< Книга Есфири 4 >

1 Мардохей же разумев замышляемое, раздра ризы своя и облечеся во вретище и посыпася пепелом: и скочив в пространную улицу града, возопи воплем великим и горьким: взимается род ничтоже преступивый.
જ્યારે મોર્દખાયે જે બધું થયું તે જાણ્યું ત્યારે દુઃખના માર્યા તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, શરીરે રાખ ચોળીને ટાટ પહેર્યું. પછી નગરમાં નીકળી પડ્યો અને ઊંચા સાદે દુઃખથી પોક મૂકીને રડ્યો.
2 И прииде даже до врат царевых и ста: не леть бо бе ему внити во двор во вретище облечену и пепелом осыпану сущу.
તે છેક રાજાના મહેલના દરવાજા આગળ આવ્યો ટાટ પહેરીને દરવાજામાં પ્રવેશવાની પરવાનગી કોઈને ન હતી.
3 И во всяцей стране, идеже показовахуся писания (царева), вопль бе и плачь и рыдание превелие Иудеом, вретище и пепел постилаху себе.
જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં મોટો શોક, ઉપવાસ, વિલાપ તથા કલ્પાંત પ્રસરી રહ્યાં. અને ઘણાં તો ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂઈ રહ્યાં.
4 И внидоща рабыни и евнуси царицыны и возвестиша ей. И смятеся услышавши бывшее: и посла ризы облещи Мардохеа и сняти вретище его. И не послуша.
જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે રાણીએ ખૂબ ગમગીની થઈ. મોર્દખાય પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજાં વસ્રો પહેરે તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ તેણે તે પહેર્યાં નહિ.
5 Есфирь же призва Ахрафеа скопца своего, предстоящаго ей,
રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક જણ હતો. તેને રાણીની ખિજમતમાં રહેવા માટે નીમ્યો હતો. એસ્તેરે તેને બોલાવીને કહ્યું, મોર્દખાય પાસે જઈને ખબર કાઢ કે શી બાબત છે? આવું કરવાનું કારણ શું છે?
6 и посла его уведати от Мардохеа истину.
હથાક નીકળીને રાજાના દરવાજા સામેના નગરના ચોકમાં મોર્દખાય પાસે ગયો.
7 Мардохей же сказа ему бывшее, и обещание, еже обеша Аман царю в сокровищный дом (положити) десять тысящ талант сребра, да погубит Иудей:
અને મોર્દખાયે તેની સાથે શું બન્યું હતું તે તથા હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ તેને બરાબર કહી સંભળાવ્યો.
8 и списание (повеления) изданнаго в Сусех (граде) на погубление их даде ему, да покажет Есфири: и рече ему, заповедати ей ити молити царя и просити его о людех, поминаюши дни смирения твоего, како воспитана еси в руце моей, зане Аман вторый по цари глагола противу нам на смерть: призови Господа и глаголи царю о нас, да избавит нас от смерти.
વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે બતાવે. અને તેને કહી સંભળાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની સમક્ષ જઈને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.
9 Вшед же Ахрафей, поведа Есфири вся глаголы сия.
પછી હથાકે આવીને મોર્દખાયે જે કહેલું હતું. તે એસ્તેરને જણાવ્યું.
10 И рече Есфирь ко Ахрафею: иди к Мардохею и рцы:
૧૦ત્યારે એસ્તેરે હથાક સાથે વાત કરીને મોર્દખાય પર સંદેશો મોકલ્યો.
11 понеже вси языцы царствия ведят, яко всяк муж или жена, иже аще внидет ко царвеи во внутренний дом не призван, несть ему спасения, точию к немуже аще прострет царь златый жезл, сей спасен будет: аз же несмь звана внити ко царю се уже тридесять дний.
૧૧તેણે કહ્યું કે, “રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના બધા જ લોકો જાણે છે કે, કોઈ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી અંદરનાં ચોકમાં રાજાની પાસે જાય તે વિષે એક જ કાયદો છે કે, તેને મૃત્યુની સજા કરવામાં આવે, સિવાય કે રાજા તે વ્યક્તિ સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ ત્રીસ દિવસથી રાજાની સમક્ષ જવાનું તેડું મળ્યું નથી.”
12 И возвести Ахрафей Мардохею вся глаголы Есфирины.
૧૨એસ્તેરનો સંદેશો તેણે જઈને મોર્દખાયને કહી સંભળાવ્યો.
13 И рече Мардохей ко Ахрафею: иди и рцы ей: Есфире, да не речеши в себе, яко ты едина спасешися во царствии паче всех Иудей:
૧૩ત્યારે મોર્દખાયે હથાકને કહ્યું, “તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે. એવું તારે પોતાના મનમાં માનવું નહિ.
14 зане аще преслушаеши в сие время, отинуду помощь и покров будет Иудеом, ты же и дом отца твоего погибнете: и кто весть, аще на сие время воцарилася еси?
૧૪જો તું આ સમયે મૌન રહીશ તો યહૂદીઓ માટે બચાવ અને મદદ બીજી કોઈ રીતે ચોક્કસ મળશે. પરંતુ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થશે. વળી તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?’”
15 И посла Есфирь пришедшаго к ней ко Мардохею, глаголющи:
૧૫ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, તારે મોર્દખાયને એવો જવાબ આપવો કે,
16 шед собери Иудеи иже в Сусех, и поститеся о мне, и не ядите ниже пийте три дни день и нощь: аз же и служебницы моя (такожде) не имамы ясти: и тогда вниду ко царю кроме закона, аще и погибнути ми приключится.
૧૬“જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઈએ ખાવુંપીવું નહિ; હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ નિયમ વિરુદ્ધ હોવા છતાં હું રાજાની સમક્ષ જઈશ. જો મારો નાશ થાય, તો ભલે થાય.”
17 И шед Мардохей сотвори, елика заповеда ему Есфирь.
૧૭ત્યારે મોર્દખાય પોતાને રસ્તે ગયો અને એસ્તેરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યુ.

< Книга Есфири 4 >