< མཱརྐཿ 2 >

1 ཏདནནྟརཾ ཡཱིཤཻ ཀཏིཔཡདིནཱནི ཝིལམྦྱ པུནཿ ཀཕརྣཱཧཱུམྣགརཾ པྲཝིཥྚེ ས གྲྀཧ ཨཱསྟ ཨིཏི ཀིཾཝདནྟྱཱ ཏཏྐྵཎཾ ཏཏྶམཱིཔཾ བཧཝོ ལོཀཱ ཨཱགཏྱ སམུཔཏསྠུཿ,
થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”
2 ཏསྨཱད྄ གྲྀཧམདྷྱེ སཪྻྭེཥཱཾ ཀྲྀཏེ སྠཱནཾ ནཱབྷཝད྄ དྭཱརསྱ ཙཏུརྡིཀྵྭཔི ནཱབྷཝཏ྄, ཏཏྐཱལེ ས ཏཱན྄ པྲཏི ཀཐཱཾ པྲཙཱརཡཱཉྩཀྲེ།
તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.
3 ཏཏཿ པརཾ ལོཀཱཤྩཏུརྦྷི རྨཱནཝཻརེཀཾ པཀྵཱགྷཱཏིནཾ ཝཱཧཡིཏྭཱ ཏཏྶམཱིཔམ྄ ཨཱནིནྱུཿ།
ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.
4 ཀིནྟུ ཛནཱནཱཾ བཧུཏྭཱཏ྄ ཏཾ ཡཱིཤོཿ སམྨུཁམཱནེཏུཾ ན ཤཀྣུཝནྟོ ཡསྨིན྄ སྠཱནེ ས ཨཱསྟེ ཏདུཔརིགྲྀཧཔྲྀཥྛཾ ཁནིཏྭཱ ཚིདྲཾ ཀྲྀཏྭཱ ཏེན མཱརྒེཎ སཤཡྻཾ པཀྵཱགྷཱཏིནམ྄ ཨཝརོཧཡཱམཱསུཿ།
ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો.
5 ཏཏོ ཡཱིཤུསྟེཥཱཾ ཝིཤྭཱསཾ དྲྀཥྚྭཱ ཏཾ པཀྵཱགྷཱཏིནཾ བབྷཱཥེ ཧེ ཝཏྶ ཏཝ པཱཔཱནཱཾ མཱརྫནཾ བྷཝཏུ།
ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”
6 ཏདཱ ཀིཡནྟོ྅དྷྱཱཔཀཱསྟཏྲོཔཝིཤནྟོ མནོབྷི ཪྻིཏརྐཡཱཉྩཀྲུཿ, ཨེཥ མནུཥྱ ཨེཏཱདྲྀཤཱིམཱིཤྭརནིནྡཱཾ ཀཐཱཾ ཀུཏཿ ཀཐཡཏི?
પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,
7 ཨཱིཤྭརཾ ཝིནཱ པཱཔཱནི མཱརྵྚུཾ ཀསྱ སཱམརྠྱམ྄ ཨཱསྟེ?
‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”
8 ཨིཏྠཾ ཏེ ཝིཏརྐཡནྟི ཡཱིཤུསྟཏྐྵཎཾ མནསཱ ཏད྄ བུདྭྭཱ ཏཱནཝདད྄ ཡཱུཡམནྟཿཀརཎཻཿ ཀུཏ ཨེཏཱནི ཝིཏརྐཡཐ?
તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?
9 ཏདནནྟརཾ ཡཱིཤུསྟཏྶྠཱནཱཏ྄ པུནཿ སམུདྲཏཊཾ ཡཡཽ; ལོཀནིཝཧེ ཏཏྶམཱིཔམཱགཏེ ས ཏཱན྄ སམུཔདིདེཤ།
આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”
10 ཀིནྟུ པྲྀཐིཝྱཱཾ པཱཔཱནི མཱརྵྚུཾ མནུཥྱཔུཏྲསྱ སཱམརྠྱམསྟི, ཨེཏད྄ ཡུཥྨཱན྄ ཛྙཱཔཡིཏུཾ (ས ཏསྨཻ པཀྵཱགྷཱཏིནེ ཀཐཡཱམཱས)
૧૦પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે
11 ཨུཏྟིཥྛ ཏཝ ཤཡྻཱཾ གྲྀཧཱིཏྭཱ སྭགྲྀཧཾ ཡཱཧི, ཨཧཾ ཏྭཱམིདམ྄ ཨཱཛྙཱཔཡཱམི།
૧૧‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’”
12 ཏཏཿ ས ཏཏྐྵཎམ྄ ཨུཏྠཱཡ ཤཡྻཱཾ གྲྀཧཱིཏྭཱ སཪྻྭེཥཱཾ སཱཀྵཱཏ྄ ཛགཱམ; སཪྻྭེ ཝིསྨིཏཱ ཨེཏཱདྲྀཤཾ ཀརྨྨ ཝཡམ྄ ཀདཱཔི ནཱཔཤྱཱམ, ཨིམཱཾ ཀཐཱཾ ཀཐཡིཏྭེཤྭརཾ དྷནྱམབྲུཝན྄།
૧૨તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”
13 ཏདནནྟརཾ ཡཱིཤུསྟཏྶྠཱནཱཏ྄ པུནཿ སམུདྲཏཊཾ ཡཡཽ; ལོཀནིཝཧེ ཏཏྶམཱིཔམཱགཏེ ས ཏཱན྄ སམུཔདིདེཤ།
૧૩ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.
14 ཨཐ གཙྪན྄ ཀརསཉྩཡགྲྀཧ ཨུཔཝིཥྚམ྄ ཨཱལྥཱིཡཔུཏྲཾ ལེཝིཾ དྲྀཥྚྭཱ ཏམཱཧཱུཡ ཀཐིཏཝཱན྄ མཏྤཤྩཱཏ྄ ཏྭཱམཱམཙྪ ཏཏཿ ས ཨུཏྠཱཡ ཏཏྤཤྩཱད྄ ཡཡཽ།
૧૪રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.
15 ཨནནྟརཾ ཡཱིཤཽ ཏསྱ གྲྀཧེ བྷོཀྟུམ྄ ཨུཔཝིཥྚེ བཧཝཿ ཀརམཉྩཱཡིནཿ པཱཔིནཤྩ ཏེན ཏཙྪིཥྱཻཤྩ སཧོཔཝིཝིཤུཿ, ཡཏོ བཧཝསྟཏྤཤྩཱདཱཛགྨུཿ།
૧૫એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.
16 ཏདཱ ས ཀརམཉྩཱཡིབྷིཿ པཱཔིབྷིཤྩ སཧ ཁཱདཏི, ཏད྄ དྲྀཥྚྭཱདྷྱཱཔཀཱཿ ཕིརཱུཤིནཤྩ ཏསྱ ཤིཥྱཱནཱུཙུཿ ཀརམཉྩཱཡིབྷིཿ པཱཔིབྷིཤྩ སཧཱཡཾ ཀུཏོ བྷུཾཀྟེ པིཝཏི ཙ?
૧૬શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”
17 ཏདྭཱཀྱཾ ཤྲུཏྭཱ ཡཱིཤུཿ པྲཏྱུཝཱཙ, ཨརོགིལོཀཱནཱཾ ཙིཀིཏྶཀེན པྲཡོཛནཾ ནཱསྟི, ཀིནྟུ རོགིཎཱམེཝ; ཨཧཾ དྷཱརྨྨིཀཱནཱཧྭཱཏུཾ ནཱགཏཿ ཀིནྟུ མནོ ཝྱཱཝརྟྟཡིཏུཾ པཱཔིན ཨེཝ།
૧૭ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”
18 ཏཏཿ པརཾ ཡོཧནཿ ཕིརཱུཤིནཱཉྩོཔཝཱསཱཙཱརིཤིཥྱཱ ཡཱིཤོཿ སམཱིཔམ྄ ཨཱགཏྱ ཀཐཡཱམཱསུཿ, ཡོཧནཿ ཕིརཱུཤིནཱཉྩ ཤིཥྱཱ ཨུཔཝསནྟི ཀིནྟུ བྷཝཏཿ ཤིཥྱཱ ནོཔཝསནྟི ཀིཾ ཀཱརཎམསྱ?
૧૮યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’”
19 ཏདཱ ཡཱིཤུསྟཱན྄ བབྷཱཥེ ཡཱཝཏ྄ ཀཱལཾ སཁིབྷིཿ སཧ ཀནྱཱཡཱ ཝརསྟིཥྛཏི ཏཱཝཏྐཱལཾ ཏེ ཀིམུཔཝསྟུཾ ཤཀྣུཝནྟི? ཡཱཝཏྐཱལཾ ཝརསྟཻཿ སཧ ཏིཥྛཏི ཏཱཝཏྐཱལཾ ཏ ཨུཔཝསྟུཾ ན ཤཀྣུཝནྟི།
૧૯ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.
20 ཡསྨིན྄ ཀཱལེ ཏེབྷྱཿ སཀཱཤཱད྄ ཝརོ ནེཥྱཏེ ས ཀཱལ ཨཱགཙྪཏི, ཏསྨིན྄ ཀཱལེ ཏེ ཛནཱ ཨུཔཝཏྶྱནྟི།
૨૦પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’”
21 ཀོཔི ཛནཿ པུརཱཏནཝསྟྲེ ནཱུཏནཝསྟྲཾ ན སཱིཝྱཏི, ཡཏོ ནཱུཏནཝསྟྲེཎ སཧ སེཝནེ ཀྲྀཏེ ཛཱིརྞཾ ཝསྟྲཾ ཚིདྱཏེ ཏསྨཱཏ྄ པུན རྨཧཏ྄ ཚིདྲཾ ཛཱཡཏེ།
૨૧નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.
22 ཀོཔི ཛནཿ པུརཱཏནཀུཏཱུཥུ ནཱུཏནཾ དྲཱཀྵཱརསཾ ན སྠཱཔཡཏི, ཡཏོ ནཱུཏནདྲཱཀྵཱརསསྱ ཏེཛསཱ ཏཱཿ ཀུཏྭོ ཝིདཱིཪྻྱནྟེ ཏཏོ དྲཱཀྵཱརསཤྩ པཏཏི ཀུཏྭཤྩ ནཤྱནྟི, ཨཏཨེཝ ནཱུཏནདྲཱཀྵཱརསོ ནཱུཏནཀུཏཱུཥུ སྠཱཔནཱིཡཿ།
૨૨નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.
23 ཏདནནྟརཾ ཡཱིཤུ ཪྻདཱ ཝིཤྲཱམཝཱརེ ཤསྱཀྵེཏྲེཎ གཙྪཏི ཏདཱ ཏསྱ ཤིཥྱཱ གཙྪནྟཿ ཤསྱམཉྫརཱིཤྪེཏྟུཾ པྲཝྲྀཏྟཱཿ།
૨૩એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.
24 ཨཏཿ ཕིརཱུཤིནོ ཡཱིཤཝེ ཀཐཡཱམཱསུཿ པཤྱཏུ ཝིཤྲཱམཝཱསརེ ཡཏ྄ ཀརྨྨ ན ཀརྟྟཝྱཾ ཏད྄ ཨིམེ ཀུཏཿ ཀུཪྻྭནྟི?
૨૪ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”
25 ཏདཱ ས ཏེབྷྱོ྅ཀཐཡཏ྄ དཱཡཱུད྄ ཏཏྶཾངྒིནཤྩ བྷཀྵྱཱབྷཱཝཱཏ྄ ཀྵུདྷིཏཱཿ སནྟོ ཡཏ྄ ཀརྨྨ ཀྲྀཏཝནྟསྟཏ྄ ཀིཾ ཡུཥྨཱབྷི རྣ པཋིཏམ྄?
૨૫તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી?
26 ཨབིཡཱཐརྣཱམཀེ མཧཱཡཱཛཀཏཱཾ ཀུཪྻྭཏི ས ཀཐམཱིཤྭརསྱཱཝཱསཾ པྲཝིཤྱ ཡེ དརྴནཱིཡཔཱུཔཱ ཡཱཛཀཱན྄ ཝིནཱནྱསྱ ཀསྱཱཔི ན བྷཀྵྱཱསྟཱནེཝ བུབྷུཛེ སངྒིལོཀེབྷྱོ྅པི དདཽ།
૨૬એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”
27 སོ྅པརམཔི ཛགཱད, ཝིཤྲཱམཝཱརོ མནུཥྱཱརྠམེཝ ནིརཱུཔིཏོ྅སྟི ཀིནྟུ མནུཥྱོ ཝིཤྲཱམཝཱརཱརྠཾ ནཻཝ།
૨૭તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
28 མནུཥྱཔུཏྲོ ཝིཤྲཱམཝཱརསྱཱཔི པྲབྷུརཱསྟེ།
૨૮માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”

< མཱརྐཿ 2 >