< 1 कुरिन्थियों 2 >

1 हे ढ्लाव ते बेइनव, ज़ैखन मीं तुसन परमेशरेरे बारे मां सन्देश शुनव, त मीं बेड़ि गल्लां इस्तेमाल न की, कि अवं अपने आपे ज्ञानी हिरेईं।
ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
2 किजोकि मीं इन थापेरू थियूं, कि तुसन मां यीशु मसीह, बल्के क्रूसे पुड़ च़ाढ़ोरे मसीहेरे अलावा होरि कोई गल न केरि।
કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.
3 ते कमज़ोरी ते डरे सेइं तुसन सेइं साथी, ते बड़ो थरकतो तुसन सेइं साथी राव।
હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો.
4 ते मेरे शिक्षाई, ते मेरे प्रचारे मां ज्ञानेरी लालच़ानेरी बैली गल्लां न थी; पन पवित्र आत्मा शेक्ति सेइं इन हिरावं कि ज़ै सन्देश मीं शुनव तै सच़ थियो।
મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
5 एल्हेरेलेइ की तुश्शो विश्वास मैन्हु केरे ज्ञाने सेइं नईं, पन परमेशरेरे शेक्ति पुड़ निर्भर भोए।
કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
6 फिरी भी अवं आत्मिक सिद्ध लोकन ज्ञानेरो सन्देश शुनाताईं, पन इस दुनियारे लोकां केरो नईं, ते इस दुनियारे हाकिमां केरू नईं ज़ैना नाश भोनेन। (aiōn g165)
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn g165)
7 पन अस परमेशरेरू तैन छ़पोरू ज्ञान भेदेरे रीति पुड़ ज़ोतम, ज़ैन परमेशरे दुनिया बनाने करां पेइलू इश्शे महिमारे लेइ ठहराव। (aiōn g165)
પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn g165)
8 परमेशरेरो ई मकसद इस दुनियारे हाकिमन मरां केन्चे भी न समझ़ो, किजोकि अगर समझ़ते भोथे, त महिमा बालो प्रभु क्रूसे पुड़ न च़ाढ़ेथे। (aiōn g165)
આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn g165)
9 पन ज़ेन्च़रे पवित्रशास्त्रेरे मां लिखोरूए, “कि ज़ैन न एछ़्छ़ेईं लाव, न कन्नेईं शुनू, ते ज़ैना गल्लां मैन्हु केरे दिले मां न एई, तैना सब परमेशरे तैन केरे लेइ तियार की, ज़ैना तैस सेइं प्यार केरतन।”
પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.
10 पन परमेशरे पवित्र आत्मारे ज़िरिये सेइं असन पुड़ बांदू कियूं; किजोकि पवित्र आत्मा सब गल्लां, बल्के परमेशरेरी डुगी गल्लां ज़ानते।
૧૦તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
11 मैनन् मरां कौन केसेरी गल्लां ज़ानते, सिर्फ मैनेरी आत्मा ज़ै तैस मांए, तेन्च़रे परमेशरेरी गल्लां भी कोई न ज़ाने, सिर्रफ परमेशरेरो आत्मा।
૧૧કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
12 पन असन दुनियारी आत्मा नईं, पन तै आत्मा मैलोरोए, ज़ै परमेशरेरे तरफांए, कि आस तैन गल्लन समझ़म, ज़ैना परमेशरे असन दित्तोरिन।
૧૨પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
13 एल्हेरेलेइ अस मैन्हु केरे ज्ञानेरी शिखैलोरी गल्लन मरां नईं, पन पवित्र आत्मारे शिखैलोरी गल्लन मरां आत्मिक गल्लां आत्मिक ज्ञाने सेइं समझ़ातम।
૧૩તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
14 पन जिसमानी मैन्हु परमेशरेरे आत्मारी सच़्च़ाई कबूल न केरे, किजोकि तैसेरेलेइ तै बेवकूफीए, ते न तै तैन सेमझ़ी सके, किजोकि तैना सिर्फ पवित्र आत्मारे ज़िरिये सेमझ़ी गैतिन।
૧૪સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
15 पन ज़ैन लोकन पवित्र आत्मा मैलोरो तैना, तैन सैरी गल्लन परखतन ज़ैना पवित्र आत्मा शिखालते। पन ज़ैन लोकन पवित्र आत्मा नईं मैलोरो तैना, तैन न सेझ़ी बटन ज़ैन पवित्र आत्मा मैलोरोए।
૧૫પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
16 इन सच़ आए, किजोकि पवित्रशास्त्र ज़ोते, “कोई न ज़ाने प्रभुएरे मने मां कुने।” पन पवित्र आत्मा असन विश्वासी लोकन मसीहेरो मने दित्तोरोए।
૧૬કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

< 1 कुरिन्थियों 2 >