< 1 कुरिन्थियों 2 >

1 हे मसीह भाईयों, जालू मैं तुहांजो परमेश्वरे दे बारे च संदेश सुणाया, तां मैं बड्डे-बड्डे ज्ञान दे अखरां दा इस्तेमाल नी किता कने ना ही समझदार लगणे दा दिखाबा किता।
ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
2 क्योंकि मैं तुहाड़े बिच ऐ फेसला करी के आया था, की मैं यीशु मसीह कने उदी सूली पर मौत दे बारे दे इलाबा होर केसी दे भी बारे च गल्ल नी करणी है।
કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.
3 कने जालू मैं तुहाड़े बाल था, तां मैं अपणे आप जो मसीह दा कम्म करणे दे काबिल नी समझदा था, इसा बजा ला मैं बड़ा कमजोर कने डरदा होया तुहाड़े सोगी रिया।
હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો.
4 कने मेरी शिक्षा कने मेरे प्रचार च संसारिक ज्ञान कने लोकां जो खुश करणे बालियां गल्लां नी थियां; पर पबित्र आत्मा बड़िया शक्तिया ला प्रगट किता की जड़ी शिक्षा मैं तुहांजो दिती सै सच्ची है,
મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
5 इस तांई की तुहाड़ा भरोसा माणुऐ दे ज्ञान पर नी पर परमेश्वरे दिया शक्तियाँ पर निर्भर हो।
કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
6 फिरी भी मैं उना लोकां जो, जड़े भरोसे च मजबूत न, ज्ञान भरी शिक्षा दिन्दा है; पर ना ही संसारिक ज्ञान कने ना ही इस संसारे दे हाकिमा दा ज्ञान, जिना दा नाश होणेबाला है। (aiōn g165)
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn g165)
7 पर असां परमेश्वरे दे उस ज्ञान दी गल्ल करदे न जड़ा गुप्त था। हल्ले दीकर इसयो कोई नी जाणदा था, परमेश्वरे धरती बणाणे ला पेहले ही फेसला लिया था, की उदे ज्ञान ला सांझो महिमा मिल्ले। (aiōn g165)
પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn g165)
8 परमेश्वरे दिया इसा योजना जो संसारे दे हाकिमा चे कुनी भी नी समझया, क्योंकि अगर जाणदे, तां महिमामय प्रभु जो सूली पर नी चढ़ांदे। (aiōn g165)
આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn g165)
9 पर जिईयां पबित्र शास्त्र च लिखया है, “ना कदी कुनी दिखया है, ना कदी कुनी सुणया, कने ना कदी कुनी उना भली चीजां दे बारे च सोचया, जड़ियां परमेश्वरे उना लोकां तांई तैयार कितियां न जड़े उदे ने प्यार करदे न।”
પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.
10 परमेश्वरे ऐ गल्लां पबित्र आत्मा जरिये असां प्रेरितां जो दसियां; क्योंकि ऐसा कुछ नी है जड़ा परमेश्वरे दी आत्मा नी जाणदा हो। ऐथू दीकर की सै परमेश्वरे डुगे बिचारां जो भी अच्छे ने जाणदा है।
૧૦તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
11 तुसां सेई न जड़े जाणदे न की तुहाड़े अपणे मने च क्या है, तियां ही परमेश्वरे दिया आत्मा दे सिबाये कोई भी परमेश्वरे दे बिचारां जो नी जाणी सकदा।
૧૧કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
12 पर साड़ी सोच कने बिचार संसारे दे माणुआं सांई नी न, पर परमेश्वरे सांझो अपणी आत्मा दितियो है, ताकि असां उना गल्लां जो जाणन, जड़ियां परमेश्वरे अपणे अनुग्रह ला दितियां न।
૧૨પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
13 कने इस तांई असां इना गल्लां जो दुज्जे लोकां जो दसदे न तां असां ऐसे अखरां दा इस्तेमाल नी करदे, जड़े माणुआं दे ज्ञाने ला मिलदे न, पर असां उना अखरां दा इस्तेमाल करदे न जड़े परमेश्वरे दिया जरिये मिलदे न, जड़ा आत्मिक ज्ञाने दे जरिये आत्मिक गल्लां जो समझांदा है।
૧૩તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
14 पर सै माणु जिसयो परमेश्वरे दी आत्मा नी मिलियो है, सै परमेश्वरे दिया आत्मा दियां गल्लां जो नी मंदा, क्योंकि सै उदिया नजरा च मुर्खता दियां गल्लां न कने सै इना गल्लां दी कीमत नी समझदा।
૧૪સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
15 जिना जो पबित्र आत्मा मिलया, सै उना चीजां जो समझी सकदे न, जड़ा पबित्र आत्मा सिखांदी है। पर जिना लोकां बाल पबित्र आत्मा नी है सै उना लोकां दे बिचारां जो नी समझी सकदे जिना बाल पबित्र आत्मा है।
૧૫પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
16 ऐ सच्च है क्योंकि पबित्र शास्त्र च लिखया है की, “कोई भी ऐ नी जाणी सकदा की परमेश्वरे दे मने च क्या है कने कोई भी उसयो सिखाई नी सकदा।” पर असां भरोसा करणे बाले समझदे न की मसीह दे मने च क्या है।
૧૬કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

< 1 कुरिन्थियों 2 >