< යෝහනඃ 3 >

1 නිකදිමනාමා යිහූදීයානාම් අධිපතිඃ ඵිරූශී ක්‍ෂණදායාං
નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો.
2 යීශෞරභ්‍යර්ණම් ආව්‍රජ්‍ය ව්‍යාහාර්ෂීත්, හේ ගුරෝ භවාන් ඊශ්වරාද් ආගත් ඒක උපදේෂ්ටා, ඒතද් අස්මාභිර්ඥායතේ; යතෝ භවතා යාන්‍යාශ්චර‍්‍ය්‍යකර්ම්මාණි ක්‍රියන්තේ පරමේශ්වරස්‍ය සාහාය්‍යං විනා කේනාපි තත්තත්කර්ම්මාණි කර්ත්තුං න ශක්‍යන්තේ|
તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.’”
3 තදා යීශුරුත්තරං දත්තවාන් තවාහං යථාර්ථතරං ව්‍යාහරාමි පුනර්ජන්මනි න සති කෝපි මානව ඊශ්වරස්‍ය රාජ්‍යං ද්‍රෂ්ටුං න ශක්නෝති|
ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’”
4 තතෝ නිකදීමඃ ප්‍රත්‍යවෝචත් මනුජෝ වෘද්ධෝ භූත්වා කථං ජනිෂ්‍යතේ? ස කිං පුන ර්මාතෘර්ජඨරං ප්‍රවිශ්‍ය ජනිතුං ශක්නෝති?
નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’”
5 යීශුරවාදීද් යථාර්ථතරම් අහං කථයාමි මනුජේ තෝයාත්මභ්‍යාං පුන ර්න ජාතේ ස ඊශ්වරස්‍ය රාජ්‍යං ප්‍රවේෂ්ටුං න ශක්නෝති|
ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી.
6 මාංසාද් යත් ජායතේ තන් මාංසමේව තථාත්මනෝ යෝ ජායතේ ස ආත්මෛව|
જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.
7 යුෂ්මාභිඃ පුන ර්ජනිතව්‍යං මමෛතස්‍යාං කථායාම් ආශ්චර‍්‍යං මා මංස්ථාඃ|
મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ.
8 සදාගතිර‍්‍යාං දිශමිච්ඡති තස්‍යාමේව දිශි වාති, ත්වං තස්‍ය ස්වනං ශුණෝෂි කින්තු ස කුත ආයාති කුත්‍ර යාති වා කිමපි න ජානාසි තද්වාද් ආත්මනඃ සකාශාත් සර්ව්වේෂාං මනුජානාං ජන්ම භවති|
પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”
9 තදා නිකදීමඃ පෘෂ්ටවාන් ඒතත් කථං භවිතුං ශක්නෝති?
નિકોદેમસે તેમને કહ્યું કે, ‘તે બાબતો કેવી રીતે બની શકે?’”
10 යීශුඃ ප්‍රත්‍යක්තවාන් ත්වමිස්‍රායේලෝ ගුරුර්භූත්වාපි කිමේතාං කථාං න වේත්සි?
૧૦ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી?
11 තුභ්‍යං යථාර්ථං කථයාමි, වයං යද් විද්මස්තද් වච්මඃ යංච්ච පශ්‍යාමස්තස්‍යෛව සාක්‍ෂ්‍යං දද්මඃ කින්තු යුෂ්මාභිරස්මාකං සාක්‍ෂිත්වං න ගෘහ්‍යතේ|
૧૧હું તને નિશ્ચે હું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.
12 ඒතස්‍ය සංසාරස්‍ය කථායාං කථිතායාං යදි යූයං න විශ්වසිථ තර්හි ස්වර්ගීයායාං කථායාං කථං විශ්වසිෂ්‍යථ?
૧૨જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
13 යඃ ස්වර්ගේ(අ)ස්ති යං ච ස්වර්ගාද් අවාරෝහත් තං මානවතනයං විනා කෝපි ස්වර්ගං නාරෝහත්|
૧૩સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.
14 අපරඤ්ච මූසා යථා ප්‍රාන්තරේ සර්පං ප්‍රෝත්ථාපිතවාන් මනුෂ්‍යපුත්‍රෝ(අ)පි තථෛවෝත්ථාපිතව්‍යඃ;
૧૪જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે;
15 තස්මාද් යඃ කශ්චිත් තස්මින් විශ්වසිෂ්‍යති සෝ(අ)විනාශ්‍යඃ සන් අනන්තායුඃ ප්‍රාප්ස්‍යති| (aiōnios g166)
૧૫જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. (aiōnios g166)
16 ඊශ්වර ඉත්ථං ජගදදයත යත් ස්වමද්විතීයං තනයං ප්‍රාදදාත් තතෝ යඃ කශ්චිත් තස්මින් විශ්වසිෂ්‍යති සෝ(අ)විනාශ්‍යඃ සන් අනන්තායුඃ ප්‍රාප්ස්‍යති| (aiōnios g166)
૧૬કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. (aiōnios g166)
17 ඊශ්වරෝ ජගතෝ ලෝකාන් දණ්ඩයිතුං ස්වපුත්‍රං න ප්‍රේෂ්‍ය තාන් පරිත්‍රාතුං ප්‍රේෂිතවාන්|
૧૭કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.
18 අතඒව යඃ කශ්චිත් තස්මින් විශ්වසිති ස දණ්ඩාර්හෝ න භවති කින්තු යඃ කශ්චිත් තස්මින් න විශ්වසිති ස ඉදානීමේව දණ්ඩාර්හෝ භවති, යතඃ ස ඊශ්වරස්‍යාද්විතීයපුත්‍රස්‍ය නාමනි ප්‍රත්‍යයං න කරෝති|
૧૮તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.
19 ජගතෝ මධ්‍යේ ජ්‍යෝතිඃ ප්‍රාකාශත කින්තු මනුෂ්‍යාණාං කර්ම්මණාං දෘෂ්ටත්වාත් තේ ජ්‍යෝතිෂෝපි තිමිරේ ප්‍රීයන්තේ ඒතදේව දණ්ඩස්‍ය කාරණාං භවති|
૧૯અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.
20 යඃ කුකර්ම්ම කරෝති තස්‍යාචාරස්‍ය දෘෂ්ටත්වාත් ස ජ්‍යෝතිරෲතීයිත්වා තන්නිකටං නායාති;
૨૦કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.
21 කින්තු යඃ සත්කර්ම්ම කරෝති තස්‍ය සර්ව්වාණි කර්ම්මාණීශ්වරේණ කෘතානීති සථා ප්‍රකාශතේ තදභිප්‍රායේණ ස ජ්‍යෝතිෂඃ සන්නිධිම් ආයාති|
૨૧પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’”
22 තතඃ පරම් යීශුඃ ශිෂ්‍යෛඃ සාර්ද්ධං යිහූදීයදේශං ගත්වා තත්‍ර ස්ථිත්වා මජ්ජයිතුම් ආරභත|
૨૨આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.
23 තදා ශාලම් නගරස්‍ය සමීපස්ථායිනි ඓනන් ග්‍රාමේ බහුතරතෝයස්ථිතේස්තත්‍ර යෝහන් අමජ්ජයත් තථා ච ලෝකා ආගත්‍ය තේන මජ්ජිතා අභවන්|
૨૩યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.
24 තදා යෝහන් කාරායාං න බද්ධඃ|
૨૪કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
25 අපරඤ්ච ශාචකර්ම්මණි යෝහානඃ ශිෂ්‍යෛඃ සහ යිහූදීයලෝකානාං විවාදේ ජාතේ, තේ යෝහනඃ සංන්නිධිං ගත්වාකථයන්,
૨૫ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો.
26 හේ ගුරෝ යර්ද්දනනද්‍යාඃ පාරේ භවතා සාර්ද්ධං ය ආසීත් යස්මිංශ්ච භවාන් සාක්‍ෂ්‍යං ප්‍රදදාත් පශ්‍යතු සෝපි මජ්ජයති සර්ව්වේ තස්‍ය සමීපං යාන්ති ච|
૨૬તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”
27 තදා යෝහන් ප්‍රත්‍යවෝචද් ඊශ්වරේණ න දත්තේ කෝපි මනුජඃ කිමපි ප්‍රාප්තුං න ශක්නෝති|
૨૭યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.
28 අහං අභිෂික්තෝ න භවාමි කින්තු තදග්‍රේ ප්‍රේෂිතෝස්මි යාමිමාං කථාං කථිතවානාහං තත්‍ර යූයං සර්ව්වේ සාක්‍ෂිණඃ ස්ථ|
૨૮તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.
29 යෝ ජනඃ කන්‍යාං ලභතේ ස ඒව වරඃ කින්තු වරස්‍ය සන්නිධෞ දණ්ඩායමානං තස්‍ය යන්මිත්‍රං තේන වරස්‍ය ශබ්දේ ශ්‍රුතේ(අ)තීවාහ්ලාද්‍යතේ මමාපි තද්වද් ආනන්දසිද්ධිර්ජාතා|
૨૯જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.
30 තේන ක්‍රමශෝ වර්ද්ධිතව්‍යං කින්තු මයා හ්සිතව්‍යං|
૩૦તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
31 ය ඌර්ධ්වාදාගච්ඡත් ස සර්ව්වේෂාං මුඛ්‍යෝ යශ්ච සංසාරාද් උදපද්‍යත ස සාංසාරිකඃ සංසාරීයාං කථාඤ්ච කථයති යස්තු ස්වර්ගාදාගච්ඡත් ස සර්ව්වේෂාං මුඛ්‍යඃ|
૩૧જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.
32 ස යදපශ්‍යදශෘණෝච්ච තස්මින්නේව සාක්‍ෂ්‍යං දදාති තථාපි ප්‍රායශඃ කශ්චිත් තස්‍ය සාක්‍ෂ්‍යං න ගෘහ්ලාති;
૩૨તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી.
33 කින්තු යෝ ගෘහ්ලාති ස ඊශ්වරස්‍ය සත්‍යවාදිත්වං මුද්‍රාඞ්ගිතං කරෝති|
૩૩જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
34 ඊශ්වරේණ යඃ ප්‍රේරිතඃ සඒව ඊශ්වරීයකථාං කථයති යත ඊශ්වර ආත්මානං තස්මෛ අපරිමිතම් අදදාත්|
૩૪જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.
35 පිතා පුත්‍රේ ස්නේහං කෘත්වා තස්‍ය හස්තේ සර්ව්වාණි සමර්පිතවාන්|
૩૫પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે.
36 යඃ කශ්චිත් පුත්‍රේ විශ්වසිති ස ඒවානන්තම් පරමායුඃ ප්‍රාප්නෝති කින්තු යඃ කශ්චිත් පුත්‍රේ න විශ්වසිති ස පරමායුෂෝ දර්ශනං න ප්‍රාප්නෝති කින්ත්වීශ්වරස්‍ය කෝපභාජනං භූත්වා තිෂ්ඨති| (aiōnios g166)
૩૬દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’” (aiōnios g166)

< යෝහනඃ 3 >