< નીતિવચનો 4 >

1 દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, સમજણ મેળવવા માટે ધ્યાન આપો.
子供らよ、父の教を聞き、悟りを得るために耳を傾けよ。
2 હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
わたしは、良い教訓を、あなたがたにさずける。わたしの教を捨ててはならない。
3 જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો,
わたしもわが父には子であり、わが母の目には、ひとりのいとし子であった。
4 ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે.
父はわたしを教えて言った、「わたしの言葉を、心に留め、わたしの戒めを守って、命を得よ。
5 ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ.
それを忘れることなく、またわが口の言葉にそむいてはならない、知恵を得よ、悟りを得よ。
6 ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.
知恵を捨てるな、それはあなたを守る。それを愛せよ、それはあなたを保つ。
7 ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.
知恵の初めはこれである、知恵を得よ、あなたが何を得るにしても、悟りを得よ。
8 તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે.
それを尊べ、そうすれば、それはあなたを高くあげる、もしそれをいだくならば、それはあなたを尊くする。
9 તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.”
それはあなたの頭に麗しい飾りを置き、栄えの冠をあなたに与える」。
10 ૧૦ હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે.
わが子よ、聞け、わたしの言葉をうけいれよ、そうすれば、あなたの命の年は多くなる。
11 ૧૧ હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
わたしは知恵の道をあなたに教え、正しい道筋にあなたを導いた。
12 ૧૨ જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
あなたが歩くとき、その歩みは妨げられず、走る時にも、つまずくことはない。
13 ૧૩ શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.
教訓をかたくとらえて、離してはならない、それを守れ、それはあなたの命である。
14 ૧૪ દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
よこしまな者の道に、はいってはならない、悪しき者の道を歩んではならない。
15 ૧૫ તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
それを避けよ、通ってはならない、それを離れて進め。
16 ૧૬ કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.
彼らは悪を行わなければ眠ることができず、人をつまずかせなければ、寝ることができず、
17 ૧૭ કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
不正のパンを食らい、暴虐の酒を飲むからである。
18 ૧૮ પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
正しい者の道は、夜明けの光のようだ、いよいよ輝きを増して真昼となる。
19 ૧૯ દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
悪しき人の道は暗やみのようだ、彼らは何につまずくかを知らない。
20 ૨૦ મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ.
わが子よ、わたしの言葉に心をとめ、わたしの語ることに耳を傾けよ。
21 ૨૧ તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ.
それを、あなたの目から離さず、あなたの心のうちに守れ。
22 ૨૨ જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.
それは、これを得る者の命であり、またその全身を健やかにするからである。
23 ૨૩ પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
油断することなく、あなたの心を守れ、命の泉は、これから流れ出るからである。
24 ૨૪ કુટિલ વાણી તારી પાસેથી દૂર કર અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ.
曲った言葉をあなたから捨てさり、よこしまな談話をあなたから遠ざけよ。
25 ૨૫ તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
あなたの目は、まっすぐに正面を見、あなたのまぶたはあなたの前を、まっすぐに見よ。
26 ૨૬ તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.
あなたの足の道に気をつけよ、そうすれば、あなたのすべての道は安全である。
27 ૨૭ જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.
右にも左にも迷い出てはならない、あなたの足を悪から離れさせよ。

< નીતિવચનો 4 >