< ମାର୍କଃ 2 >

1 ତଦନନ୍ତରଂ ଯୀଶୈ କତିପଯଦିନାନି ୱିଲମ୍ବ୍ୟ ପୁନଃ କଫର୍ନାହୂମ୍ନଗରଂ ପ୍ରୱିଷ୍ଟେ ସ ଗୃହ ଆସ୍ତ ଇତି କିଂୱଦନ୍ତ୍ୟା ତତ୍କ୍ଷଣଂ ତତ୍ସମୀପଂ ବହୱୋ ଲୋକା ଆଗତ୍ୟ ସମୁପତସ୍ଥୁଃ,
થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”
2 ତସ୍ମାଦ୍ ଗୃହମଧ୍ୟେ ସର୍ୱ୍ୱେଷାଂ କୃତେ ସ୍ଥାନଂ ନାଭୱଦ୍ ଦ୍ୱାରସ୍ୟ ଚତୁର୍ଦିକ୍ଷ୍ୱପି ନାଭୱତ୍, ତତ୍କାଲେ ସ ତାନ୍ ପ୍ରତି କଥାଂ ପ୍ରଚାରଯାଞ୍ଚକ୍ରେ|
તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.
3 ତତଃ ପରଂ ଲୋକାଶ୍ଚତୁର୍ଭି ର୍ମାନୱୈରେକଂ ପକ୍ଷାଘାତିନଂ ୱାହଯିତ୍ୱା ତତ୍ସମୀପମ୍ ଆନିନ୍ୟୁଃ|
ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.
4 କିନ୍ତୁ ଜନାନାଂ ବହୁତ୍ୱାତ୍ ତଂ ଯୀଶୋଃ ସମ୍ମୁଖମାନେତୁଂ ନ ଶକ୍ନୁୱନ୍ତୋ ଯସ୍ମିନ୍ ସ୍ଥାନେ ସ ଆସ୍ତେ ତଦୁପରିଗୃହପୃଷ୍ଠଂ ଖନିତ୍ୱା ଛିଦ୍ରଂ କୃତ୍ୱା ତେନ ମାର୍ଗେଣ ସଶଯ୍ୟଂ ପକ୍ଷାଘାତିନମ୍ ଅୱରୋହଯାମାସୁଃ|
ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો.
5 ତତୋ ଯୀଶୁସ୍ତେଷାଂ ୱିଶ୍ୱାସଂ ଦୃଷ୍ଟ୍ୱା ତଂ ପକ୍ଷାଘାତିନଂ ବଭାଷେ ହେ ୱତ୍ସ ତୱ ପାପାନାଂ ମାର୍ଜନଂ ଭୱତୁ|
ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”
6 ତଦା କିଯନ୍ତୋଽଧ୍ୟାପକାସ୍ତତ୍ରୋପୱିଶନ୍ତୋ ମନୋଭି ର୍ୱିତର୍କଯାଞ୍ଚକ୍ରୁଃ, ଏଷ ମନୁଷ୍ୟ ଏତାଦୃଶୀମୀଶ୍ୱରନିନ୍ଦାଂ କଥାଂ କୁତଃ କଥଯତି?
પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,
7 ଈଶ୍ୱରଂ ୱିନା ପାପାନି ମାର୍ଷ୍ଟୁଂ କସ୍ୟ ସାମର୍ଥ୍ୟମ୍ ଆସ୍ତେ?
‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”
8 ଇତ୍ଥଂ ତେ ୱିତର୍କଯନ୍ତି ଯୀଶୁସ୍ତତ୍କ୍ଷଣଂ ମନସା ତଦ୍ ବୁଦ୍ୱ୍ୱା ତାନୱଦଦ୍ ଯୂଯମନ୍ତଃକରଣୈଃ କୁତ ଏତାନି ୱିତର୍କଯଥ?
તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?
9 ତଦନନ୍ତରଂ ଯୀଶୁସ୍ତତ୍ସ୍ଥାନାତ୍ ପୁନଃ ସମୁଦ୍ରତଟଂ ଯଯୌ; ଲୋକନିୱହେ ତତ୍ସମୀପମାଗତେ ସ ତାନ୍ ସମୁପଦିଦେଶ|
આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”
10 କିନ୍ତୁ ପୃଥିୱ୍ୟାଂ ପାପାନି ମାର୍ଷ୍ଟୁଂ ମନୁଷ୍ୟପୁତ୍ରସ୍ୟ ସାମର୍ଥ୍ୟମସ୍ତି, ଏତଦ୍ ଯୁଷ୍ମାନ୍ ଜ୍ଞାପଯିତୁଂ (ସ ତସ୍ମୈ ପକ୍ଷାଘାତିନେ କଥଯାମାସ)
૧૦પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે
11 ଉତ୍ତିଷ୍ଠ ତୱ ଶଯ୍ୟାଂ ଗୃହୀତ୍ୱା ସ୍ୱଗୃହଂ ଯାହି, ଅହଂ ତ୍ୱାମିଦମ୍ ଆଜ୍ଞାପଯାମି|
૧૧‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’”
12 ତତଃ ସ ତତ୍କ୍ଷଣମ୍ ଉତ୍ଥାଯ ଶଯ୍ୟାଂ ଗୃହୀତ୍ୱା ସର୍ୱ୍ୱେଷାଂ ସାକ୍ଷାତ୍ ଜଗାମ; ସର୍ୱ୍ୱେ ୱିସ୍ମିତା ଏତାଦୃଶଂ କର୍ମ୍ମ ୱଯମ୍ କଦାପି ନାପଶ୍ୟାମ, ଇମାଂ କଥାଂ କଥଯିତ୍ୱେଶ୍ୱରଂ ଧନ୍ୟମବ୍ରୁୱନ୍|
૧૨તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”
13 ତଦନନ୍ତରଂ ଯୀଶୁସ୍ତତ୍ସ୍ଥାନାତ୍ ପୁନଃ ସମୁଦ୍ରତଟଂ ଯଯୌ; ଲୋକନିୱହେ ତତ୍ସମୀପମାଗତେ ସ ତାନ୍ ସମୁପଦିଦେଶ|
૧૩ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.
14 ଅଥ ଗଚ୍ଛନ୍ କରସଞ୍ଚଯଗୃହ ଉପୱିଷ୍ଟମ୍ ଆଲ୍ଫୀଯପୁତ୍ରଂ ଲେୱିଂ ଦୃଷ୍ଟ୍ୱା ତମାହୂଯ କଥିତୱାନ୍ ମତ୍ପଶ୍ଚାତ୍ ତ୍ୱାମାମଚ୍ଛ ତତଃ ସ ଉତ୍ଥାଯ ତତ୍ପଶ୍ଚାଦ୍ ଯଯୌ|
૧૪રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.
15 ଅନନ୍ତରଂ ଯୀଶୌ ତସ୍ୟ ଗୃହେ ଭୋକ୍ତୁମ୍ ଉପୱିଷ୍ଟେ ବହୱଃ କରମଞ୍ଚାଯିନଃ ପାପିନଶ୍ଚ ତେନ ତଚ୍ଛିଷ୍ୟୈଶ୍ଚ ସହୋପୱିୱିଶୁଃ, ଯତୋ ବହୱସ୍ତତ୍ପଶ୍ଚାଦାଜଗ୍ମୁଃ|
૧૫એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.
16 ତଦା ସ କରମଞ୍ଚାଯିଭିଃ ପାପିଭିଶ୍ଚ ସହ ଖାଦତି, ତଦ୍ ଦୃଷ୍ଟ୍ୱାଧ୍ୟାପକାଃ ଫିରୂଶିନଶ୍ଚ ତସ୍ୟ ଶିଷ୍ୟାନୂଚୁଃ କରମଞ୍ଚାଯିଭିଃ ପାପିଭିଶ୍ଚ ସହାଯଂ କୁତୋ ଭୁଂକ୍ତେ ପିୱତି ଚ?
૧૬શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”
17 ତଦ୍ୱାକ୍ୟଂ ଶ୍ରୁତ୍ୱା ଯୀଶୁଃ ପ୍ରତ୍ୟୁୱାଚ, ଅରୋଗିଲୋକାନାଂ ଚିକିତ୍ସକେନ ପ୍ରଯୋଜନଂ ନାସ୍ତି, କିନ୍ତୁ ରୋଗିଣାମେୱ; ଅହଂ ଧାର୍ମ୍ମିକାନାହ୍ୱାତୁଂ ନାଗତଃ କିନ୍ତୁ ମନୋ ୱ୍ୟାୱର୍ତ୍ତଯିତୁଂ ପାପିନ ଏୱ|
૧૭ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”
18 ତତଃ ପରଂ ଯୋହନଃ ଫିରୂଶିନାଞ୍ଚୋପୱାସାଚାରିଶିଷ୍ୟା ଯୀଶୋଃ ସମୀପମ୍ ଆଗତ୍ୟ କଥଯାମାସୁଃ, ଯୋହନଃ ଫିରୂଶିନାଞ୍ଚ ଶିଷ୍ୟା ଉପୱସନ୍ତି କିନ୍ତୁ ଭୱତଃ ଶିଷ୍ୟା ନୋପୱସନ୍ତି କିଂ କାରଣମସ୍ୟ?
૧૮યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’”
19 ତଦା ଯୀଶୁସ୍ତାନ୍ ବଭାଷେ ଯାୱତ୍ କାଲଂ ସଖିଭିଃ ସହ କନ୍ୟାଯା ୱରସ୍ତିଷ୍ଠତି ତାୱତ୍କାଲଂ ତେ କିମୁପୱସ୍ତୁଂ ଶକ୍ନୁୱନ୍ତି? ଯାୱତ୍କାଲଂ ୱରସ୍ତୈଃ ସହ ତିଷ୍ଠତି ତାୱତ୍କାଲଂ ତ ଉପୱସ୍ତୁଂ ନ ଶକ୍ନୁୱନ୍ତି|
૧૯ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.
20 ଯସ୍ମିନ୍ କାଲେ ତେଭ୍ୟଃ ସକାଶାଦ୍ ୱରୋ ନେଷ୍ୟତେ ସ କାଲ ଆଗଚ୍ଛତି, ତସ୍ମିନ୍ କାଲେ ତେ ଜନା ଉପୱତ୍ସ୍ୟନ୍ତି|
૨૦પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’”
21 କୋପି ଜନଃ ପୁରାତନୱସ୍ତ୍ରେ ନୂତନୱସ୍ତ୍ରଂ ନ ସୀୱ୍ୟତି, ଯତୋ ନୂତନୱସ୍ତ୍ରେଣ ସହ ସେୱନେ କୃତେ ଜୀର୍ଣଂ ୱସ୍ତ୍ରଂ ଛିଦ୍ୟତେ ତସ୍ମାତ୍ ପୁନ ର୍ମହତ୍ ଛିଦ୍ରଂ ଜାଯତେ|
૨૧નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.
22 କୋପି ଜନଃ ପୁରାତନକୁତୂଷୁ ନୂତନଂ ଦ୍ରାକ୍ଷାରସଂ ନ ସ୍ଥାପଯତି, ଯତୋ ନୂତନଦ୍ରାକ୍ଷାରସସ୍ୟ ତେଜସା ତାଃ କୁତ୍ୱୋ ୱିଦୀର୍ୟ୍ୟନ୍ତେ ତତୋ ଦ୍ରାକ୍ଷାରସଶ୍ଚ ପତତି କୁତ୍ୱଶ୍ଚ ନଶ୍ୟନ୍ତି, ଅତଏୱ ନୂତନଦ୍ରାକ୍ଷାରସୋ ନୂତନକୁତୂଷୁ ସ୍ଥାପନୀଯଃ|
૨૨નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.
23 ତଦନନ୍ତରଂ ଯୀଶୁ ର୍ୟଦା ୱିଶ୍ରାମୱାରେ ଶସ୍ୟକ୍ଷେତ୍ରେଣ ଗଚ୍ଛତି ତଦା ତସ୍ୟ ଶିଷ୍ୟା ଗଚ୍ଛନ୍ତଃ ଶସ୍ୟମଞ୍ଜରୀଶ୍ଛେତ୍ତୁଂ ପ୍ରୱୃତ୍ତାଃ|
૨૩એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.
24 ଅତଃ ଫିରୂଶିନୋ ଯୀଶୱେ କଥଯାମାସୁଃ ପଶ୍ୟତୁ ୱିଶ୍ରାମୱାସରେ ଯତ୍ କର୍ମ୍ମ ନ କର୍ତ୍ତୱ୍ୟଂ ତଦ୍ ଇମେ କୁତଃ କୁର୍ୱ୍ୱନ୍ତି?
૨૪ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”
25 ତଦା ସ ତେଭ୍ୟୋଽକଥଯତ୍ ଦାଯୂଦ୍ ତତ୍ସଂଙ୍ଗିନଶ୍ଚ ଭକ୍ଷ୍ୟାଭାୱାତ୍ କ୍ଷୁଧିତାଃ ସନ୍ତୋ ଯତ୍ କର୍ମ୍ମ କୃତୱନ୍ତସ୍ତତ୍ କିଂ ଯୁଷ୍ମାଭି ର୍ନ ପଠିତମ୍?
૨૫તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી?
26 ଅବିଯାଥର୍ନାମକେ ମହାଯାଜକତାଂ କୁର୍ୱ୍ୱତି ସ କଥମୀଶ୍ୱରସ୍ୟାୱାସଂ ପ୍ରୱିଶ୍ୟ ଯେ ଦର୍ଶନୀଯପୂପା ଯାଜକାନ୍ ୱିନାନ୍ୟସ୍ୟ କସ୍ୟାପି ନ ଭକ୍ଷ୍ୟାସ୍ତାନେୱ ବୁଭୁଜେ ସଙ୍ଗିଲୋକେଭ୍ୟୋଽପି ଦଦୌ|
૨૬એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”
27 ସୋଽପରମପି ଜଗାଦ, ୱିଶ୍ରାମୱାରୋ ମନୁଷ୍ୟାର୍ଥମେୱ ନିରୂପିତୋଽସ୍ତି କିନ୍ତୁ ମନୁଷ୍ୟୋ ୱିଶ୍ରାମୱାରାର୍ଥଂ ନୈୱ|
૨૭તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
28 ମନୁଷ୍ୟପୁତ୍ରୋ ୱିଶ୍ରାମୱାରସ୍ୟାପି ପ୍ରଭୁରାସ୍ତେ|
૨૮માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”

< ମାର୍କଃ 2 >