< យោហនះ 3 >

1 និកទិមនាមា យិហូទីយានាម៑ អធិបតិះ ផិរូឝី ក្ឞណទាយាំ
નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો.
2 យីឝៅរភ្យណ៌ម៑ អាវ្រជ្យ វ្យាហាឞ៌ីត៑, ហេ គុរោ ភវាន៑ ឦឝ្វរាទ៑ អាគត៑ ឯក ឧបទេឞ្ដា, ឯតទ៑ អស្មាភិជ៌្ញាយតេ; យតោ ភវតា យាន្យាឝ្ចយ៌្យកម៌្មាណិ ក្រិយន្តេ បរមេឝ្វរស្យ សាហាយ្យំ វិនា កេនាបិ តត្តត្កម៌្មាណិ កត៌្តុំ ន ឝក្យន្តេ។
તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.’”
3 តទា យីឝុរុត្តរំ ទត្តវាន៑ តវាហំ យថាត៌្ហតរំ វ្យាហរាមិ បុនជ៌ន្មនិ ន សតិ កោបិ មានវ ឦឝ្វរស្យ រាជ្យំ ទ្រឞ្ដុំ ន ឝក្នោតិ។
ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’”
4 តតោ និកទីមះ ប្រត្យវោចត៑ មនុជោ វ្ឫទ្ធោ ភូត្វា កថំ ជនិឞ្យតេ? ស កិំ បុន រ្មាត្ឫជ៌ឋរំ ប្រវិឝ្យ ជនិតុំ ឝក្នោតិ?
નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’”
5 យីឝុរវាទីទ៑ យថាត៌្ហតរម៑ អហំ កថយាមិ មនុជេ តោយាត្មភ្យាំ បុន រ្ន ជាតេ ស ឦឝ្វរស្យ រាជ្យំ ប្រវេឞ្ដុំ ន ឝក្នោតិ។
ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી.
6 មាំសាទ៑ យត៑ ជាយតេ តន៑ មាំសមេវ តថាត្មនោ យោ ជាយតេ ស អាត្មៃវ។
જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.
7 យុឞ្មាភិះ បុន រ្ជនិតវ្យំ មមៃតស្យាំ កថាយាម៑ អាឝ្ចយ៌ំ មា មំស្ថាះ។
મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ.
8 សទាគតិយ៌ាំ ទិឝមិច្ឆតិ តស្យាមេវ ទិឝិ វាតិ, ត្វំ តស្យ ស្វនំ ឝុណោឞិ កិន្តុ ស កុត អាយាតិ កុត្រ យាតិ វា កិមបិ ន ជានាសិ តទ្វាទ៑ អាត្មនះ សកាឝាត៑ សវ៌្វេឞាំ មនុជានាំ ជន្ម ភវតិ។
પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”
9 តទា និកទីមះ ប្ឫឞ្ដវាន៑ ឯតត៑ កថំ ភវិតុំ ឝក្នោតិ?
નિકોદેમસે તેમને કહ્યું કે, ‘તે બાબતો કેવી રીતે બની શકે?’”
10 យីឝុះ ប្រត្យក្តវាន៑ ត្វមិស្រាយេលោ គុរុព៌្ហូត្វាបិ កិមេតាំ កថាំ ន វេត្សិ?
૧૦ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી?
11 តុភ្យំ យថាត៌្ហំ កថយាមិ, វយំ យទ៑ វិទ្មស្តទ៑ វច្មះ យំច្ច បឝ្យាមស្តស្យៃវ សាក្ឞ្យំ ទទ្មះ កិន្តុ យុឞ្មាភិរស្មាកំ សាក្ឞិត្វំ ន គ្ឫហ្យតេ។
૧૧હું તને નિશ્ચે હું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.
12 ឯតស្យ សំសារស្យ កថាយាំ កថិតាយាំ យទិ យូយំ ន វិឝ្វសិថ តហ៌ិ ស្វគ៌ីយាយាំ កថាយាំ កថំ វិឝ្វសិឞ្យថ?
૧૨જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
13 យះ ស្វគ៌េៜស្តិ យំ ច ស្វគ៌ាទ៑ អវារោហត៑ តំ មានវតនយំ វិនា កោបិ ស្វគ៌ំ នារោហត៑។
૧૩સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.
14 អបរញ្ច មូសា យថា ប្រាន្តរេ សប៌ំ ប្រោត្ថាបិតវាន៑ មនុឞ្យបុត្រោៜបិ តថៃវោត្ថាបិតវ្យះ;
૧૪જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે;
15 តស្មាទ៑ យះ កឝ្ចិត៑ តស្មិន៑ វិឝ្វសិឞ្យតិ សោៜវិនាឝ្យះ សន៑ អនន្តាយុះ ប្រាប្ស្យតិ។ (aiōnios g166)
૧૫જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. (aiōnios g166)
16 ឦឝ្វរ ឥត្ថំ ជគទទយត យត៑ ស្វមទ្វិតីយំ តនយំ ប្រាទទាត៑ តតោ យះ កឝ្ចិត៑ តស្មិន៑ វិឝ្វសិឞ្យតិ សោៜវិនាឝ្យះ សន៑ អនន្តាយុះ ប្រាប្ស្យតិ។ (aiōnios g166)
૧૬કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. (aiōnios g166)
17 ឦឝ្វរោ ជគតោ លោកាន៑ ទណ្ឌយិតុំ ស្វបុត្រំ ន ប្រេឞ្យ តាន៑ បរិត្រាតុំ ប្រេឞិតវាន៑។
૧૭કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.
18 អតឯវ យះ កឝ្ចិត៑ តស្មិន៑ វិឝ្វសិតិ ស ទណ្ឌាហ៌ោ ន ភវតិ កិន្តុ យះ កឝ្ចិត៑ តស្មិន៑ ន វិឝ្វសិតិ ស ឥទានីមេវ ទណ្ឌាហ៌ោ ភវតិ, យតះ ស ឦឝ្វរស្យាទ្វិតីយបុត្រស្យ នាមនិ ប្រត្យយំ ន ករោតិ។
૧૮તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.
19 ជគតោ មធ្យេ ជ្យោតិះ ប្រាកាឝត កិន្តុ មនុឞ្យាណាំ កម៌្មណាំ ទ្ឫឞ្ដត្វាត៑ តេ ជ្យោតិឞោបិ តិមិរេ ប្រីយន្តេ ឯតទេវ ទណ្ឌស្យ ការណាំ ភវតិ។
૧૯અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.
20 យះ កុកម៌្ម ករោតិ តស្យាចារស្យ ទ្ឫឞ្ដត្វាត៑ ស ជ្យោតិរ្ឬតីយិត្វា តន្និកដំ នាយាតិ;
૨૦કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.
21 កិន្តុ យះ សត្កម៌្ម ករោតិ តស្យ សវ៌្វាណិ កម៌្មាណីឝ្វរេណ ក្ឫតានីតិ សថា ប្រកាឝតេ តទភិប្រាយេណ ស ជ្យោតិឞះ សន្និធិម៑ អាយាតិ។
૨૧પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’”
22 តតះ បរម៑ យីឝុះ ឝិឞ្យៃះ សាទ៌្ធំ យិហូទីយទេឝំ គត្វា តត្រ ស្ថិត្វា មជ្ជយិតុម៑ អារភត។
૨૨આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.
23 តទា ឝាលម៑ នគរស្យ សមីបស្ថាយិនិ ឰនន៑ គ្រាមេ ពហុតរតោយស្ថិតេស្តត្រ យោហន៑ អមជ្ជយត៑ តថា ច លោកា អាគត្យ តេន មជ្ជិតា អភវន៑។
૨૩યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.
24 តទា យោហន៑ ការាយាំ ន ពទ្ធះ។
૨૪કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
25 អបរញ្ច ឝាចកម៌្មណិ យោហានះ ឝិឞ្យៃះ សហ យិហូទីយលោកានាំ វិវាទេ ជាតេ, តេ យោហនះ សំន្និធិំ គត្វាកថយន៑,
૨૫ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો.
26 ហេ គុរោ យទ៌្ទននទ្យាះ បារេ ភវតា សាទ៌្ធំ យ អាសីត៑ យស្មិំឝ្ច ភវាន៑ សាក្ឞ្យំ ប្រទទាត៑ បឝ្យតុ សោបិ មជ្ជយតិ សវ៌្វេ តស្យ សមីបំ យាន្តិ ច។
૨૬તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”
27 តទា យោហន៑ ប្រត្យវោចទ៑ ឦឝ្វរេណ ន ទត្តេ កោបិ មនុជះ កិមបិ ប្រាប្តុំ ន ឝក្នោតិ។
૨૭યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.
28 អហំ អភិឞិក្តោ ន ភវាមិ កិន្តុ តទគ្រេ ប្រេឞិតោស្មិ យាមិមាំ កថាំ កថិតវានាហំ តត្រ យូយំ សវ៌្វេ សាក្ឞិណះ ស្ថ។
૨૮તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.
29 យោ ជនះ កន្យាំ លភតេ ស ឯវ វរះ កិន្តុ វរស្យ សន្និធៅ ទណ្ឌាយមានំ តស្យ យន្មិត្រំ តេន វរស្យ ឝព្ទេ ឝ្រុតេៜតីវាហ្លាទ្យតេ មមាបិ តទ្វទ៑ អានន្ទសិទ្ធិជ៌ាតា។
૨૯જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.
30 តេន ក្រមឝោ វទ៌្ធិតវ្យំ កិន្តុ មយា ហ្សិតវ្យំ។
૩૦તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
31 យ ឩទ៌្ហ្វាទាគច្ឆត៑ ស សវ៌្វេឞាំ មុខ្យោ យឝ្ច សំសារាទ៑ ឧទបទ្យត ស សាំសារិកះ សំសារីយាំ កថាញ្ច កថយតិ យស្តុ ស្វគ៌ាទាគច្ឆត៑ ស សវ៌្វេឞាំ មុខ្យះ។
૩૧જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.
32 ស យទបឝ្យទឝ្ឫណោច្ច តស្មិន្នេវ សាក្ឞ្យំ ទទាតិ តថាបិ ប្រាយឝះ កឝ្ចិត៑ តស្យ សាក្ឞ្យំ ន គ្ឫហ្លាតិ;
૩૨તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી.
33 កិន្តុ យោ គ្ឫហ្លាតិ ស ឦឝ្វរស្យ សត្យវាទិត្វំ មុទ្រាង្គិតំ ករោតិ។
૩૩જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
34 ឦឝ្វរេណ យះ ប្រេរិតះ សឯវ ឦឝ្វរីយកថាំ កថយតិ យត ឦឝ្វរ អាត្មានំ តស្មៃ អបរិមិតម៑ អទទាត៑។
૩૪જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.
35 បិតា បុត្រេ ស្នេហំ ក្ឫត្វា តស្យ ហស្តេ សវ៌្វាណិ សមប៌ិតវាន៑។
૩૫પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે.
36 យះ កឝ្ចិត៑ បុត្រេ វិឝ្វសិតិ ស ឯវានន្តម៑ បរមាយុះ ប្រាប្នោតិ កិន្តុ យះ កឝ្ចិត៑ បុត្រេ ន វិឝ្វសិតិ ស បរមាយុឞោ ទឝ៌នំ ន ប្រាប្នោតិ កិន្ត្វីឝ្វរស្យ កោបភាជនំ ភូត្វា តិឞ្ឋតិ។ (aiōnios g166)
૩૬દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’” (aiōnios g166)

< យោហនះ 3 >