< ଅନାପ୍ପାୟ୍‌ 4 >

1 ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ମନ୍‌ରାଞ୍ଜି ଆମଙ୍‌ ଆବର୍ରନ୍‌ ଆଡିଡ୍‌ ରାଓଡ଼ାଞ୍ଜି, ସରେବାସିଙନ୍‌ ଆଜ୍ରଗେତେଞ୍ଜି ଆ ସିପ୍ପାୟ୍‌ଜି ଡ ସାଦୁକିଞ୍ଜି ଆମଙଞ୍ଜି ଇୟ୍‌ଲାଜି ।
પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં યાજકો, ભક્તિસ્થાનના અગ્રેસર તથા સદૂકીઓ તેઓ પર ધસી આવ્યા;
2 ଆନିଞ୍ଜି ବରାବେଞ୍ଜି ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ଅନାପ୍ପାୟ୍‌ ଞଙ୍‌ନେମରଞ୍ଜି ମନ୍‌ରାଞ୍ଜିଆଡଙ୍‌ ଞନଙନ୍‌ ତିୟେଞ୍ଜି ଆରି ଜିସୁନ୍‌ ଆ ୟନର୍ମେଙ୍‌ ଆ ବର୍ନେ ବର୍ରଞ୍ଜି ।
કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.
3 ତିଆସନ୍‌ ଆନିଞ୍ଜି ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ଆଡଙ୍‌ ଞମ୍‌ଲେ ବଣ୍ଡିସିଂଲୋଙନ୍‌ ଆବାର୍ତାନ୍‌ ଜାୟ୍‌ ଡକ୍କୋଏଞ୍ଜି, ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ତିଆଡିଡ୍‌ ଅରୁବେନ୍‌ ।
તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા.
4 ବନ୍‌ଡ ଜବ୍ର ମନ୍‌ରାଜି ଆ ଞନଙଞ୍ଜି ଅମ୍‌ଡଙ୍‌ଡାଲେ ଡର୍ରଞ୍ଜି; ଆରି ତିଆଡିଡ୍‌ ଓବ୍ବାମରଞ୍ଜି ତୁମ୍‌ ଆ ଡନିଡି ମନ୍‌ଲୟ୍‌ ଅଜାର ଡେଏଞ୍ଜି ।
તોપણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.
5 ତି ଆବାର୍ତାନ୍‌ ସୋଡ଼ାମରଞ୍ଜି, ପାପୁର୍‌ମରଞ୍ଜି ଡ ସାସ୍ତ୍ରିଞ୍ଜି ଜିରୁସାଲମନ୍‌ ରୁକ୍କୁଲଞ୍ଜି ।
બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ,
6 ତେତ୍ତେ ମୁଡ଼ ରାଓଡ଼ା ଆନାନନ୍‌, କାୟାପାନ୍‌, ଜନନ୍‌, ଆଲେକ୍‌ଜାଣ୍ଡାରନ୍‌ ଡ ମୁଡ଼ ରାଓଡ଼ାନ୍‌ ଆ କେଜ୍ଜାମର୍‌ଜି ଅଡ଼୍‌କୋଞ୍ଜି ଡକୋଏଞ୍ଜି ।
તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, આલેકસાંદર તથા પ્રમુખ યાજકના સર્વ સગાં યરુશાલેમમાં એકઠા થયા.
7 ଆନିଞ୍ଜି ଅନାପ୍ପାୟ୍‌ ଞଙ୍‌ନେମରଞ୍ଜିଆଡଙ୍‌ ଆମୁକ୍କାବାଞ୍ଜି ମଡ୍ଡିନ୍‌ ତବ୍‌ନଙ୍‌ଲେ ବରେଞ୍ଜି, “ଆମ୍ୱେନ୍‌ କେନ୍‌ ଅଡ଼୍‌କୋନ୍‌ ଏଙ୍ଗାଲେ ଏଲୁମ୍‌ତେ? ଅଙ୍ଗା ବୋର୍ସା ବାତ୍ତେ ଅଡ଼େ ଆନା ଆଞୁମ୍‌ଲୋଙ୍‌ ଆମ୍ୱେନ୍‌ କେନ୍‌ଆତେ ଏଲୁମେନ୍‌?”
પિતર તથા યોહાનને તેઓની મધ્યમાં ઊભા રાખી, તેઓએ તેઓને પૂછ્યું કે, કયા પરાક્રમથી કે કયા નામથી તમે એ કર્યું છે?
8 ପିତ୍ରନ୍‌ ମଡ଼ିର୍‌ ପୁରାଡ଼ାନ୍‌ ଆ ବୋର୍ସା ଅମ୍ମେଲେ ଆନିଞ୍ଜିଆଡଙ୍‌ ଜାଲଙେଞ୍ଜି, “ଏ ମନ୍‌ରାଞ୍ଜି ଆ ସୋଡ଼ାମର୍‌ଜି ଆରି ଆମ୍ମୁଙ୍‌ଗଡ୍‌ମର୍‌ଜି,
ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,
9 ଲଙେ ଇନ୍‌ଲେନ୍‌ କେନ୍‌ ଆ ଗାଡ଼େମରନ୍‌ ଆସନ୍‌ ମନଙ୍‌ କାବ୍ବାଡ଼ାନ୍‌ ଏର୍‌ଲୁମ୍‌ଲାଞନ୍‌ ଆସନ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି କେନ୍‌ ଆ ମନ୍‌ରା ଏଙ୍ଗାଲେ ମନଙେନ୍‌ ଗାମ୍‌ଲେ ଏବର୍ତଲେନ୍‌?
જે સારું કામ એક અશક્ત માણસના હિતમાં થયું છે તે વિષે જો આજે અમને પૂછવામાં આવે છે, કે તે શાથી સાજો કરાયો છે;
10 ଏତ୍ତେଲ୍‌ଡେନ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଅଡ଼୍‌କୋ ଇସ୍ରାଏଲ୍‌ମରଞ୍ଜି ଜନାବା, ଅଙ୍ଗା ନାଜରିତ ଜିସୁ କ୍ରିସ୍ଟନ୍‌ଆଡଙ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଆଅକ୍କାଡଙ୍‌ଲୋଙନ୍‌ ଏରବ୍ବୁଏନ୍‌, ବନ୍‌ଡ ଇସ୍ୱରନ୍‌ ଆରବୁମରଞ୍ଜି ଆମଙ୍‌ ସିଲଡ୍‌ ଆନିନ୍‌ଆଡଙ୍‌ ଅବ୍‌ଡୋଏନ୍‌, ତି ଆଞୁମ୍‌ଲୋଙ୍‌ କେନ୍‌ ଆ ମନ୍‌ରା ମନଙେନ୍‌ କି ନମି କେନ୍‌ ମୁକ୍କାବାବେନ୍‌ ଆତନଙ୍‌ ।
૧૦તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.
11 ଜିସୁନ୍‌ ଆ ବର୍ନେ ଡରମ୍ମ ସାସ୍ତ୍ରଲୋଙନ୍‌ ଆଇଡିଡ୍‌, ଆମ୍ୱେଞ୍ଜି ଗୁସିଂମରଞ୍ଜି, ‘ଆମ୍ୱେନ୍‌ ଅଙ୍ଗା ଆରେଙ୍‌ ଏବାସ୍ସେଏନ୍‌, ତିଆତେ କୁନେନ୍‌ ଆ ସୋଡ଼ା ଅରେଙ୍‌ ଡେଏନ୍‌, ଆନିନ୍‌ ତି ଆରେଙ୍‌ ।’
૧૧જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
12 ଆନିନ୍‌ ତୁମ୍‌ ଅମ୍ମେଲେ ଇନ୍‌ଲେଞ୍ଜି ଅନୁରନ୍‌ ଞାଙ୍‌ତବୋ; ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ରୁଆଙନ୍‌ ଆ ଜାୟ୍‌ତା ମନ୍‌ରାଞ୍ଜି ଆମଙ୍‌ଲୋଙ୍‌ ସିଲଡ୍‌ ଅନ୍ନିଙ୍‌ ଆଞୁମ୍‌ ବାତ୍ତେ ମନ୍‌ରାନ୍‌ ଅନୁରନ୍‌ ଅଃଞାଙେ ।”
૧૨બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી.
13 ଆନିଞ୍ଜି ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ଆ ବୋର୍ସା ଗିୟ୍‌ଲେ ଆରି ଆନିଞ୍ଜି ଏର୍‌ପାଟମର୍‌ଜି ଗାମ୍‌ଲେ ଜନାଡାଲେ ସାନ୍ନି ଡେଏଞ୍ଜି ଆରି ଆନିଞ୍ଜି ଜିସୁନ୍‌ ସରିନ୍‌ ମାୟ୍‌ଲନ୍‌ ଡକୋଲଞ୍ଜି ଗାମ୍‌ଲେ ତିଆଡିଡ୍‌ ଅମ୍ମଡେଞ୍ଜି ।
૧૩ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
14 ବନ୍‌ଡ ତି ଆମ୍ରନଙେନ୍‌ ଆ ମନ୍‌ରା ଆନିଞ୍ଜି ସରିନ୍‌ ତନଙ୍‌ଲେ ଆଡ୍ରକୋଲନ୍‌ ଗିଜେଞ୍ଜି କି, ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ଆ ବିରୁଦଲୋଙ୍‌ ଆରି ଇନ୍ନିଙ୍‌ ବର୍ରନ୍‌ ଅଃର୍ରପ୍ତିଲଜି ।
૧૪પેલા સાજાં થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહિ.
15 ଆନିଞ୍ଜି ପନ୍‌ସୁଆତିଲୋଙନ୍‌ ସିଲଡ୍‌ ଡୁଙ୍‌ଲନ୍‌ ଡାଣ୍ଡନ୍‌ ଜିର୍ବା ଗାମେଞ୍ଜି କି, ଆନିଞ୍ଜି ତର୍ଡମ୍‌ କଡାଡ଼ିଲଞ୍ଜି ।
૧૫પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે, આ માણસોને આપણે શું કરીએ?
16 ଆନିଞ୍ଜି ଗାମେଞ୍ଜି “କେନ୍‌ ଆ ମନ୍‌ରାଜି ଇନି ଏଙ୍ଗାଗୋ? ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ କେନ୍‌ ଆନିଞ୍ଜି ଆର୍‌ଲୁମେଞ୍ଜି ଅବୟ୍‌ ସୋଡ଼ା ସାନ୍ନି କାବ୍ବାଡ଼ାନ୍‌ ସମ୍ପରା ଜିରୁସାଲମବାଜି ଜନାଆଜେଞ୍ଜି, ଆରି ଇନ୍‌ଲେଞ୍ଜି ତିଆତେ ସସଲନ୍‌ ଅଃର୍ରପ୍ତିବୋ ।
૧૬કેમ કે તેઓના દ્વારા એક પ્રસિદ્ધ ચમત્કારિક ચિહ્ન થયું છે, જેની યરુશાલેમના સઘળા રહેવાસીઓને ખબર છે; અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી.
17 ବନ୍‌ଡ କେନ୍‌ ଆ ବର୍ନେ ଏଙ୍ଗାଲ୍‌ଡେନ୍‌ ମନ୍‌ରାଞ୍ଜି ଆମଙ୍‌ ଅଃବ୍ବୁଡାୟ୍‌ନେ, ତିଆସନ୍‌ କେନ୍‌ ଆଞୁମ୍‌ଲୋଙ୍‌ ଆରି ଆନ୍ନିଙ୍‌ଆଡଙ୍‌ ଇନ୍ନିଙ୍‌ ଏବର୍‌ଡଙ୍‌ନେ ଗାମ୍‌ଲେ ଏବବ୍‌ତଙ୍‌ବାଜି ।”
૧૭પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ.
18 ତିକ୍କି ଆନିଞ୍ଜି ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ଆଡଙ୍‌ ଓଡ୍ଡେଡାଲେ ଜିସୁନ୍‌ ଆଞୁମ୍‌ଲୋଙ୍‌ ଇନ୍ନିଙ୍‌ ଏବର୍‌ଡଙ୍‌ନେ ଆରି ଇନ୍ନିଙ୍‌ ଞନଙନ୍‌ ଏତିୟ୍‌ଡଙ୍‌ ଗାମ୍‌ଲେ ଆକ୍ରାନ୍‌ ବରେଞ୍ଜି ।
૧૮પછી તેઓએ પિતર તથા યોહાનને બોલાવીને આજ્ઞા આપી કે, વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.
19 ବନ୍‌ଡ ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ଆନିଞ୍ଜିଆଡଙ୍‌ ଜାଲଙେଞ୍ଜି, “ଇସ୍ୱରନ୍‌ ଆ ବର୍ନେ ଏଅମ୍‌ଡଙ୍‌ଲାୟ୍‌ ଡେନ୍‌ ମନଙ୍‌ ଅଡ଼େ ବର୍ନେବେନ୍‌ ଏଅମ୍‌ଡଙ୍‌ଲାୟ୍‌ ଡେନ୍‌ ମନଙ୍‌, ତିଆତେ ଆମ୍ୱେଞ୍ଜି ମା ବର୍ନାବା ।
૧૯પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ ઉચિત છે કે નહિ, એ તમે જ નક્કી કરો.
20 ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ଇନ୍‌ଲେଞ୍ଜି ଇନିଜି ଏଗିୟ୍‌ଲାୟ୍‌ ଆରି ଏଅମ୍‌ଡଙ୍‌ଲାୟ୍‌, ତିଆତେଜି ଏର୍‌ବନରନ୍‌ ଇନ୍‌ଲେନ୍‌ ଡକୋଲନ୍‌ ଏଃର୍ରପ୍ତିଆୟ୍‌ ।”
૨૦કેમ કે અમે તો જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યાં વિના અમારાથી રહેવાય એમ નથી.
21 ସିଲତ୍ତେ ତେତ୍ତେ ଜବ୍ର ମନ୍‌ରା ଡକୋଏଞ୍ଜି ତିଆସନ୍‌ ଆନିଞ୍ଜି ଞଙ୍‌ନେମରଞ୍ଜିଆଡଙ୍‌ ଡନଣ୍ଡାୟନ୍‌ ଆସନ୍‌ ତଙରନ୍‌ ଅଃଞାଙ୍‌ଲଜି, ସତ୍ତର୍‌ ବବ୍‌ତଙ୍‌ଡାଲେ ଅମ୍‌ରେଙେଞ୍ଜି । ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ତେତ୍ତେ ଇନିଜି ଡେଏନ୍‌ ତିଆତେଜି ଆସନ୍‌ ଅଡ଼୍‌କୋ ମନ୍‌ରାନ୍‌ ଇସ୍ୱରନ୍‌ଆଡଙ୍‌ ସେଙ୍କେରାଏଞ୍ଜି ।
૨૧પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધાં; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો ઈશ્વરને મહિમા આપતા હતા.
22 ଅଙ୍ଗା ମନ୍‌ରା ସରାନ୍ନିଡାନ୍‌ ଅମ୍ମେଲେ ମନଙେନ୍‌ ଆନିନ୍‌ ବାକୁଡ଼ି ବର୍ସେଙ୍‌ ସିଲଡ୍‌ ଗୋଗୋୟ୍‌ ଡେଏନ୍‌ ।
૨૨કેમ કે જે માણસના હકમાં સાજાપણાંનો આ ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો.
23 ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ବଣ୍ଡିନ୍‌ ସିଲଡ୍‌ ଆଡ୍ରୁଙ୍‌ଲନାଞଞ୍ଜି ସିଲଡ୍‌ ଅବ୍‌ତାଡ଼ନ୍‌ ଆନିଞ୍ଜି ଆ ଗଡ଼ିଞ୍ଜି ଆମଙ୍‌ ଜିରେଞ୍ଜି ଆରି ସୋଡ଼ା ରାଓଡ଼ାନ୍‌ ଡ ଆମ୍ମୁଙ୍‌ଗଡ୍‌ମରଞ୍ଜି ଆନିଞ୍ଜିଆଡଙ୍‌ ଇନିଜି ଗାମେଞ୍ଜି ତିଆତେ ଅଡ଼୍‌କୋନ୍‌ ଇୟ୍‌ଲେ ବର୍ନେଜି ।
૨૩પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું.
24 ଡର୍ନେମରଞ୍ଜି ତି ଆ ବର୍ନେଜି ଅଡ଼୍‌କୋନ୍‌ ଆରମ୍‌ଡଙେଞ୍ଜି ଆବମନ୍ନନ୍‌ ଏମ୍ମେଲନ୍‌ ଇସ୍ୱରନ୍‌ ଆମଙ୍‌ ସୋଡ଼ା ସର୍ରଙନ୍‌ ବାତ୍ତେ ଏନ୍ନେଲେ ପାର୍ତନାଲଞ୍ଜି; “ଏ ପ୍ରବୁ ଆମନ୍‌ ରୁଆଙନ୍‌, ପୁର୍ତିନ୍‌, ସମେଁୟ୍‌ଣ୍ଡ୍ରାନ୍‌ ଆରି ତେତ୍ତେ ଡକୋନ୍‌ଆତେଜି ଅଡ଼୍‌କୋନ୍‌ ଗବ୍‌ଡେଲେନ୍‌ ।
૨૪તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો;
25 ମଡ଼ିର୍‌ ପୁରାଡ଼ାନ୍‌ ବାତ୍ତେ ଆମନ୍‌ ପୁର୍ବା ଜୋଜୋଲେନ୍‌ ଡ କମ୍ୱାରିମର୍‌ନମ୍‌ ଦାଉଦନ୍‌ ଆ ତଅଡ୍‌ ସିଲଡ୍‌ କେନ୍‌ ଆ ବର୍ନେ ବର୍ରନେ, ‘ଇସ୍ୱରନ୍‌ ଆମଙ୍‌ ଏର୍‌ଜିଉଦିମରଞ୍ଜି ଇନିଆସନ୍‌ ବାବନ୍‌ଡ୍ରାବ୍‌ ବାବ୍ବାବେଞ୍ଜି, ଆରି ଇନିଆସନ୍‌ ମନ୍‌ରାଞ୍ଜି ଅଃଗଡେଲେନ୍‌ ଆ ବର୍ନେ ପାଙ୍‌ଲେ ତନ୍ତ୍ରଏଞ୍ଜି?
૨૫તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે, વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે? અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે?
26 ପ୍ରବୁନ୍‌ ଆ ବିରୁଦଲୋଙ୍‌ ଆରି ଆନିନ୍‌ ଆରବିସେକଏନ୍‌ ଆ ମନ୍‌ରା ଆ ବିରୁଦଲୋଙ୍‌, ପୁର୍ତିନ୍‌ ଆ ରାଜାଜି ତନଙେଞ୍ଜି, ଆରି ସୋଡ଼ାମରଞ୍ଜି ରୁକ୍କୁଲଞ୍ଜି ।’
૨૬પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ દુનિયાના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા.
27 ଇନିଆସନ୍‌ଗାମେଣ୍ଡେନ୍‌ ମଡ଼ିର୍‌ କମ୍ୱାରିମର୍‌ନମ୍‌ ଜିସୁନ୍‌ଆଡଙ୍‌ ଆମନ୍‌ ଅବିସେକଏନ୍‌, ଆଜାଡ଼ିଡମ୍‌ ଏରୋଦନ୍‌ ଡ ପନ୍ତିଅ ପିଲାତନ୍‌ ବାଗୁଞ୍ଜି ଏର୍‌ଜିଉଦିମରଞ୍ଜି ଡ ଇସ୍ରାଏଲ୍‌ମରଞ୍ଜି ସରିନ୍‌ ରୁକ୍କୁଡାଲନ୍‌ ଆନିନ୍‌ଆଡଙ୍‌ ବିରୁଦଏଞ୍ଜି ।
૨૭કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા;
28 ବୋର୍ସାନମ୍‌ ଡ ଅନିଃୟମ୍‌ନମ୍‌ ବାତ୍ତେ ଅଡ଼୍‌କୋନ୍‌ ଇନି ଡେଡମ୍‌ତେ ଗାମ୍‌ଲେ ଆମନ୍‌ ଗବ୍‌ରିଏନ୍‌, ତିଆତେ ଲନୁମନ୍‌ ଆସନ୍‌ ଆନିଞ୍ଜି ରୁକ୍କୁଲଞ୍ଜି ।
૨૮જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.
29 ପ୍ରବୁ, ନମି ଆନିଞ୍ଜି ଇନ୍‌ଲେନ୍‌ଆଡଙ୍‌ ବବ୍‌ତଙ୍‌ତଲେଞ୍ଜି, ଆମନ୍‌ ତି ଆ ବର୍ନେ ଗିଜା ଆରି ଏର୍‌ବନ୍ତଙନ୍‌ ବର୍ନେନମ୍‌ ଅନପ୍ପୁଙ୍‌ବରନ୍‌ ଆସନ୍‌ କେନ୍‌ କମ୍ୱାରିମର୍‌ନମ୍‌ଜିଆଡଙ୍‌ ବୋର୍ସାନ୍‌ ତିୟାଜି ।
૨૯હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો;
30 ଆରି ମଡ଼ିର୍‌ ଡାଙ୍ଗଡ଼ାଅନ୍‌ନମ୍‌ ଜିସୁନ୍‌ ଆଞୁମ୍‌ଲୋଙ୍‌ ମନବ୍‌ନଙନ୍‌ ଆସନ୍‌ ଆରି ଅରମ୍ମଡଞ୍ଜି ଡ ସାନ୍ନି କାବ୍ବାଡ଼ାନ୍‌ ଲନୁମନ୍‌ ଆସନ୍‌ ଅସିନମ୍‌ ତେକ୍କେଆ ।”
૩૦તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો.
31 ଆନିଞ୍ଜି ଆପାର୍ତନାଲଞ୍ଜି ଆ ତିକ୍କି, ଅଙ୍ଗା ଆ ଡରକୋନେଲୋଙ୍‌ ରୁକ୍କୁଲନ୍‌ ଡକୋଲଞ୍ଜି, ତି ତେତ୍ତେ ୟୁଲନେ । ଆନିଞ୍ଜି ଅଡ଼୍‌କୋଞ୍ଜି ମଡ଼ିର୍‌ ପୁରାଡ଼ାଲୋଙନ୍‌ ବରିଜେଞ୍ଜି କି ଏର୍‌ବନ୍ତଙନ୍‌ ଇସ୍ୱରନ୍‌ ଆ ବର୍ନେ ଅପ୍ପୁଙ୍‌ବରେଞ୍ଜି ।
૩૧અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.
32 ଡର୍ନେମରଞ୍ଜି ଅଡ଼୍‌କୋନ୍‌ ଆବମନ୍ନନ୍‌ ଡ ଆବପରାନ୍ନାନ୍‌ ଡେଏଞ୍ଜି । ଆମଙ୍‌ଲୋଙଞ୍ଜି ସିଲଡ୍‌ ଆନ୍ନିଙ୍‌ ଆନର୍ଜେଞ୍ଜି ଇନ୍‌ଲେନ୍‌ଆତେ ଅଃଗାମ୍‌ଲଜି, ବନ୍‌ଡ ଅଡ଼୍‌କୋ ମନ୍‌ରାନ୍‌ ଆନର୍ଜେ ଆନିଞ୍ଜି ଆବସରିନ୍‌ ବାନ୍ତେଲେ ଜୋମେଞ୍ଜି ।
૩૨વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી.
33 ଅନାପ୍ପାୟ୍‌ ଞଙ୍‌ନେମରଞ୍ଜି ସୋଡ଼ା ବୋର୍ସାନ୍‌ ବାତ୍ତେ ପ୍ରବୁ ଜିସୁନ୍‌ ଆ ୟନର୍ମେଙ୍‌ ଆ ବର୍ନେ ସାକିନ୍‌ ତିୟେଞ୍ଜି, ଆରି ଇସ୍ୱରନ୍‌ ଅଡ଼୍‌କୋ ମନ୍‌ରାନ୍‌ ଆସିର୍ବାଦଏଞ୍ଜି ।
૩૩પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મરણોત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.
34 ତିଆସନ୍‌ ଆମଙ୍‌ଲୋଙଞ୍ଜି ସିଲଡ୍‌ ଆନ୍ନିଙ୍‌ ଇନ୍ନିଙ୍‌ ଅବାବ ଅଃଡ୍ଡେଲଜି, ଡିଅଙ୍ଗା ମନ୍‌ରାଜି ଆମଙ୍‌ ଲବସିମା, ଅସିଂ ଡକୋଏନ୍‌, ଆନିଞ୍ଜି ତିଆତେଜି ତମେଞ୍ଜି କି ତଙ୍କାନ୍‌ ଅନାପ୍ପାୟ୍‌ ଞଙ୍‌ନେମରଞ୍ଜି ଆମଙ୍‌ ପାଙ୍‌ଲେ ଇୟ୍‌ଲାୟ୍‌ ତିୟେଜି;
૩૪તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં,
35 ଆରି ଡିଲେ ମନ୍‌ରାନ୍‌ ଆ ସନାୟ୍‌ସାୟ୍‌ ଅନ୍ତମ୍‌ ତିଆତେ ତିୟ୍‌ତିୟେଞ୍ଜି ।
૩૫વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.
36 ଆରି, ଜୋସେପନ୍‌, ଆନିନ୍‌ ଲେବି କେଜ୍ଜାମର୍‌ ସାଇପ୍ରସ୍‌ଲୋଙନ୍‌ ଜନମ୍ମୁ ଡେଏନ୍‌, ଅନାପ୍ପାୟ୍‌ ଞଙ୍‌ନେମରଞ୍ଜି ଆନିନ୍‌ଆଡଙ୍‌ ବର୍ନବା ଗାମ୍‌ଲେ ଅବ୍‌ଞୁମେଞ୍ଜି, ବାଣ୍ଡାଲବୋ ଡେନ୍‌ କେନ୍‌ ଆଗ୍ରାମ୍‌ଗାମନ୍‌ “ବନବ୍‌ୟୋ ଡାଙ୍ଗଡ଼ାଅନ୍‌” ଡେତେ ।
૩૬યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.
37 ଆ ବସେଙନ୍‌ ଅବୟ୍‌ ଡକୋଏନ୍‌, ଆନିନ୍‌ ତିଆତେ ତମ୍‌ଲେ ତି ଆ ତଙ୍କା ଅନାପ୍ପାୟ୍‌ ଞଙ୍‌ନେମରଞ୍ଜିଆଡଙ୍‌ ଇୟ୍‌ଲେ ତିୟେଜି ।
૩૭તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.

< ଅନାପ୍ପାୟ୍‌ 4 >