< मरकुस 2 >

1 मतयां रोजां बाद जालू यीशु कफरनहूम शेहरे च मुड़ी करी आया कने तां ओथु दे लोकां जो पता चली गिया कि सै घरे आया है।
થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”
2 फिरी मते सारे लोक गिठे होए, उस बजा ने घरे मती भीड़ होई गेई, ऐथू दिकर की दरबाजे बाल भी जगा नी रेई; कने सै उना जो परमेश्वर दे बचने चे प्रचार करा दा था।
તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.
3 कने इक धरंग होयो मरीजे जो चार माणु मंझे पर चुकी करी उदे बाल लेई आये।
ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.
4 पर जालू सै भीड़ा दिया बजा ला यीशुऐ बखे नी जाई सके, तां उसा छती जो जिसा हेठ सै बैठया था, उना से पुटी करी रस्ता बणाई दिता, कने जालू सै पुटी बैठे, तां उना उसयो मंझे समेत छती ला थले लटकाई दिता।
ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો.
5 यीशुऐ उना दा भरोसा अपणे उपर दिखीकरी, उस धरंग होयो मरीजे जो बोलया, हे पुत्र, “मैं तेरे पापां जो माफ किता।”
ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”
6 तालू केई यहूदी व्यवस्था जो सिखाणे बाले ओथु बैठयो थे, सै अपणे-अपणे मने च सोचणा लग्गे,
પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,
7 “ऐ माणु ऐसियां गल्लां कजो बोला दा है? ऐ तां परमेश्वरे दी निंदा करा दा है। परमेश्वरे जो छडी करी होर कुण पापां जो माफ करी सकदा है?”
‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”
8 यीशुऐ अपणी आत्मा च झट जाणी लिया, की सै अपणे मने च ऐसा सोचा दे न, कने उनी यहूदी गुरूआं जो बोलया, “तुसां ऐसा कजो सोचा दे न।
તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?
9 क्या धंरग होयो मरीजे जो ऐ बोलणा सोखा है, की तेरे पाप माफ होये, या ऐ बोलणा की, उठ अपणे मंजे जो चुकी करी हंड फिर?
આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”
10 पर मैं तुहांजो दसणा चांदा है की मैं, माणुऐ दा पुत्र जिसयो धरतिया पर पाप माफ करणे दा हक है।” कने उस धरंग होयो मरीजे जो बोलया,
૧૦પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે
11 “मैं तिजो बोलदा है की, उठ, कने अपणे मंझे जो चुक कने अपणे घरे जो चली जा।”
૧૧‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’”
12 सै झट उठया कने मंझा चुक्या कने चली गिया, सारे लोक जड़े दिखा दे थे सै हेरान होए, कने सारे लोक परमेश्वर दी बड़ाई करिके बोलणा लग्गे, “असां इयोदिया कदी नी दिखया।”
૧૨તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”
13 इक बरी फिरी यीशु निकली करी झिला बखे गिया, कने मते सारे लोक उदे बाल आऐ, कने सै उना जो परमेश्वर दे बचना दा उपदेश देणा लग्गा।
૧૩ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.
14 यीशु जियां ही अग्गे निकलया, तालू उनी लेवी नाये दे कर लेणेबाले माणुऐ जो दिखया, जिदा दुज्जा ना मत्ती था। उदे पिता दा ना हलफईस था। जड़ा अपणिया चौकियां पर बैठया था, जिथू से कर लेंदा था। कने यीशुऐ उसयो बोलया, “मेरे चेले बणा।” कने सै उठी करी सारा कम्म कार छडी करी यीशु पिच्छे चली पिया, कने उदा चेला बणी गिया।
૧૪રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.
15 उदे बाद यीशु कने उदे चेले लेवी दे घरे राती रोटीयां खांणा बैठयो थे। तालू मते भरी चुंगी लेणेबाले कने पापी भी चेलयां सोगी रोटियां खाणे तांई बैठयो थे। सै मते भरी थे जड़े यीशुऐ पिच्छे चलयो थे।
૧૫એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.
16 मूसा दिया व्यवस्था जो सिखाणे बाले कने फरीसियां जालू ऐ दिखया, की जिना जो लोक पापी बोलदे थे, सै उना सोगी रोटीयां खा दा है, तां उना लोका यीशुऐ दे चेलयां जो बोलया, “ऐ तां चुंगी लेणेबाले कने पापियां सोगी खांदा पिंदा है।”
૧૬શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”
17 जालू यीशुऐ ऐ सुणया तां उना जो बोलया, “जड़े लोक खरे न उना जो वैद्ये दी जरूरत नी होंदी है, पर जड़े बिमार न उना जो है। मैं उना लोकां जो सदणे जो नी आया जड़े अपणे आपे जो धर्मी मंदे न, पर की जड़े लोक अपणे आपे जो पापी मंदे न, मैं उना तांई आया है।”
૧૭ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”
18 यूहन्ना दे चेले, कने फरीसी बरत रखदे थे सै बिना कुछ खादयो रेंदे थे; इक दिन उना चे कुछ चेले यीशुऐ बाल आये कने पुछया की, “यूहन्ना दे चेले कने फरीसियां दे चेले बरत कजो रखदे न, पर तेरे चेले तां बरत रखदे नी न?”
૧૮યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’”
19 यीशुऐ उना जो बोलया, “मरे चेले कने मैं, लाड़ा कने उदे मित्रां सांई न। क्या लाड़े दे मित्र तालू दीकर बरत रखी सकदे ने जालू दिकर पुरे बियाये च उदे सोगी न? जालू दीकर लाड़ा उना सोगी है तालू दीकर सै बरत नी करी सकदे न।
૧૯ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.
20 पर सै दिन ओणे न, जालू लाड़ा उना ला लग कितया जाणा है, तालू इना बरत रखणे न।
૨૦પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’”
21 लोक नोऐ कपड़े दा रफु पराणे कपड़यां च कोई नी पांदा है, नी तां उनी रफुये धोणे ने सुकड़ी जाणा, कने पुराणा कपड़ा होर जादा फटी जाणा। मेरियां गल्लां भी पुराणे रिती रिबाजां सोगी जोड़गे तां इसी कपड़े सांई से भी बेकार होई जाणियां।
૨૧નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.
22 नोऐ अंगूरा दे रसे जो परांणिया खलड़िया दे झोले च कोई नी रखदा है, नी तां नोआ अंगूर रस खलड़िया जो फाड़ी दिन्दा है, कने अंगूर रस खलड़िया जो खत्म करी दिन्दा है; तांई तां नोआ अंगूर रस नोईयां खलड़िया च नी रखदे न।”
૨૨નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.
23 इयां होया की यीशु कने उदे चेले सब्ते दे रोजे खेतरां च होईकरी जा दे थे; कने उदे चेले चलदे-चलदे बेलां जो तोड़ी करी खाणा लग्गी पे।
૨૩એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.
24 तालू फरीसियां बोलया, “की तेरे चेले इयोदे कम्म कजो करदे न जड़े नियमा दे अनुसार सब्त दे दिने करणा ठीक नी होंदे न?”
૨૪ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”
25 यीशुऐ उना जो बोलया, “तुसां क्या कदी नी पढ़या की जालू साड़े महान राजा दाऊदे जो जरूरत पेई, कने जालू सै कने उदे साथी भूखे थे तां उनी क्या किता था?
૨૫તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી?
26 कि इक अबियातार नाऐ दा महायाजक था, जालू दाऊद कने उदे सोगी मित्र भुखे थे, तालू उना परमेश्वरे दे तम्बू च जाई करी रोटियां खादियां जड़ियां परमेश्वरे जो चढ़ाईयां थियां, कने अपणे सोगियां जो भी खुआईयां, इना रोटियां जो खांणे दा हक याजकां जो छडी करी होर कुसयो नी था।”
૨૬એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”
27 तालू यीशुऐ उना जो बोलया, “परमेश्वरे लोकां दिया भलाईया वासते सब्ते दा रोज बणाया है, उनी सब्ते बाले रोजे उना उपर भार पाणे तांई नी बणाया है।
૨૭તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
28 मैं, माणुऐ दा पुत्र ऐ बोलणे दा हक रखदा है कि लोकां जो सब्ते बाले रोजे जो क्या करणे दी अनुमति है।”
૨૮માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”

< मरकुस 2 >