< ୧ କରନ୍ତି 7 >
1 ତୁମିମଃନ୍ ଜୁୟ୍ସଃବୁ କଃତା ଲେକି ଆଚାସ୍, ସେ ସଃବୁର୍ ଉତୁର୍ ଇରି, ବିବା ନଃଉତାର୍ ଅଃଣ୍ଡ୍ରାର୍ ଗିନେ ନିକ;
૧હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું.
2 ମଃତର୍ ଦାରିକାମ୍ ଡିରାର୍ ଗିନେ ହଃତି ଅଃଣ୍ଡ୍ରାର୍ ନିଜାର୍ ମାୟ୍ଜି ଦଃର୍କାର୍, ଆର୍ ହଃତି ମାୟ୍ଜିର୍ ଗଟେକ୍ ଗଟେକ୍ ଅଃଣ୍ଡ୍ରା ରେଅତ୍ ।
૨પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું.
3 ଅଃଣ୍ଡ୍ରା ନିଜାର୍ ମାୟଜିକେ ତାର୍ ହାଉତାର୍ ହୁରୁଣ୍ କଃର, ଆରେକ୍ ହେଁ ସେରଃକମ୍ ମାୟ୍ଜି ତାର୍ ଅଃଣ୍ଡ୍ରା ହାଉତାର୍ ହୁରୁଣ୍ କଃର ।
૩પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી.
4 ମାୟ୍ଜିର୍ ନିଜାର୍ ଗଃଗାଳ୍ ଉହ୍ରେ ଅଃଦିକାର୍ ନାୟ୍, ମଃତର୍ ଅଃଣ୍ଡ୍ରାର୍ ଆଚେ; ସେରଃକମ୍ ଡକ୍ରାସିର୍ ହେଁ ନିଜାର୍ ଅଃହ୍ଣାର୍ ଗଃଗାଳ୍ ଉହ୍ରେ ଅଃଦିକାର୍ ନାୟ୍ ମଃତର୍ ମାୟ୍ଜିର୍ ଆଚେ ।
૪પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.
5 ଦୁୟ୍ଲକ୍ ହେଁ ନାୟ୍ ନଃବେଲା; କେଜାଣ୍ ପାର୍ତ୍ନା ଗିନେ ବେଳା ହାଉଁକେ ଦୁୟ୍ଲକ୍ ହେଁ ମାନାମାନିଅୟ୍ ଚଃନେକାର୍ ଗିନେ ବିନେ ଅୟ୍ ରେଉଁ ହାରାସ୍; ଆର୍ ତୁମିମଃନ୍କାର୍ ଗଃଗାଳ୍ ଉଟ୍ତାର୍ ତେବାଉଁକେ ନାହାର୍ତାର୍ ଗିନେ ସୟ୍ତାନ୍ ଜଃନ୍କ୍ରି ତୁମିମଃନ୍କେ କଃଟ୍ହାଳ୍ ନଃବୁଜେ, ଇତାର୍ ଗିନେ ଆରେକ୍ ମିସା ।
૫એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.
6 ମୁଁୟ୍ ତୁମିକେ ଆଦେସ୍ ଦିଲା ହର୍ ନଃକୟ୍ଁ, ମଃତର୍ ତୁମିମଃନାର୍ ନିକ ଗିନେ ଇତି କଃଉଁଲେ ।
૬પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું.
7 ଅୟ୍ଲେକ୍ ହେଁ ସଃବୁଲକ୍ ମର୍ ହର୍ ଅଃଉତି, ଇରି ମର୍ ମଃନ୍, ମଃତର୍ କେ ଇ ରଃକମ୍ କେ ସେ ରଃକମ୍, ହଃତିଲକ୍ ଇସ୍ୱରାର୍ ତଃୟ୍ ହୁଣି ଦାନ୍ ହାୟ୍ ଆଚ୍ତି ।
૭મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન.
8 ମଃତର୍ ମୁୟ୍ଁ ବିବା ନଃଉତା ଆର୍ ରାଣ୍ଡିମଃନ୍କେ କଃଉଁଲେ, ସେମଃନ୍ ମର୍ ହର୍ ଏକ୍ଲା ରିଲେକ୍ ସେମଃନାର୍ ହାଁୟ୍ ନିକ ଅୟ୍ଦ୍ ।
૮પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’”
9 ମଃତର୍ ଜଦି ସେମଃନ୍ ଗଃଗାଳାର୍ ଇଚା ସଃମ୍ବାଳୁ ନଃହାର୍ତି, ତଃବେ ବିବା ଅଃଉଅତ୍; କାୟ୍ତାକ୍ବଃଲେକ୍ ଗଃଗାଳ୍ ସଃମ୍ବାଳୁ ନଃହାର୍ତା ବାଦୁଲେ ବିବା ଅଃଉତାର୍ ନିକ ।
૯પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.
10 ମଃତର୍ ବିବା ଅୟ୍ଲାର୍ ମଃନ୍କେ ମୁଁୟ୍ ଜଃବର୍ କଃଉଁଲେ, ମୁୟ୍ଁ ନୟ୍ ମଃତର୍ ମାପ୍ରୁ କଃଉଁଲା ମାୟ୍ଜି ନିଜାର୍ ଅଣ୍ଡ୍ରାତଃୟ୍ ହୁଣି ବିନେ ନଃଉଅ
૧૦પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ;
11 ମଃତର୍ ଜଦି ସେ ବିନ୍ ଅୟ୍ଦ୍, ତଃବେ ସେ ଆରେକ୍ ବିବା ନଃକେର, ଆର୍ ନିଜାର୍ ଅଣ୍ଡ୍ରାସଃଙ୍ଗ୍ ମିସ ଆର୍ ଅଃଣ୍ଡ୍ରା ନିଜାର୍ ମାୟ୍ଜିକେ ନଃଚାଡ ।
૧૧પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.
12 ମଃତର୍ ବିନ୍ ସଃବ୍କେ କଃଉଁଲେ, ମାପ୍ରୁ ନଃକୟ୍, ଜଦି କୁୟ୍ ବିସ୍ୱାସି ବାୟ୍ର୍ ବିସ୍ୱାସ୍ ନକେର୍ତା ମାୟ୍ଜି ରଃୟ୍ଦ୍, ଆର୍ ସେ ମାୟ୍ଜି ତାର୍ ସଃଙ୍ଗ୍ ରେଉଁକେ ମଃନ୍କଃରେଦ୍, ତଃବେ ସେ ତାକେ ନଃଚାଡ ।
૧૨હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ;
13 ଆର୍ ଜୁୟ୍ ମାୟ୍ଜିର୍ ଅବିସ୍ୱାସି ଅଃଣ୍ଡ୍ରା ରୟଦ୍ ଆର୍ ସେ ଅଃଣ୍ଡ୍ରା ତାର୍ ସଃଙ୍ଗ୍ ରେଉଁକେ ମଃନ୍କଃରେଦ୍, ତଃବେ ସେ ନିଜାର୍ ଡକ୍ରାସିକ୍ ଚାଡନାୟ୍ ।
૧૩કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ.
14 କାୟ୍ତାକ୍ବଃଲେକ୍ ଅବିସ୍ୱାସି ଅଃଣ୍ଡ୍ରା ମାୟ୍ଜିର୍ ଗିନେ ନିର୍ମୁଳ୍ କଃରାଜାୟ୍ ଆଚେ, ଆର୍ ବିସ୍ୱାସ୍ ନୟ୍ଲା ମାୟ୍ଜି ଅଃଣ୍ଡ୍ରାର୍ ଗିନେ ନିର୍ମୁଳ୍ କଃରାଜାୟ୍ ଆଚେ, ତଃନ୍ ଅଲେ ତୁମିମଃନାର୍ ହିଲାମଃନ୍ ନିର୍ମୁଳ୍ ନାୟ୍ ।
૧૪કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.
15 ଅୟ୍ଲେକ୍ ହେଁ ଜଦି ଅବିସ୍ୱାସି ବିନ୍ବିନ୍ ଅଃଉଁକେ ମଃନ୍ କଃର୍ତି, ତବେ ସେମଃନ୍ ବିନ୍ବିନ୍ ଅଃଉଅତ୍, ଅଃନ୍କା ତଃୟ୍ ସେ ବାୟ୍ କି ବେଣି ଗତି ନାୟ୍; ଇସ୍ୱର୍ ତୁମିମଃନ୍କେ ସୁସ୍ତାୟ୍ ବେବାର୍ କଃରୁକେ କୁଦିଆଚେ ।
૧૫પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.
16 ତଃବେ ଏ ବିସ୍ୱାସି ମାୟ୍ଜି ତୁୟ୍ ଜେ ଅଃହ୍ଣାର୍ ଅଃଣ୍ଡ୍ରାର୍ ମୁକ୍ଳାଉତାର୍ ହର୍ ଅଃଉସି, ଇରି କାୟ୍ ନଃଜାଣ୍ସି? କି ଏ ବିସ୍ୱାସି ଡକ୍ରାସି ତୁୟ୍ ଜେ ନିଜାର୍ ଡକୁର୍ଦିର୍ ମୁକ୍ଳାଉତାର୍ କଃତା ଅଃଉସି ଇରି କାୟ୍ ନଃଜାଣ୍ସି?
૧૬અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?
17 ମାପ୍ରୁ ଜାକେ ଜଃନ୍କଃରି ଦାନ୍ ବାଟାକଃରି ଦିଲା ଆଚେ, ଇସ୍ୱର୍ ହଃତିଲକେ ଜଃନ୍କଃରି କୁଦି ଆଚେ ସେ ସେରଃକମ୍ ହଃକା ବେବାର୍ କଃର । ମୁଁୟ୍ ସଃବୁ ମଣ୍ଡ୍ଳି ତଃୟ୍ ଇ ରଃକମ୍ କଃଉଁଲେ ।
૧૭કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.
18 କାକେ ଜଦି ଇସ୍ୱର୍ ସୁନତ୍ ଆୟ୍ଲା ଅବୁସ୍ତାୟ୍ କୁଦି ଆଚେ, ସେ ସୁନତ୍ ନୟ୍ଲା ହର୍ ଦଃକାୟ୍ ଅଃଉଁକ୍ ମଃନ୍ ନଃକେର । ଜଦି କାକେ ଇସ୍ୱର୍ ସୁନତ୍ ନଃଉତ୍ କୁଦ୍ଲା ଆଚେ, ସେ ସୁନତ୍ ନଃଉଅ ।
૧૮શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.
19 ସୁନତ୍ ଅଃଉତାର୍ କି ସୁନତ୍ ନଃଉତାର୍ ବଃଡ୍ କଃତା ନାୟ୍ ମଃତର୍ ଇସ୍ୱରାର୍ ଆଦେସ୍ ମାନ୍ତାର୍ ହଃକା ବଃଡ୍ କଃତା ।
૧૯સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.
20 ଇସ୍ୱର୍ କୁଦ୍ଲା ବଃଳ୍ ଜେ ଜୁୟ୍ ଅବୁସ୍ତାୟ୍ ରିଲା, ସେ ଅବୁସ୍ତାୟ୍ ରେଉଅ ।
૨૦દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે.
21 ତୁମି କି ଗତିଦଃଙ୍ଗ୍ଳା ଅୟ୍ କୁଦାୟ୍ ଅୟ୍ ଆଚାସ୍? ଦୁକ୍ କଃରାନାୟ୍; ମଃତର୍ ଜଃବେ ମୁକ୍ଳୁକ୍ ବାଟ ହାଉଆସ୍, ତଃବେ ସେ ଅବୁସ୍ତାକ୍ ବେବାର୍ କଃରା ।
૨૧શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ.
22 କାୟ୍ତାକ୍ବଃଲେକ୍ ଜେ ଗତିଦଃଙ୍ଗ୍ଳା ଅୟ୍ କୁଦାୟ୍ ଅୟ୍ଆଚେ, ସେ ମାପ୍ରୁର୍ ମୁକ୍ତ୍ ଲକ୍, ସେରଃକମ୍ ଜେ ମୁକ୍ତ୍ ଅୟ୍ କୁଦାୟ୍ ଅୟ୍ଆଚେ, ସେ କ୍ରିସ୍ଟର୍ ଗତିଦଃଙ୍ଗ୍ଳା ।
૨૨કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે.
23 ଇସ୍ୱର୍ ତୁମିମଃନ୍କେ ବଃଡେ ମଲେ ଗେନି ଆଚେ, ମାନାୟ୍ମଃନାର୍ ଗତିଦଃଙ୍ଗ୍ଳା ଅଃଉଆ ନାୟ୍ ।
૨૩તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે માણસના દાસ ન થાઓ.
24 ଏ ବାୟ୍ ଆର୍ ବେଣିମଃନ୍ ଇସ୍ୱର୍ ତୁମିମଃନ୍କେ କୁଦ୍ଲା ବଃଳ୍ ତୁମିମଃନ୍କେ ଜୁୟ୍ ଅବୁସ୍ତାୟ୍ ରିଲାସ୍ ସେ ଅବୁସ୍ତାୟ୍ ଇସ୍ୱରାର୍ ସଃଙ୍ଗ୍ ରିଆ ।
૨૪ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું.
25 ତୁମିମଃନ୍କେ ବିବା ନୟ୍ଲା ଲକାର୍ କଃତା ଜାଣୁକେ ମଃନ୍ କଃଲାସ୍ ମାପ୍ରୁର୍ ତଃୟ୍ ହୁଣି କାୟ୍ କଃତା ହେଁ ନଃସୁଣି, ମଃତର୍ ମାପ୍ରୁର୍ ଦଃୟାର୍ ଗିନେ ବିସ୍ୱାସି ଅୟ୍ ନିଜାର୍ ମଃନାର୍ କଃତା କଃଉଁଲେ ।
૨૫હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.
26 ମୁଁୟ୍ ମଃନ୍କଃରୁଲେ, ଜେ ମାନାୟ୍ ଜଃନ୍କଃରି ଆଚେ; ଆସୁଲା ବିପ୍ତିର୍ ଗିନେ ସେରଃକମ୍ ରେତା ଲଳା ।
૨૬તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે.
27 ତୁମି କି ଡକୁର୍ଦି ସଃଙ୍ଗ୍ ବାନ୍ଦିଅୟ୍ ଆଚାସ୍? ତଃବେ ମୁକ୍ତ୍ ଅଃଉଁକେ ବାଟ୍ କଜା ନାୟ୍ । ତୁମି କି ମାୟ୍ଜି ତଃୟ୍ ହୁଣି ମୁକ୍ତ୍? ତଃବେ ମାୟ୍ଜି ହାଉଁକେ ବାଟ୍ କଜା ନାୟ୍ ।
૨૭શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.
28 ମଃତର୍ ଜଦି ତୁମିମଃନ୍ ବିବା କଃରିଆଚାସ୍, ତଃନ୍ଅଲେ ବାୟ୍ଦ୍ରେ ହାହ୍ ନଃକେରାସ୍ । ମଃତର୍ ବିବା ଅୟ୍ଲା ଲକ୍ ଗଃଗାଳେ ଦୁକ୍ହାୟ୍ଦ୍ । ଆର୍ ତୁମିମଃନ୍ ଜଃନ୍କଃରି ରଃକ୍ୟାହାଉଆସ୍, ଇରି ମର୍ ମଃନ୍ ।
૨૮જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29 ମଃତର୍ ଏ ବାୟ୍ବେଣିମଃନ୍, ମର୍ କଃତାର୍ ବାବ୍ ଇରି, ବେଳା ନାୟ୍ନି, ସେତାକ୍ ଜୁୟ୍ଲକାର୍ ମାୟ୍ଜି ଆଚେ, ସେମଃନ୍ ମାୟ୍ଜି ନୟ୍ଲା ହର୍ ଅଃଉଅତ୍ ।
૨૯ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
30 ଆର୍ ଜୁୟ୍ମଃନ୍ କାନ୍ଦ୍ତି, ସେମଃନ୍ ନଃକାନ୍ଦ୍ତା ଲକ୍ ହର୍ ଅଃଉଅତ୍; ଆର୍ ଜୁୟ୍ମଃନ୍ ସଃର୍ଦା କଃର୍ତି, ସେମଃନ୍ ସଃର୍ଦା ନଃକେର୍ତା ଲକ୍ହର୍ ଅଃଉଅତ୍; ଜୁୟ୍ମଃନ୍ ଗେନ୍ତି ସେମଃନ୍ ଅଃଦିକାରି ନୟ୍ଲା ଲକ୍ହର୍ ଅଃଉଅତ୍ ।
૩૦રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;
31 ଆର୍ ଜୁୟ୍ ଲକ୍ମଃନ୍ ଜଃଗତାର୍ କଃତାୟ୍ ବୁଡି ଆଚ୍ତି, ସେମଃନ୍ ଜଃଗତେ ବୁଡି ନଃରେଅତ୍ । କାୟ୍ତାକ୍ ବଃଲେକ୍ ଇ ଜଃଗତାର୍ ରୁହ୍ ଆରେକ୍ ତିର୍ ଅୟ୍ ନଃରେୟ୍ ।
૩૧અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
32 ତୁମିମଃନ୍କେ ଜଃନ୍କଃରି ଚିତାକଃରା ନାୟ୍, ଇରି ମର୍ ମଃନ୍ । ଜେ ବିବା ନୟ୍ଆଚେ ସେ କଃନ୍କଃରି ମାପ୍ରୁର୍ ଗଟେକ୍ ଲାଡାର୍ ଅୟ୍ଦ୍, ଇତାର୍ ଗିନେ ମାପ୍ରୁର୍ କଃତା ନଃୟ୍ ଚିତା କଃରେଦ୍ ।
૩૨પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;
33 ମଃତର୍ ଜେ ବିବା ଅୟ୍ଆଚେ, ସେ କଃନ୍କଃରି ନିଜାର୍ ମାୟ୍ଜିର୍ ଲାଡାର୍ ଅୟ୍ଦ୍, ସେତାର୍ ଗିନେ ସେ ଜଃଗତାର୍ କଃତାକ୍ ନଃୟ୍ ଚିତା କଃରେଦ୍ ।
૩૩પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.
34 ତାର୍ ମଃନ୍ ଦୁୟ୍ ବାଗ୍ ଅୟ୍ଦ୍ । ବିବା ନଃଉତା ମାୟ୍ଜି ଆର୍ ଦଃଙ୍ଗ୍ଳି ମାପ୍ରୁ କାମେ ସେ ମଃନ୍ ଦଃୟ୍ଦ୍, ବଃଲେକ୍ ଗଃଗାଳେ ଆର୍ ଆତ୍ମାୟ୍ ମଃନେ ପବିତ୍ର ଅଃଉଁକେ ମାପ୍ରୁର୍ କଃତା ନଃୟ୍ ଚିତା କଃର୍ତି; ମଃତର୍ ଜେ ବିବା ଅୟ୍ଆଚେ ସେ କଃନ୍କଃରି ନିଜାର୍ ଅଃଣ୍ଡ୍ରାର୍ ଲାଡାର୍ ଅଃଉଁକେ ଦଃନ୍ଦା ରଃୟ୍ଦ୍, ସେତାର୍ ଗିନେ ଜଃଗତାର୍ କଃତାୟ୍ ଚିତା କଃରେଦ୍ ।
૩૪તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.
35 ଇ କଃତା ମୁଁୟ୍ ତୁମିମଃନ୍କାର୍ ନିଜାର୍ ବଃଲ୍ ହାୟ୍ କଃଉଁଲେ, ତୁମିମଃନ୍ ବାନ୍ଦୁଣେ ବାନ୍ଦୁକେ ନଃକୟ୍ଁ, ମଃତର୍ ତୁମିମଃନ୍କେ ଜଃନ୍କ୍ରି ନିକ ବେବାର୍ କଃରି ଏକ୍ମଃନେ ମାପ୍ରୁର୍ ତଃୟ୍ ମିସି ରିଆସ୍, ଇତାର୍ ଗିନେ କଃଉଁଲେ ।
૩૫પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.
36 ମାଗ୍ଣି ଅୟ୍ଲା ହଃଚେ ଅଃଣ୍ଡ୍ରା ଜଦି ମଃନ୍କଃରେଦ୍ ତଃବେ ମାଗ୍ଲା ଡକୁର୍ସିକେ ମିସୁକେ ମଃନ୍ ଅଃଉଁଲି ଆର୍ ଜଦି ତାର୍ ଗଃଗାଳ୍ ଟେକୁଲି ସେ ତାକେ ବିବା କଃରୁକେ ବାୟ୍ଦ୍ରେ ଲଳା, ତଃବେ ସେମଃନ୍ ତାକାର୍ ମଃନ୍ ହଃର୍କାରେ ବିବା କଃରତ୍, ଇତାର୍ ଗିନେ କାୟ୍ ହାହ୍ ନାୟ୍ ।
૩૬પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.
37 ମଃତର୍ ଜେ ମଃନେ ତିର୍ ରଃୟ୍ଦ୍, ଆର୍ ଲଳାନାୟ୍ ବଃଲି ମଃନେ ବାବେଦ୍ ଆର୍ ଜାର୍ ଅଃହ୍ଣାର୍ ଅଃହ୍ଣାର୍ ଇଚା ହଃର୍କାରେ କଃରୁକେ ଅଃଦିକାର୍ ରଃୟ୍ଦ୍, ଆର୍ ଜେ ନିଜାର୍ ମାଗ୍ଲା କଃନ୍ୟାକେ ବିବା ଅଃଉଁକେ ଜାଗୁହାରେ, ସେ ନିକ କଃରେଦ୍ ।
૩૭પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે.
38 ଇତାକ୍ ଜେ ନିଜାର୍ ମାଗ୍ଲା କଃନ୍ୟାକେ ବିବା ଅୟ୍ଦ୍, ସେ ନିକ କଃରେଦ୍, ଆର୍ ଜେ ବିବା ନଃୟେ, ସେ ଅଃଦିକ୍ ନିକ କଃରେଦ୍ ।
૩૮એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે.
39 ଅଃଣ୍ଡ୍ରା ଜିବନ୍ ରେତାହଃତେକ୍ ମାୟ୍ଜି ତାର୍ ବାନ୍ଦୁଣେ ରଃୟ୍ଦ୍; ମଃତର୍ ଜଦି ଅଃଣ୍ଡ୍ରା ମଃରେଦ୍, ତଃବେ ମାୟ୍ଜି ଆରେକ୍ ବିବା ଅଃଉଁ ହାରେ, ମଃତର୍ ମାପ୍ରୁର୍ ବିସ୍ୱାସିକ୍ ବିବା କଃରୁକେ ହାରେ ।
૩૯પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.
40 ମର୍ ମଃନ୍ ଇରି ସେ ବିବା ଅୟ୍ରିଲେକ୍ ନିକ ଅୟ୍ଦ୍, ମଃତର୍ ବିବା ଅୟ୍ନଃରିଲେକ୍ ଅଃଦିକ୍ ସୁକ୍ ହାୟ୍ଦ୍ । ଆର୍ ମୁୟ୍ ହେଁ ଇସ୍ୱରାର୍ ଆତ୍ମା ହାୟ୍ଆଚି ବଃଲି ବାବୁଲେ ।
૪૦પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.