎤᏣᏘ ᎠᎩᎾᏫᏍᎬ ᎢᏨᏰᎳᏗᏙᎲᎩ.
હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો.
4 ᎠᎴ ᏥᏬᏂᏍᎬ ᎠᎴ ᎦᎵᏥᏙᎲᏍᎬᎢ ᎥᏝ ᏴᏫ ᎤᏤᎵ ᎠᏓᏍᏗᏰᏗᏍᎩ ᎠᎦᏙᎥᎪᏍᏗ ᎨᏒ ᏱᎬᏗᏍᎨᎢ, ᎠᏓᏅᏙᏍᎩᏂ ᎠᎴ ᎤᎵᏂᎩᏗ ᎨᏒ ᏄᏜᏓᏏᏛᏒᎾ ᏂᎬᏁᎲᎢ;
મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
5 ᎾᏍᎩ ᎢᏦᎯᏳᏒ ᏴᏫ ᎠᏂᎦᏔᎿᎭᎥᎢ ᏄᎵᏍᎦᏍᏙᏛᎾ ᎢᏳᎵᏍᏙᏗᏱ, ᎤᏁᎳᏅᎯᏍᎩ ᎤᎵᏂᎩᏗᏳ ᎨᏒᎢ.
કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
6 ᎠᎦᏙᎥᎯᏍᏗᏍᎩᏂᏃᏅ ᎨᏒ ᎣᏨᏗᏍᎪ ᎣᏥᏬᏂᎯ ᎪᎱᏍᏗ ᏄᏂᎷᎶᏤᎲᎾ; ᎥᏝ ᎠᏗᎾ ᎡᎶᎯ ᎤᏤᎵ ᎠᎦᏙᎥᎯᏍᏗ ᎨᏒᎢ, ᎥᏝ ᎠᎴ ᎤᏂᎬᏫᏳᎯ ᎡᎶᎯ ᎠᏁᎯ ᎤᎾᏤᎵᎦ, ᎾᏍᎩ ᎠᏎᏉᏉ ᎢᎦᎵᏍᏗᏍᎩ ᏥᎩ. (aiōn g165)
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn g165)
7 ᎠᏴᏍᎩᏂ ᎣᏥᏬᏂᏍᎪ ᎣᏨᏗᏍᎪ ᎠᎦᏙᎥᎯᏍᏗ ᎨᏒ ᎤᏁᎳᏅᎯ ᎤᏤᎵᎦ, ᎤᏕᎵᏛ ᎨᏒᎢ, ᎾᏍᎩ ᎬᏍᎦᎵ, ᎾᏍᎩ ᎢᏳᎵᏍᏙᏗᏱ ᏥᏚᏭᎪᏔᏁ ᎤᏁᎳᏅᎯ ᎡᎶᎯ ᎠᏏ ᏂᎨᏒᎾ ᏥᎨᏎᎢ, ᏧᎬᏩᎴ ᎠᏴ ᎡᎩᎸᏉᏙᏗᏱ. (aiōn g165)
પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn g165)
8 ᎾᏍᎩ ᎥᏝ ᎩᎶ ᏗᎨᎦᏁᎶᏗ ᎡᎶᎯ ᎠᏁᎯ ᏱᏂᎦᏔᎮᎢ; ᏱᎠᏂᎦᏔᎮᏰᏃ ᎥᏝ ᎦᎸᏉᏗᏳ ᎤᎬᏫᏳᎯ ᏓᏓᎿᎭᏩᏍᏛ ᏱᎬᏩᎾᏛᏁᎢ; (aiōn g165)
આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn g165)
9 ᎾᏍᎩᏯᏍᎩᏂ ᎯᎠ ᏥᏂᎬᏅ ᏥᎪᏪᎳ, ᎩᎶ ᎤᎪᎲᎯ ᏂᎨᏒᎾ, ᎠᎴ ᎤᏛᎦᏅᎯ ᏂᎨᏒᎾ, ᎠᎴ ᏴᏫ ᎤᎾᏫᏱ ᎤᏴᎸᎯ ᏂᎨᏒᎾ, ᎾᏍᎩ ᏄᏍᏛ ᎤᏁᎳᏅᎯ ᏚᏛᏅᎢᏍᏓᏁᎸ ᎾᏍᎩ ᎬᏩᎨᏳᎯ.
પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.
10 ᎠᏎᏃ ᎤᏁᎳᏅᎯ ᎬᏂᎨᏒ ᏂᎬᏁᎸ ᎤᏓᏅᏙ ᎤᏮᏔᏅ; ᎠᏓᏅᏙᏰᏃ ᏂᎦᎥ ᏧᏓᎴᏅᏛ ᎠᎪᎵᏰᏍᎪᎢ, ᎾᏍᏉ ᎬᏍᎦᎵ ᎨᏒ ᎤᏁᎳᏅᎯ ᎤᏤᎵᎦ.
૧૦તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
11 ᎦᎪᏰᏃ ᎢᏳᏍᏗ ᏴᏫ ᏧᏓᎴᏅᏛ ᏴᏫ ᏧᏤᎵᎦ ᎠᎦᏔᎭ? ᎤᏩᏒᏉᏍᎩᏂ ᏴᏫ ᎤᏓᏅᏙ ᎾᏍᎩ ᏧᏯᎠ. ᎾᏍᎩᏯ ᎾᏍᏉ ᏧᏓᎴᏅᏛ ᎤᏁᎳᏅᎯ ᏧᏤᎵᎦ ᎥᏝ ᎩᎶ ᏯᎦᏔᎭ, ᎤᏁᎳᏅᎯ ᎤᏓᏅᏙ ᎤᏩᏒ.
૧૧કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
12 ᎠᎴ ᎠᏴ ᎥᏝ ᎠᏓᏅᏙ ᎡᎶᎯ ᎡᎯ ᏱᏙᎦᏓᏂᎸᏨ, ᎠᏓᏅᏙᏍᎩᏂ ᎤᏁᎳᏅᎯᏱ ᏅᏓᏳᏓᎴᏅᎯ, ᎾᏍᎩ ᎣᎩᎦᏙᎥᎯᏍᏗᏱ ᎾᏍᎩ ᎬᏩᎦᏘᏯ ᎣᎩᏁᎸᎯ ᎨᏒ ᎤᏁᎳᏅᎯ.
૧૨પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
13 ᎾᏍᎩ ᎾᏍᏉ ᎣᏥᏃᎮᏍᎪᎢ, ᎥᏝ ᏲᏨᏗᏍᎪ ᎦᏬᏂᎯᏍᏗ ᏴᏫ ᎤᏤᎵ ᎠᎦᏙᎥᎯᏍᏗ ᎨᏒ ᏧᏕᏲᏅᎯ, ᎦᎸᏉᏘᏳᏍᎩᏂ ᎠᏓᏅᏙ ᏧᏕᏲᏅᎯ; ᎠᏓᏅᏙ ᎤᎵᏍᎪᎸᏔᏅᎯ ᎬᏂᎨᏒ ᏂᏙᏨᏁᎰ ᎠᏓᏅᏙ ᎤᏁᎯ.
૧૩તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
14 ᏴᏫᏍᎩᏂ ᎤᏓᏁᏟᏴᏛ ᏂᎨᏒᎾ ᎨᏒ ᎥᏝ ᏱᏓᏓᏂᎸᎪ ᎤᏁᎳᏅᎯ ᎤᏓᏅᏙ ᎤᎵᏍᎪᎸᏔᏅᎯ; ᎠᎵᏍᎦᏁᏛᏉᏰᏃ ᏚᏰᎸᏐᎢ; ᎥᏝ ᎠᎴ ᏗᎬᏬᎵᏍᏗ ᏱᎨᏐᎢ, ᏅᏗᎦᎵᏍᏙᏗᏍᎪ ᎠᏓᏅᏙ ᎬᏗ ᏗᎬᎪᏩᏛᏗ ᎨᏒᎢ.
૧૪સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
15 Ꮎ-ᏍᎩᏂ ᎠᏓᏅᏙ ᎤᏪᎯ ᏂᎦᎥ ᎠᎪᏩᏘᏍᎪᎢ, ᎠᏎᏃ ᎤᏩᏒ ᏄᏍᏛ ᎥᏝ ᎩᎶ ᏳᎪᏩᏘᏍᎪᎢ.
૧૫પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
16 ᎦᎪᎨ ᎤᎦᏙᎥᏐ ᏱᎰᏩ ᎤᏓᏅᏛᎢ, ᎾᏍᎩ ᏰᎵ ᎬᏪᏲᏗ ᎢᎬᏩᎵᏍᏙᏗ? ᎠᏴᏍᎩᏂ ᎦᎶᏁᏛ ᎤᏓᏅᏛ ᎢᎨᎭ.
૧૬કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

< ᎪᎵᏂᏗᏱ ᎠᏁᎯ ᎢᎬᏱᏱ ᎨᎪᏪᎳᏁᎸᎯ 2 >