< లూకః 18 >

1 అపరఞ్చ లోకైరక్లాన్తై ర్నిరన్తరం ప్రార్థయితవ్యమ్ ఇత్యాశయేన యీశునా దృష్టాన్త ఏకః కథితః|
સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને નાહિંમત થવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે,
2 కుత్రచిన్నగరే కశ్చిత్ ప్రాడ్వివాక ఆసీత్ స ఈశ్వరాన్నాబిభేత్ మానుషాంశ్చ నామన్యత|
‘એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો.
3 అథ తత్పురవాసినీ కాచిద్విధవా తత్సమీపమేత్య వివాదినా సహ మమ వివాదం పరిష్కుర్వ్వితి నివేదయామాస|
તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવતી હતી કે ‘મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.’”
4 తతః స ప్రాడ్వివాకః కియద్దినాని న తదఙ్గీకృతవాన్ పశ్చాచ్చిత్తే చిన్తయామాస, యద్యపీశ్వరాన్న బిభేమి మనుష్యానపి న మన్యే
કેટલીક મુદત સુધી તે એમ કરવા ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી,
5 తథాప్యేషా విధవా మాం క్లిశ్నాతి తస్మాదస్యా వివాదం పరిష్కరిష్యామి నోచేత్ సా సదాగత్య మాం వ్యగ్రం కరిష్యతి|
તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.’”
6 పశ్చాత్ ప్రభురవదద్ అసావన్యాయప్రాడ్వివాకో యదాహ తత్ర మనో నిధధ్వం|
પ્રભુએ કહ્યું કે, ‘એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.
7 ఈశ్వరస్య యే ఽభిరుచితలోకా దివానిశం ప్రార్థయన్తే స బహుదినాని విలమ్బ్యాపి తేషాం వివాదాన్ కిం న పరిష్కరిష్యతి?
એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?’”
8 యుష్మానహం వదామి త్వరయా పరిష్కరిష్యతి, కిన్తు యదా మనుష్యపుత్ర ఆగమిష్యతి తదా పృథివ్యాం కిమీదృశం విశ్వాసం ప్రాప్స్యతి?
હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”
9 యే స్వాన్ ధార్మ్మికాన్ జ్ఞాత్వా పరాన్ తుచ్ఛీకుర్వ్వన్తి ఏతాదృగ్భ్యః, కియద్భ్య ఇమం దృష్టాన్తం కథయామాస|
કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,
10 ఏకః ఫిరూశ్యపరః కరసఞ్చాయీ ద్వావిమౌ ప్రార్థయితుం మన్దిరం గతౌ|
૧૦બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.
11 తతోఽసౌ ఫిరూశ్యేకపార్శ్వే తిష్ఠన్ హే ఈశ్వర అహమన్యలోకవత్ లోఠయితాన్యాయీ పారదారికశ్చ న భవామి అస్య కరసఞ్చాయినస్తుల్యశ్చ న, తస్మాత్త్వాం ధన్యం వదామి|
૧૧ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.
12 సప్తసు దినేషు దినద్వయముపవసామి సర్వ్వసమ్పత్తే ర్దశమాంశం దదామి చ, ఏతత్కథాం కథయన్ ప్రార్థయామాస|
૧૨અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”
13 కిన్తు స కరసఞ్చాయి దూరే తిష్ఠన్ స్వర్గం ద్రష్టుం నేచ్ఛన్ వక్షసి కరాఘాతం కుర్వ్వన్ హే ఈశ్వర పాపిష్ఠం మాం దయస్వ, ఇత్థం ప్రార్థయామాస|
૧૩પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ: ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’”
14 యుష్మానహం వదామి, తయోర్ద్వయో ర్మధ్యే కేవలః కరసఞ్చాయీ పుణ్యవత్త్వేన గణితో నిజగృహం జగామ, యతో యః కశ్చిత్ స్వమున్నమయతి స నామయిష్యతే కిన్తు యః కశ్చిత్ స్వం నమయతి స ఉన్నమయిష్యతే|
૧૪હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”
15 అథ శిశూనాం గాత్రస్పర్శార్థం లోకాస్తాన్ తస్య సమీపమానిన్యుః శిష్యాస్తద్ దృష్ట్వానేతృన్ తర్జయామాసుః,
૧૫તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
16 కిన్తు యీశుస్తానాహూయ జగాద, మన్నికటమ్ ఆగన్తుం శిశూన్ అనుజానీధ్వం తాంశ్చ మా వారయత; యత ఈశ్వరరాజ్యాధికారిణ ఏషాం సదృశాః|
૧૬તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.
17 అహం యుష్మాన్ యథార్థం వదామి, యో జనః శిశోః సదృశో భూత్వా ఈశ్వరరాజ్యం న గృహ్లాతి స కేనాపి ప్రకారేణ తత్ ప్రవేష్టుం న శక్నోతి|
૧૭હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’”
18 అపరమ్ ఏకోధిపతిస్తం పప్రచ్ఛ, హే పరమగురో, అనన్తాయుషః ప్రాప్తయే మయా కిం కర్త్తవ్యం? (aiōnios g166)
૧૮એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’” (aiōnios g166)
19 యీశురువాచ, మాం కుతః పరమం వదసి? ఈశ్వరం వినా కోపి పరమో న భవతి|
૧૯ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.
20 పరదారాన్ మా గచ్ఛ, నరం మా జహి, మా చోరయ, మిథ్యాసాక్ష్యం మా దేహి, మాతరం పితరఞ్చ సంమన్యస్వ, ఏతా యా ఆజ్ఞాః సన్తి తాస్త్వం జానాసి|
૨૦તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’”
21 తదా స ఉవాచ, బాల్యకాలాత్ సర్వ్వా ఏతా ఆచరామి|
૨૧તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.’”
22 ఇతి కథాం శ్రుత్వా యీశుస్తమవదత్, తథాపి తవైకం కర్మ్మ న్యూనమాస్తే, నిజం సర్వ్వస్వం విక్రీయ దరిద్రేభ్యో వితర, తస్మాత్ స్వర్గే ధనం ప్రాప్స్యసి; తత ఆగత్య మమానుగామీ భవ|
૨૨ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, ‘તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.’”
23 కిన్త్వేతాం కథాం శ్రుత్వా సోధిపతిః శుశోచ, యతస్తస్య బహుధనమాసీత్|
૨૩પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
24 తదా యీశుస్తమతిశోకాన్వితం దృష్ట్వా జగాద, ధనవతామ్ ఈశ్వరరాజ్యప్రవేశః కీదృగ్ దుష్కరః|
૨૪ઈસુ તેને જોઈને ઉદાસ થયા અને કહ્યું કે, ‘જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!
25 ఈశ్వరరాజ్యే ధనినః ప్రవేశాత్ సూచేశ్ఛిద్రేణ మహాఙ్గస్య గమనాగమనే సుకరే|
૨૫કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”
26 శ్రోతారః పప్రచ్ఛుస్తర్హి కేన పరిత్రాణం ప్రాప్స్యతే?
૨૬તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’”
27 స ఉక్తవాన్, యన్ మానుషేణాశక్యం తద్ ఈశ్వరేణ శక్యం|
૨૭પણ ઈસુએ કહ્યું કે, ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’”
28 తదా పితర ఉవాచ, పశ్య వయం సర్వ్వస్వం పరిత్యజ్య తవ పశ్చాద్గామినోఽభవామ|
૨૮પિતરે કહ્યું કે, ‘જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’”
29 తతః స ఉవాచ, యుష్మానహం యథార్థం వదామి, ఈశ్వరరాజ్యార్థం గృహం పితరౌ భ్రాతృగణం జాయాం సన్తానాంశ్చ త్యక్తవా
૨૯ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,
30 ఇహ కాలే తతోఽధికం పరకాలే ఽనన్తాయుశ్చ న ప్రాప్స్యతి లోక ఈదృశః కోపి నాస్తి| (aiōn g165, aiōnios g166)
૩૦તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’” (aiōn g165, aiōnios g166)
31 అనన్తరం స ద్వాదశశిష్యానాహూయ బభాషే, పశ్యత వయం యిరూశాలమ్నగరం యామః, తస్మాత్ మనుష్యపుత్రే భవిష్యద్వాదిభిరుక్తం యదస్తి తదనురూపం తం ప్రతి ఘటిష్యతే;
૩૧ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,’ જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.
32 వస్తుతస్తు సోఽన్యదేశీయానాం హస్తేషు సమర్పయిష్యతే, తే తముపహసిష్యన్తి, అన్యాయమాచరిష్యన్తి తద్వపుషి నిష్ఠీవం నిక్షేప్స్యన్తి, కశాభిః ప్రహృత్య తం హనిష్యన్తి చ,
૩૨કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે;
33 కిన్తు తృతీయదినే స శ్మశానాద్ ఉత్థాస్యతి|
૩૩વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.’”
34 ఏతస్యాః కథాయా అభిప్రాయం కిఞ్చిదపి తే బోద్ధుం న శేకుః తేషాం నికటేఽస్పష్టతవాత్ తస్యైతాసాం కథానామ్ ఆశయం తే జ్ఞాతుం న శేకుశ్చ|
૩૪પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.
35 అథ తస్మిన్ యిరీహోః పురస్యాన్తికం ప్రాప్తే కశ్చిదన్ధః పథః పార్శ్వ ఉపవిశ్య భిక్షామ్ అకరోత్
૩૫એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.
36 స లోకసమూహస్య గమనశబ్దం శ్రుత్వా తత్కారణం పృష్టవాన్|
૩૬ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’”
37 నాసరతీయయీశుర్యాతీతి లోకైరుక్తే స ఉచ్చైర్వక్తుమారేభే,
૩૭તેઓએ તેને કહ્યું કે, ‘ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.’”
38 హే దాయూదః సన్తాన యీశో మాం దయస్వ|
૩૮તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
39 తతోగ్రగామినస్తం మౌనీ తిష్ఠేతి తర్జయామాసుః కిన్తు స పునారువన్ ఉవాచ, హే దాయూదః సన్తాన మాం దయస్వ|
૩૯જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
40 తదా యీశుః స్థగితో భూత్వా స్వాన్తికే తమానేతుమ్ ఆదిదేశ|
૪૦ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,
41 తతః స తస్యాన్తికమ్ ఆగమత్, తదా స తం పప్రచ్ఛ, త్వం కిమిచ్ఛసి? త్వదర్థమహం కిం కరిష్యామి? స ఉక్తవాన్, హే ప్రభోఽహం ద్రష్టుం లభై|
૪૧‘હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?’ તેણે કહ્યું કે, ‘પ્રભુ હું દ્રષ્ટિ પામું.
42 తదా యీశురువాచ, దృష్టిశక్తిం గృహాణ తవ ప్రత్యయస్త్వాం స్వస్థం కృతవాన్|
૪૨ઈસુએ તેને કહ્યું કે, ‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’
43 తతస్తత్క్షణాత్ తస్య చక్షుషీ ప్రసన్నే; తస్మాత్ స ఈశ్వరం ధన్యం వదన్ తత్పశ్చాద్ యయౌ, తదాలోక్య సర్వ్వే లోకా ఈశ్వరం ప్రశంసితుమ్ ఆరేభిరే|
૪૩અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.

< లూకః 18 >