< ⲚⲒⲔⲞⲢⲒⲚⲐⲒⲞⲤ Ⲁ ̅ 1 >

1 ⲁ̅ ⲠⲀⲨⲖⲞⲤ ⲠⲀⲠⲞⲤⲦⲞⲖⲞⲤ ⲈⲦⲐⲀϨⲈⲘ ⲚⲦⲈⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲪⲞⲨⲰϢ ⲘⲪⲚⲞⲨϮ ⲚⲈⲘ ⲤⲰⲤⲐⲈⲚⲎⲤ ⲠⲒⲤⲞⲚ
કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયના, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો તરીકે તેડવામાં આવેલા છે તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વને,
2 ⲃ̅ ⲚϮⲈⲔⲔⲖⲎⲤⲒⲀ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲐⲎ ⲈⲦϢⲞⲠ ϦⲈⲚⲔⲞⲢⲒⲚⲐⲞⲤ ⲚⲎ ⲈⲦⲀⲨⲦⲞⲨⲂⲰⲞⲨ ϦⲈⲚⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲚⲎ ⲈⲦⲐⲀϨⲈⲘ ⲈⲐⲞⲨⲀⲂ ⲚⲈⲘ ⲞⲨⲞⲚ ⲚⲒⲂⲈⲚ ⲈⲐⲘⲞⲨϮ ⲈⲪⲢⲀⲚ ⲘⲠⲈⲚϬⲞⲒⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ϦⲈⲚⲘⲀⲒ ⲚⲒⲂⲈⲚ ⲚⲦⲰⲞⲨ ⲚⲈⲘ ⲚⲦⲀⲚ.
આપણા ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ લખે છે.
3 ⲅ̅ ⲠϨⲘⲞⲦ ⲚⲰⲦⲈⲚ ⲚⲈⲘ ⲦϨⲒⲢⲎⲚⲎ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲪⲚⲞⲨϮ ⲠⲈⲚⲒⲰⲦ ⲚⲈⲘ ⲠⲈⲚϬⲞⲒⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ.
આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
4 ⲇ̅ ϮϢⲈⲠϨⲘⲞⲦ ⲚⲦⲈⲚ ⲠⲀⲚⲞⲨϮ ⲚⲤⲎⲞⲨ ⲚⲒⲂⲈⲚ ⲈϨⲢⲎⲒ ⲈϪⲈⲚ ⲐⲎⲚⲞⲨ ⲚⲈⲘ ⲈϪⲈⲚ ⲠⲒϨⲘⲞⲦ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲈⲦⲀⲨⲦⲎⲒϤ ⲚⲰⲦⲈⲚ ϦⲈⲚⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲒⲎⲤⲞⲨⲤ.
ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારા વિષે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું;
5 ⲉ̅ ϪⲈ ϦⲈⲚϨⲰⲂ ⲚⲒⲂⲈⲚ ⲀⲦⲈⲦⲈⲚⲈⲢⲢⲀⲘⲀⲞ ⲚϦⲢⲎⲒ ⲚϦⲎⲦϤ ϦⲈⲚⲤⲀϪⲒ ⲚⲒⲂⲈⲚ ⲚⲈⲘ ⲈⲘⲒ ⲚⲒⲂⲈⲚ
કેમ કે જેમ ખ્રિસ્ત વિષેની અમારી સાક્ષી તમારામાં દ્રઢ થઈ તેમ,
6 ⲋ̅ ⲔⲀⲦⲀ ⲪⲢⲎϮ ⲈⲦⲀ ϮⲘⲈⲦⲘⲈⲐⲢⲈ ⲚⲦⲈⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲦⲀϪⲢⲞ ϦⲈⲚⲐⲎⲚⲞⲨ.
સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં, તમે સર્વ પ્રકારે તેમનાંમાં ભરપૂર થયા.
7 ⲍ̅ ϨⲰⲤⲦⲈ ⲚⲦⲈⲦⲈⲚϢⲰⲠⲒ ⲚⲦⲈⲦⲈⲚϢⲀⲦ ⲀⲚ ϦⲈⲚϨⲖⲒ ⲚϨⲘⲞⲦ ⲈⲢⲈⲦⲈⲚϪⲞⲨϢⲦ ⲈⲂⲞⲖ ϦⲀⲦϨⲎ ⲘⲠⲒϬⲰⲢⲠ ⲈⲂⲞⲖ ⲚⲦⲈⲠⲈⲚϬⲞⲒⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲤ
જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની રાહ જુઓ છો.
8 ⲏ̅ ⲪⲀⲒ ⲈⲦⲈ ⲈϤⲈⲦⲀϪⲢⲈ ⲐⲎⲚⲞⲨ ϢⲀ ⲈⲂⲞⲖ ⲚⲀⲦⲀⲢⲒⲔⲒ ϦⲈⲚⲠⲈϨⲞⲞⲨ ⲘⲠⲈⲚϬⲞⲒⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ.
તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દૃઢ રાખશે.
9 ⲑ̅ ϤⲈⲚϨⲞⲦ ⲚϪⲈⲪⲚⲞⲨϮ ⲪⲎ ⲈⲦⲀϤⲐⲀϨⲈⲘ ⲐⲎⲚⲞⲨ ⲈϦⲞⲨⲚ ⲈϮⲘⲈⲦϢⲪⲎⲢ ⲚⲦⲈⲠⲈϤϢⲎⲢⲒ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲠⲈⲚϬⲞⲒⲤ.
જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.
10 ⲓ̅ ϮϮϨⲞ ⲞⲨⲚ ⲈⲢⲰⲦⲈⲚ ⲚⲀⲤⲚⲎⲞⲨ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲪⲢⲀⲚ ⲘⲠⲈⲚϬⲞⲒⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ϨⲒⲚⲀ ⲞⲨⲤⲀϪⲒ ⲚⲞⲨⲰⲦ ⲈⲢⲈⲦⲈⲚϪⲰ ⲘⲘⲞϤ ⲦⲎⲢⲞⲨ ⲞⲨⲞϨ ⲚⲦⲈϢⲦⲈⲘ ϨⲀⲚⲪⲰⲢϪ ϢⲰⲠⲒ ϦⲈⲚⲐⲎⲚⲞⲨ ⲚⲦⲈⲦⲈⲚϢⲰⲠⲒ ⲆⲈ ⲈⲢⲈⲦⲈⲚⲤⲈⲂⲦⲰⲦ ϦⲈⲚⲞⲨϨⲎⲦ ⲚⲞⲨⲰⲦ ⲚⲈⲘ ⲞⲨⲄⲚⲰⲘⲎ ⲚⲞⲨⲰⲦ.
૧૦હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરું છું કે તમે સર્વ દરેક બાબતમાં એકમત થાઓ, તમારામાં પક્ષ પડવા ન દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્યમાં રહો.
11 ⲓ̅ⲁ̅ ⲀⲨⲦⲀⲘⲞⲒ ⲄⲀⲢ ⲈⲐⲂⲈ ⲐⲎⲚⲞⲨ ⲚⲀⲤⲚⲎ ⲞⲨ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲚⲀⲬⲖⲞⲎⲤ ϪⲈ ⲞⲨⲞⲚ ϨⲀⲚϢϬⲚⲎⲚ ϢⲞⲠ ϦⲈⲚⲐⲎⲚⲞⲨ.
૧૧મારા ભાઈઓ, આ એટલા માટે કહું છું કે તમારા સંબંધી ક્લોએના ઘરનાં માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં વાદવિવાદ પડયા છે.
12 ⲓ̅ⲃ̅ ⲪⲀⲒ ⲆⲈ ϮϪⲰ ⲘⲘⲞϤ ϪⲈ ⲠⲒⲞⲨⲀⲒ ⲠⲒⲞⲨⲀⲒ ⲘⲘⲰⲦⲈⲚ ϪⲰ ⲘⲘⲞⲤ ϪⲈ ⲀⲚⲞⲔ ⲘⲈⲚ ⲀⲚⲞⲔ ⲪⲀ ⲠⲀⲨⲖⲞⲤ ⲀⲚⲞⲔ ⲆⲈ ⲀⲚⲞⲔ ⲪⲀ ⲀⲠⲞⲖⲖⲰ ⲀⲚⲞⲔ ⲆⲈ ⲀⲚⲞⲔ ⲪⲀ ⲔⲎⲪⲀ ⲀⲚⲞⲔ ⲆⲈ ⲀⲚⲞⲔ ⲪⲀ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ.
૧૨એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઈ કહે છે કે, ‘હું તો પાઉલનો;’ કોઈ કહે છે કે, ‘હું તો આપોલસનો’ કોઈ કહે છે કે, ‘હું તો કેફાનો;’ અને કોઈ કહે છે કે, ‘હું તો ખ્રિસ્તનો છું.’”
13 ⲓ̅ⲅ̅ ⲀⲨⲪⲈϢ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲘⲎ ⲠⲀⲨⲖⲞⲤ ⲀⲨⲀϢϤ ⲈϪⲈⲚ ⲐⲎⲚⲞⲨ ⲒⲈ ⲀⲚ ⲀⲢⲈⲦⲈⲚϬⲒⲰⲘⲤ ⲈⲪⲢⲀⲚ ⲘⲠⲀⲨⲖⲞⲤ.
૧૩શું ખ્રિસ્તનાં ભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો છે? અથવા શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા?
14 ⲓ̅ⲇ̅ ϮϢⲈⲠϨⲘⲞⲦ ϪⲈ ⲘⲠⲒϮⲰⲘⲤ ⲚϨⲖⲒ ⲘⲘⲰⲦⲈⲚ ⲈⲂⲎⲖ ⲈⲔⲢⲒⲤⲠⲞⲤ ⲚⲈⲘ ⲄⲀⲒⲞⲤ.
૧૪હું ઈશ્વરની સ્તુતિ કરું છું કે, ક્રિસ્પસ તથા ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી.
15 ⲓ̅ⲉ̅ ϨⲒⲚⲀ ⲚⲦⲈϢⲦⲈⲘ ⲞⲨⲀⲒ ϪⲞⲤ ϪⲈ ⲀⲢⲈⲦⲈⲚϬ ⲒⲰⲘⲤ ⲈⲠⲀⲢⲀⲚ.
૧૫રખેને એમ ન થાય કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
16 ⲓ̅ⲋ̅ ⲀⲒϮⲰⲘⲤ ⲆⲈ ⲘⲠⲔⲈⲎⲒ ⲚⲤⲦⲈⲪⲀⲚⲀ ⲖⲞⲒⲠⲞⲚ ⲚϮⲈⲘⲒ ⲀⲚ ϪⲈ ⲀⲚ ⲀⲒϮⲰⲘⲤ ⲚⲔⲈⲞⲨⲀⲒ.
૧૬વળી સ્તેફનના કુટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું; એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય, એની મને ખબર નથી.
17 ⲓ̅ⲍ̅ ⲚⲈⲦⲀϤⲦⲀⲞⲨⲞⲒ ⲄⲀⲢ ⲀⲚ ⲚϪⲈⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲈϮⲰⲘⲤ ⲀⲖⲖⲀ ⲈϨⲒϢⲈⲚⲚⲞⲨϤⲒ ϦⲈⲚⲞⲨⲤⲂⲰ ⲚⲤⲀϪⲒ ⲀⲚ ϨⲒⲚⲀ ⲚⲦⲈϤϢⲦⲈⲘϢⲰⲠⲒ ⲈϤϢⲞⲨⲒⲦ ⲚϪⲈⲠⲒⲤⲦⲀⲨⲢⲞⲤ ⲚⲦⲈⲠⲬⲢⲒⲤⲦⲞⲤ.
૧૭કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો; એ કામ વિદ્વતાથી ભરેલા પ્રવચનથી નહિ, એમ ન થાય કે ખ્રિસ્તનો વધસ્તંભ નિરર્થક થાય.
18 ⲓ̅ⲏ̅ ⲠⲒⲤⲀϪⲒ ⲄⲀⲢ ⲚⲦⲈⲠⲒⲤⲦⲀⲨⲢⲞⲤ ⲚⲦⲈⲚ ⲚⲎ ⲘⲈⲚ ⲈⲐⲚⲀⲦⲀⲔⲞ ⲞⲨⲘⲈⲦⲤⲞϪ ⲠⲈ ⲚⲀⲚ ⲆⲈ ⲀⲚⲞⲚ ϦⲀ ⲚⲎ ⲈⲐⲚⲀⲚⲞϨⲈⲘ ⲞⲨϪⲞⲘ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲠⲈ.
૧૮કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે; પણ અમો ઉદ્ધાર પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે.
19 ⲓ̅ⲑ̅ ⲤⲤϦⲎⲞⲨⲦ ⲄⲀⲢ ϪⲈ ϮⲚⲀⲦⲀⲔⲞ ⲚⲦⲤⲞⲪⲒⲀ ⲚⲦⲈⲚⲒⲤⲀⲂⲈⲨ ⲞⲨⲞϨ ⲠⲈⲘⲒ ⲚⲦⲈⲚⲒⲔⲀⲦϨⲎ ⲦϮⲚⲀϢⲞϢϤ.
૧૯કેમ કે લખેલું છે કે, ‘હું જ્ઞાનીઓના ડહાપણનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ.’””
20 ⲕ̅ ⲀϤⲐⲰⲚ ⲞⲨⲤⲀⲂⲈ ⲀϤⲐⲰⲚ ⲞⲨⲤⲀϦ ⲀϤⲐⲰⲚ ⲞⲨⲢⲈϤϦⲞⲦϦⲈⲦ ⲚⲦⲈⲠⲀⲒⲈⲚⲈϨ ⲘⲎ ⲘⲠⲈ ⲪⲚⲞⲨϮ ⲈⲢ ⲦⲤⲞⲪⲒⲀ ⲘⲠⲒⲔⲞⲤⲘⲞⲤ ⲚⲤⲞϪ. (aiōn g165)
૨૦જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના ડહાપણને મૂર્ખતા ઠરાવી નથી? (aiōn g165)
21 ⲕ̅ⲁ̅ ⲈⲠⲒⲆⲎ ⲄⲀⲢ ⲈⲂⲞⲖ ϦⲈⲚϮⲤⲞⲪⲒⲀ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲘⲠⲈ ⲠⲒⲔⲞⲤⲘⲞⲤ ⲤⲞⲨⲈⲚ ⲪⲚⲞⲨϮ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ϮⲤⲞⲪⲒⲀ ⲀϤϮⲘⲀϮ ⲚϪⲈⲪⲚⲞⲨϮ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ϮⲘⲈⲦⲤⲞϪ ⲚⲦⲈⲠⲒϨⲒⲰⲒϢ ⲈⲚⲞϨⲈⲘ ⲚⲚⲎ ⲈⲐⲚⲀϨϮ.
૨૧કેમ કે જયારે ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું તેમ જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહિ, ત્યારે જગત જેને મૂર્ખતા ગણે છે તે સુવાર્તા પ્રગટ કરવા દ્વારા વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઈશ્વરને પસંદ પડયું.
22 ⲕ̅ⲃ̅ ⲈⲠⲒⲆⲎ ⲚⲒⲒⲞⲨⲆⲀⲒ ⲤⲈⲈⲢⲈⲦⲒⲚ ⲚϨⲀⲚⲘⲎⲒⲚⲒ ⲞⲨⲞϨ ⲚⲒⲞⲨⲈⲒⲚⲒⲚ ⲤⲈⲔⲰϮ ⲚⲤⲀϮⲤⲞⲪⲒⲀ.
૨૨યહૂદીઓ ચમત્કારિક ચિહ્નો માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે;
23 ⲕ̅ⲅ̅ ⲀⲚⲞⲚ ⲆⲈ ⲦⲈⲚϨⲒⲰⲒϢ ⲘⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲈⲀⲨⲀϢϤ ⲚⲒⲒⲞⲨⲆⲀⲒ ⲘⲈⲚ ⲞⲨⲤⲔⲀⲚⲆⲀⲖⲞⲚ ⲚⲰⲞⲨ ⲠⲈ ⲚⲒⲈⲐⲚⲞⲤ ⲆⲈ ⲞⲨⲘⲈⲦⲤⲞϪ ⲠⲈ.
૨૩પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે.
24 ⲕ̅ⲇ̅ ⲚⲀⲚ ⲆⲈ ⲀⲚⲞⲚ ϦⲀ ⲚⲎ ⲈⲐⲚⲀⲚⲞϨⲈⲘ ⲚⲒⲒⲞⲨⲆⲀⲒ ⲚⲈⲘ ⲚⲒⲞⲨⲈⲒⲚⲒⲚ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲞⲨϪⲞⲘ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲠⲈ ⲚⲈⲘ ⲞⲨⲤⲞⲪⲒⲀ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ.
૨૪પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.
25 ⲕ̅ⲉ̅ ϪⲈ ϮⲘⲈⲦⲤⲞϪ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲤⲞⲒ ⲚⲤⲀⲂⲈ ⲈϨⲞⲦⲈ ⲚⲒⲢⲰⲘⲒ ⲞⲨⲞϨ ϮⲘⲈⲦⲀⲤⲐⲎⲚⲎⲤ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲤⲞⲒ ⲚϪⲰⲢⲒ ⲈϨⲞⲦⲈ ⲚⲒⲢⲰⲘⲒ.
૨૫કારણ કે માણસો ના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો ની શક્તિ કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.
26 ⲕ̅ⲋ̅ ⲀⲚⲀⲨ ⲄⲀⲢ ⲈⲠⲈⲦⲈⲚⲐⲰϨⲈⲘ ⲚⲀⲤⲚⲎⲞⲨ ϪⲈ ⲘⲘⲞⲚ ⲞⲨⲘⲎϢ ⲚⲤⲀⲂⲈ ⲔⲀⲦⲀ ⲤⲀⲢⲜ ⲘⲘⲞⲚ ⲞⲨⲘⲎϢ ⲚϪⲰⲢⲒ ⲘⲘⲞⲚ ⲞⲨⲘⲎϢ ⲚⲈⲨⲄⲈⲚⲎⲤ.
૨૬ભાઈઓ, ઈશ્વરના તમારાં તેડાને લક્ષમાં રાખો કે, માનવીય ધોરણ મુજબ તમારામાંના ઘણાં જ્ઞાનીઓ ન હતા, પરાક્રમીઓ ન હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા ન હતા.
27 ⲕ̅ⲍ̅ ⲀⲖⲖⲀ ⲚⲒⲤⲞϪ ⲚⲦⲈⲠⲒⲔⲞⲤⲘⲞⲤ ⲀϤⲤⲞⲦⲠⲞⲨ ⲚϪⲈⲪⲚⲞⲨϮ ϨⲒⲚⲀ ⲚⲦⲈϤϮϢⲒⲠⲒ ⲚⲚⲒⲤⲀⲂⲈⲨ ⲞⲨⲞϨ ⲚⲒⲘⲈⲦϪⲰⲂ ⲚⲦⲈⲠⲒⲔⲞⲤⲘⲞⲤ ⲀϤⲤⲞⲦⲠⲞⲨ ⲚϪⲈⲪⲚⲞⲨϮ ϨⲒⲚⲀ ⲚⲦⲈϤϮϢⲒⲠⲒ ⲚⲚⲒϪⲰⲢⲒ.
૨૭પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારુ દુનિયાના મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારુ દુનિયાના નિર્બળોને પસંદ કર્યા છે.
28 ⲕ̅ⲏ̅ ⲞⲨⲞϨ ⲚⲒⲘⲈⲦⲀⲄⲈⲚⲎⲤ ⲚⲦⲈⲠⲒⲔⲞⲤⲘⲞⲤ ⲚⲈⲘ ⲚⲎ ⲈⲦϢⲞϢϤ ⲀϤⲤⲞⲦⲠⲞⲨ ⲚϪⲈⲪⲚⲞⲨϮ ⲚⲈⲘ ⲚⲎ ⲈⲦⲈⲚⲤⲈϢⲞⲠ ⲀⲚ ϨⲒⲚⲀ ⲚⲦⲈϤⲔⲞⲢϤ ⲚⲚⲎ ⲈⲦϢⲞⲠ.
૨૮વળી જેઓ મોટા મનાય છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે દુનિયાના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે
29 ⲕ̅ⲑ̅ ϨⲞⲠⲰⲤ ⲚⲦⲈϢⲦⲈⲘ ⲤⲀⲢⲜ ⲚⲒⲂⲈⲚ ϢⲞⲨϢⲞⲨ ⲘⲘⲰⲞⲨ ⲘⲠⲈⲘⲐⲞ ⲘⲪⲚⲞⲨϮ.
૨૯કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.
30 ⲗ̅ ⲚⲐⲰⲦⲈⲚ ⲈⲂⲞⲖ ⲘⲘⲞϤ ϨⲰⲦⲈⲚ ϦⲈⲚⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲪⲎ ⲈⲦⲀϤϢⲰⲠⲒ ⲚⲀⲚ ⲚⲞⲨⲤⲞⲪⲒⲀ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲪⲚⲞⲨϮ ⲞⲨⲘⲈⲐⲘⲎⲒ ⲚⲈⲘ ⲞⲨⲦⲞⲨⲂⲞ ⲚⲈⲘ ⲞⲨⲤⲰϮ.
૩૦પણ ઈશ્વર ની કૃપા થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે;
31 ⲗ̅ⲁ̅ ϨⲒⲚⲀ ⲔⲀⲦⲀ ⲪⲢⲎϮ ⲈⲦⲤϦⲎⲞⲨⲦ ϪⲈ ⲠⲈⲦϢⲞⲨϢⲞⲨ ⲘⲘⲞϤ ⲘⲀⲢⲈϤϢⲞⲨϢⲞⲨ ⲘⲘⲞϤ ϦⲈⲚⲠϬⲞⲒⲤ.
૩૧લખેલું છે કે, ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’”

< ⲚⲒⲔⲞⲢⲒⲚⲐⲒⲞⲤ Ⲁ ̅ 1 >